…ફાઈનલી, ‘નવભારત સાહિત્ય મંદિર’ ટીમ અત્યંત ગૌરવ સાથે જાહેરાત કરે છે કે ભારતના દિગ્ગજ કલાકાર @anupampkher અનુપમ ખેરની આત્મકથા ‘Lessons Life Taught Me, Unknowingly: An Autobiography’નો જાણીતાં પત્રકાર-લેખક તુષાર દવે દ્વારા ગુજરાતીમાં થયેલો ભાવાનુવાદ આગામી ૨૦ જૂન, ૨૦૨૨ - વિશ્વ શરણાર્થી દિવસ - પર રીલિઝ થવા જઈ રહ્યો છે, જેનું કવર-લોન્ચ અનુપમ ખેરજીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી કર્યુ એ બદલ અમે હ્રદયપૂર્વક આભારી છીએ. પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ - www.navbharatonline.com - પરથી પણ નોંધાવી શકાશે. @tushar_dave89 ભાવાનુવાદિત અને @navbharatofficial પ્રકાશિત આ પુસ્તક ૨૦ જૂનનાં રોજ આપ સુધી પહોંચશે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

…ફાઈનલી, ‘નવભારત સાહિત્ય મંદિર’ ટીમ અત્યંત ગૌરવ સાથે જાહેરાત કરે છે કે ભારતના દિગ્ગજ કલાકાર @anupampkher અનુપમ ખેરની આત્મકથા ‘Lessons Life Taught Me, Unknowingly: An Autobiography’નો જાણીતાં પત્રકાર-લેખક તુષાર દવે દ્વારા ગુજરાતીમાં થયેલો ભાવાનુવાદ આગામી ૨૦ જૂન, ૨૦૨૨ - વિશ્વ શરણાર્થી દિવસ - પર રીલિઝ થવા જઈ રહ્યો છે, જેનું કવર-લોન્ચ અનુપમ ખેરજીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી કર્યુ એ બદલ અમે હ્રદયપૂર્વક આભારી છીએ.

પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ - www.navbharatonline.com - પરથી પણ નોંધાવી શકાશે.

@tushar_dave89 ભાવાનુવાદિત અને @navbharatofficial પ્રકાશિત આ પુસ્તક ૨૦ જૂનનાં રોજ આપ સુધી પહોંચશે.

#world #refugee #day #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation

…ફાઈનલી, ‘નવભારત સાહિત્ય મંદિર’ ટીમ અત્યંત ગૌરવ સાથે જાહેરાત કરે છે કે ભારતના દિગ્ગજ કલાકાર @anupampkher અનુપમ ખેરની આત્મકથા ‘Lessons Life Taught Me, Unknowingly: An Autobiography’નો જાણીતાં પત્રકાર-લેખક તુષાર દવે દ્વારા ગુજરાતીમાં થયેલો ભાવાનુવાદ આગામી ૨૦ જૂન, ૨૦૨૨ - વિશ્વ શરણાર્થી દિવસ - પર રીલિઝ થવા જઈ રહ્યો છે, જેનું કવર-લોન્ચ અનુપમ ખેરજીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી કર્યુ એ બદલ અમે હ્રદયપૂર્વક આભારી છીએ. પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ - www.navbharatonline.com - પરથી પણ નોંધાવી શકાશે. @tushar_dave89 ભાવાનુવાદિત અને @navbharatofficial પ્રકાશિત આ પુસ્તક ૨૦ જૂનનાં રોજ આપ સુધી પહોંચશે. #world #refugee #day #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation

Let's Connect

sm2p0