દૃષ્ટિ સોની દ્વારા લિખિત અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત લઘુનવલ, અ- માણસ વિશે તેજલ શાહનું રસપ્રદ અને ટોચદાર વિવેચન.
તેજલ શાહે ભાવમાં વહી જઈને નહીં પણ પાત્રોના ભાવને સમજીને પુસ્તકની આ વાચનયાત્રા સમજી છે અને માણી છે. પાત્રોના સ્વભાવનું analysis કર્યું છે. કેવળ વાર્તા જ નહીં પણ વાર્તાની બહાર, દૃષ્ટિ સોનીનાં ભાવવિશ્વ ઉપર પર એમની નજર જતા ચૂકી નથી. દૃષ્ટિ સોનીએ એમના પુસ્તકને કોને અર્પણ કર્યું છે એનું નિરીક્ષણ કરવા પણ એ ચૂક્યા નથી.
Thank you, Tejal shah
Written by: Drashti soni
Publisher: Navbharat Sahitya Mandir
-------------------------------------------
મિત્રો, જો આપે આ પુસ્તક વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો.
આ લઘુનવલ નવભારતની સાઈટ પરથી આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે.
Click on the below link to order
https://bit.ly/37hNBRj
આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો.
Written by: Drashti soni
Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah)
#book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature
દૃષ્ટિ સોની દ્વારા લિખિત અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત લઘુનવલ, અ- માણસ વિશે તેજલ શાહનું રસપ્રદ અને ટોચદાર વિવેચન. તેજલ શાહે ભાવમાં વહી જઈને નહીં પણ પાત્રોના ભાવને સમજીને પુસ્તકની આ વાચનયાત્રા સમજી છે અને માણી છે. પાત્રોના સ્વભાવનું analysis કર્યું છે. કેવળ વાર્તા જ નહીં પણ વાર્તાની બહાર, દૃષ્ટિ સોનીનાં ભાવવિશ્વ ઉપર પર એમની નજર જતા ચૂકી નથી. દૃષ્ટિ સોનીએ એમના પુસ્તકને કોને અર્પણ કર્યું છે એનું નિરીક્ષણ કરવા પણ એ ચૂક્યા નથી. Thank you, Tejal shah Written by: Drashti soni Publisher: Navbharat Sahitya Mandir ------------------------------------------- મિત્રો, જો આપે આ પુસ્તક વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ નવભારતની સાઈટ પરથી આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. Click on the below link to order https://bit.ly/37hNBRj આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature