Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

૧ વર્ષ… એ મહાન સત્યના ઉઘાડને, જેનો પ્રાદુર્ભાવ સાતમા મનવંતરના પ્રારંભમાં થયો હતો! ૧ વર્ષ… અષ્ટ-સિદ્ધિઓના પુન:જાગરણનું, જે કળિયુગના અંતિમ મહાયુદ્ધ માટે કારક બનવાની છે! ૧ વર્ષ… શૈવત્વની એ અલૌકિક અનુભૂતિને, જેણે ગુજરાતભરના વાચકોના હ્રદયમાં અલખનાદ જગાવ્યો! ૧ વર્ષ… મૃત જીવાત્માના એ અજેય રાગને, જેણે ‘મૃત્યુંજય’ને લય આપ્યો. અઘોર અને અષ્ટાંગ જેમના ડાબા તથા જમણાં અંગો છે, તેવાં બ્રહ્માંડયોગી, મહાયોગી, આદિયોગીના ચરણોમાં ‘મૃત્યુંજય’ની સફળતા અશ્રુભીની આંખે…અર્પણમસ્તુ.. 💐🙏🏼 ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી) અંગે અમે થોડા સમયમાં મહત્વની જાહેરાત કરીશું. આપ સૌને અનાદિ-અનંત-અવિનાશી સદાશિવના મહાપર્વ ‘મહાશિવરાત્રિ’ની હ્રદયપૂર્વક શુભકામનાઓ ♥️ Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Written by: Parakh Bhatt & Raj Javiya #mrityunjay #mahashivratri #shiva #novel #somnath #mahadev #modern #mythology #history #science #mystery #thriller #gujarati #series

૧ વર્ષ… એ મહાન સત્યના ઉઘાડને, જેનો પ્રાદુર્ભાવ સાતમા મનવંતરના પ્રારંભમાં થયો હતો! ૧ વર્ષ… અષ્ટ-સિદ્ધિઓના પુન:જાગરણનું, જે કળિયુગના અંતિમ મહાયુદ્ધ માટે કારક બનવાની છે! ૧ વર્ષ… શૈવત્વની એ અલૌકિક અનુભૂતિને, જેણે ગુજરાતભરના વાચકોના હ્રદયમાં અલખનાદ જગાવ્યો! ૧ વર્ષ… મૃત જીવાત્માના એ અજેય રાગને, જેણે ‘મૃત્યુંજય’ને લય આપ્યો. અઘોર અને અષ્ટાંગ જેમના ડાબા તથા જમણાં અંગો છે, તેવાં બ્રહ્માંડયોગી, મહાયોગી, આદિયોગીના ચરણોમાં ‘મૃત્યુંજય’ની સફળતા અશ્રુભીની આંખે…અર્પણમસ્તુ.. 💐🙏🏼 ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી) અંગે અમે થોડા સમયમાં મહત્વની જાહેરાત કરીશું. આપ સૌને અનાદિ-અનંત-અવિનાશી સદાશિવના મહાપર્વ ‘મહાશિવરાત્રિ’ની હ્રદયપૂર્વક શુભકામનાઓ ♥️ Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Written by: Parakh Bhatt & Raj Javiya #mrityunjay #mahashivratri #shiva #novel #somnath #mahadev #modern #mythology #history #science #mystery #thriller #gujarati #series

૧ વર્ષ… એ મહાન સત્યના ઉઘાડને, જેનો પ્રાદુર્ભાવ સાતમા મનવંતરના પ્રારંભમાં થયો હતો! ૧ વર્ષ… અષ્ટ-સિદ્ધિઓના પુન:જાગરણનું, જે કળિયુગના અંતિમ મહાયુદ્ધ માટે કારક બનવાની છે! ૧ વર્ષ… શૈવત્વની એ અલૌકિક અનુભૂતિને, જેણે ગુજરાતભરના વાચકોના હ્રદયમાં અલખનાદ જગાવ્યો! ૧ વર્ષ… મૃત જીવાત્માના એ અજેય રાગને, જેણે ‘મૃત્યુંજય’ને લય આપ્યો. અઘોર અને અષ્ટાંગ જેમના ડાબા તથા જમણાં અંગો છે, તેવાં બ્રહ્માંડયોગી, મહાયોગી, આદિયોગીના ચરણોમાં ‘મૃત્યુંજય’ની સફળતા અશ્રુભીની આંખે…અર્પણમસ્તુ.. 💐🙏🏼 ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી) અંગે અમે થોડા સમયમાં મહત્વની જાહેરાત કરીશું. આપ સૌને અનાદિ-અનંત-અવિનાશી સદાશિવના મહાપર્વ ‘મહાશિવરાત્રિ’ની હ્રદયપૂર્વક શુભકામનાઓ ♥️ Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Written by: Parakh Bhatt & Raj Javiya #mrityunjay #mahashivratri #shiva #novel #somnath #mahadev #modern #mythology #history #science #mystery #thriller #gujarati #series

Read More