દૃષ્ટિ સોની દ્વારા લિખિત અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત લઘુનવલ, અ- માણસ વિશે તેજલ શાહનું રસપ્રદ અને ટોચદાર વિવેચન. તેજલ શાહે ભાવમાં વહી જઈને નહીં પણ પાત્રોના ભાવને સમજીને પુસ્તકની આ વાચનયાત્રા સમજી છે અને માણી છે. પાત્રોના સ્વભાવનું analysis કર્યું છે. કેવળ વાર્તા જ નહીં પણ વાર્તાની બહાર, દૃષ્ટિ સોનીનાં ભાવવિશ્વ ઉપર પર એમની નજર જતા ચૂકી નથી. દૃષ્ટિ સોનીએ એમના પુસ્તકને કોને અર્પણ કર્યું છે એનું નિરીક્ષણ કરવા પણ એ ચૂક્યા નથી. Thank you, Tejal shah Written by: Drashti soni Publisher: Navbharat Sahitya Mandir ------------------------------------------- મિત્રો, જો આપે આ પુસ્તક વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ નવભારતની સાઈટ પરથી આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. Click on the below link to order https://bit.ly/37hNBRj આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah)

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

દૃષ્ટિ સોની દ્વારા લિખિત અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત લઘુનવલ, અ- માણસ વિશે તેજલ શાહનું રસપ્રદ અને ટોચદાર વિવેચન.

તેજલ શાહે ભાવમાં વહી જઈને નહીં પણ પાત્રોના ભાવને સમજીને પુસ્તકની આ વાચનયાત્રા સમજી છે અને માણી છે. પાત્રોના સ્વભાવનું analysis કર્યું છે. કેવળ વાર્તા જ નહીં પણ વાર્તાની બહાર, દૃષ્ટિ સોનીનાં ભાવવિશ્વ ઉપર પર એમની નજર જતા ચૂકી નથી. દૃષ્ટિ સોનીએ એમના પુસ્તકને કોને અર્પણ કર્યું છે એનું નિરીક્ષણ કરવા પણ એ ચૂક્યા નથી.
Thank you, Tejal shah
Written by: Drashti soni
Publisher: Navbharat Sahitya Mandir

-------------------------------------------

મિત્રો, જો આપે આ પુસ્તક વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો.
આ લઘુનવલ નવભારતની સાઈટ પરથી આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે.

Click on the below link to order
https://bit.ly/37hNBRj

આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો.

Written by: Drashti soni
Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah)

#book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature

દૃષ્ટિ સોની દ્વારા લિખિત અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત લઘુનવલ, અ- માણસ વિશે તેજલ શાહનું રસપ્રદ અને ટોચદાર વિવેચન. તેજલ શાહે ભાવમાં વહી જઈને નહીં પણ પાત્રોના ભાવને સમજીને પુસ્તકની આ વાચનયાત્રા સમજી છે અને માણી છે. પાત્રોના સ્વભાવનું analysis કર્યું છે. કેવળ વાર્તા જ નહીં પણ વાર્તાની બહાર, દૃષ્ટિ સોનીનાં ભાવવિશ્વ ઉપર પર એમની નજર જતા ચૂકી નથી. દૃષ્ટિ સોનીએ એમના પુસ્તકને કોને અર્પણ કર્યું છે એનું નિરીક્ષણ કરવા પણ એ ચૂક્યા નથી. Thank you, Tejal shah Written by: Drashti soni Publisher: Navbharat Sahitya Mandir ------------------------------------------- મિત્રો, જો આપે આ પુસ્તક વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ નવભારતની સાઈટ પરથી આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. Click on the below link to order https://bit.ly/37hNBRj આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature

Let's Connect

sm2p0