Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને પરખ ભટ્ટ - રાજ જાવિયા લિખિત ‘મહા-અસુર શ્રેણી’નો પ્રથમ ખંડ ‘મૃત્યુંજય’ ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #mahaasur #readers #gujarati #gujarat #sanatandharma #dharma #mrityunjay

નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને પરખ ભટ્ટ - રાજ જાવિયા લિખિત ‘મહા-અસુર શ્રેણી’નો પ્રથમ ખંડ ‘મૃત્યુંજય’ ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #mahaasur #readers #gujarati #gujarat #sanatandharma #dharma #mrityunjay

નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને પરખ ભટ્ટ - રાજ જાવિયા લિખિત ‘મહા-અસુર શ્રેણી’નો પ્રથમ ખંડ ‘મૃત્યુંજય’ ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #mahaasur #readers #gujarati #gujarat #sanatandharma #dharma #mrityunjay

Read More

નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને પરખ ભટ્ટ - રાજ જાવિયા લિખિત ‘મહા-અસુર શ્રેણી’નો પ્રથમ ખંડ ‘મૃત્યુંજય’ ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #mahaasur #readers #gujarati #gujarat #sanatandharma #dharma #mrityunjay

નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને પરખ ભટ્ટ - રાજ જાવિયા લિખિત ‘મહા-અસુર શ્રેણી’નો પ્રથમ ખંડ ‘મૃત્યુંજય’ ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #mahaasur #readers #gujarati #gujarat #sanatandharma #dharma #mrityunjay

નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને પરખ ભટ્ટ - રાજ જાવિયા લિખિત ‘મહા-અસુર શ્રેણી’નો પ્રથમ ખંડ ‘મૃત્યુંજય’ ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #mahaasur #readers #gujarati #gujarat #sanatandharma #dharma #mrityunjay

Read More

પવિત્ર શ્રાવણ માસની આપ સૌને અંતઃકરણપૂર્વક શુભકામનાઓ... ♥️💐🙏🏼 मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्रणनेत्रे । न च व्योम भूमिर्न तेजो न वायुश्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

પવિત્ર શ્રાવણ માસની આપ સૌને અંતઃકરણપૂર્વક શુભકામનાઓ... ♥️💐🙏🏼 मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्रणनेत्रे । न च व्योम भूमिर्न तेजो न वायुश्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

પવિત્ર શ્રાવણ માસની આપ સૌને અંતઃકરણપૂર્વક શુભકામનાઓ... ♥️💐🙏🏼 मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्रणनेत्रे । न च व्योम भूमिर्न तेजो न वायुश्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

Read More

પવિત્ર શ્રાવણ માસની આપ સૌને અંતઃકરણપૂર્વક શુભકામનાઓ... ♥️💐🙏🏼 मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्रणनेत्रे । न च व्योम भूमिर्न तेजो न वायुश्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

પવિત્ર શ્રાવણ માસની આપ સૌને અંતઃકરણપૂર્વક શુભકામનાઓ... ♥️💐🙏🏼 मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्रणनेत्रे । न च व्योम भूमिर्न तेजो न वायुश्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

પવિત્ર શ્રાવણ માસની આપ સૌને અંતઃકરણપૂર્વક શુભકામનાઓ... ♥️💐🙏🏼 मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्रणनेत्रे । न च व्योम भूमिर्न तेजो न वायुश्चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

Read More

... પ્રસ્તુત છે, આનંદતાંડવ (નમઃ શ્રેણી) બૂક-પ્રોમો! “મૃત્યુંજય (મહા-અસુર શ્રેણી) જ્યારે આકાર પામી રહી હતી, ત્યારે તેને યાદગાર બનાવવા માટે ઘણાં બધાં લોકોએ સાથે મળીને બ્રેઇન-સ્ટૉર્મિંગ કર્યા બાદ સિનેમેટિક બૂક-ટ્રેલરનો વિચાર અમલમાં મૂક્યો હતો. અને હવે, શ્રાવણ મહિનાના આરંભ સમયે જ્યારે ‘નમઃ શ્રેણી’નું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું છે, ત્યારે બૂક-પ્રોમો બાબતે સાવ નવા કહી શકાય એવા કૉન્સેપ્ટ (ડાન્સ-કવર) સાથે શિવના ચરણોમાં સમર્પિત થવાનો અવસર મળ્યો. હિમાંશુ જોષી, કિશન જોષી અને ‘ફૉર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો’ની ટીમનો પૂરો ટેકો. તમામ સભ્યોએ ખડેપગ રહીને આખું આયોજન પાર પાડ્યું. ઇન્સ્ટાગ્રામ પર ‘બૂકલેન્ડ’ નામે અદ્ભુત બૂક-રિવ્યુ અકાઉન્ટ ચલાવનાર ભૂમિકા ચોટલિયા કથ્થક નૃત્ય-શૈલીની શિષ્યા! નાની બહેન સમું મારું એના ઉપર વ્હાલ. ઉંમર ફક્ત ૨૩ વર્ષ! અમારા બંનેના વાચનના શોખ, આદતો અને જોન્રે એકદમ સરખા. ધર્મ અને અધ્યાત્મ બાબતે કલાકો સુધી અસ્ખલિત ગોષ્ઠિ કરી શકીએ એટલું રસપ્રદ વ્યક્તિત્વ. સદ્ગુરુ, ઓમ સ્વામી, રામકૃષ્ણ પરમહંસ, પરમહંસ યોગાનંદ સહિત અનેક ધર્મગુરુઓના પુસ્તકો અને તત્ત્વચિંતનને પચાવી ચૂકેલ વ્યક્તિ, જે પોતાની ઉંમર કરતાં ખાસ્સી વધુ પરિપક્વ! ભૂમિકાએ આ કૉન્સેપ્ટ ઉપર કલાકોની મહેનત બાદ નૃત્ય તૈયાર કર્યુ. આશા રાખું છું કે આપને ગમશે. પ્રોમો જોયા બાદ કમેન્ટ સેક્શનમાં આપનો પ્રતિભાવ આપશો, તો વધુ ગમશે.. “♥️🙏🏼 - પરખ ભટ્ટ @i_am_parakh નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત ‘નમઃ શ્રેણી’નું સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’ રીલિઝ થઈ ચૂક્યું છે. ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial (Ronak Shah & Krunal Shah) Dance Cover: Bhumika Chotaliya (@bookland46) Music: Chandrachooda – GGVV (Midhun Mukundan – Lighter Buddha Films Singer: Siddhartha Belmannu Recorded, Mixed & Mastered: Hriday Goswami Locations: The Retreat Farm – Rajkot, Shree Vadeshwar Mahadev Mandir – Vad Vajdi Cover-Page by: Fortune Designing Studio (FDS) Cover-illustration by: Ajay Gajjar #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav #promo

... પ્રસ્તુત છે, આનંદતાંડવ (નમઃ શ્રેણી) બૂક-પ્રોમો! “મૃત્યુંજય (મહા-અસુર શ્રેણી) જ્યારે આકાર પામી રહી હતી, ત્યારે તેને યાદગાર બનાવવા માટે ઘણાં બધાં લોકોએ સાથે મળીને બ્રેઇન-સ્ટૉર્મિંગ કર્યા બાદ સિનેમેટિક બૂક-ટ્રેલરનો વિચાર અમલમાં મૂક્યો હતો. અને હવે, શ્રાવણ મહિનાના આરંભ સમયે જ્યારે ‘નમઃ શ્રેણી’નું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું છે, ત્યારે બૂક-પ્રોમો બાબતે સાવ નવા કહી શકાય એવા કૉન્સેપ્ટ (ડાન્સ-કવર) સાથે શિવના ચરણોમાં સમર્પિત થવાનો અવસર મળ્યો. હિમાંશુ જોષી, કિશન જોષી અને ‘ફૉર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો’ની ટીમનો પૂરો ટેકો. તમામ સભ્યોએ ખડેપગ રહીને આખું આયોજન પાર પાડ્યું. ઇન્સ્ટાગ્રામ પર ‘બૂકલેન્ડ’ નામે અદ્ભુત બૂક-રિવ્યુ અકાઉન્ટ ચલાવનાર ભૂમિકા ચોટલિયા કથ્થક નૃત્ય-શૈલીની શિષ્યા! નાની બહેન સમું મારું એના ઉપર વ્હાલ. ઉંમર ફક્ત ૨૩ વર્ષ! અમારા બંનેના વાચનના શોખ, આદતો અને જોન્રે એકદમ સરખા. ધર્મ અને અધ્યાત્મ બાબતે કલાકો સુધી અસ્ખલિત ગોષ્ઠિ કરી શકીએ એટલું રસપ્રદ વ્યક્તિત્વ. સદ્ગુરુ, ઓમ સ્વામી, રામકૃષ્ણ પરમહંસ, પરમહંસ યોગાનંદ સહિત અનેક ધર્મગુરુઓના પુસ્તકો અને તત્ત્વચિંતનને પચાવી ચૂકેલ વ્યક્તિ, જે પોતાની ઉંમર કરતાં ખાસ્સી વધુ પરિપક્વ! ભૂમિકાએ આ કૉન્સેપ્ટ ઉપર કલાકોની મહેનત બાદ નૃત્ય તૈયાર કર્યુ. આશા રાખું છું કે આપને ગમશે. પ્રોમો જોયા બાદ કમેન્ટ સેક્શનમાં આપનો પ્રતિભાવ આપશો, તો વધુ ગમશે.. “♥️🙏🏼 - પરખ ભટ્ટ @i_am_parakh નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત ‘નમઃ શ્રેણી’નું સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’ રીલિઝ થઈ ચૂક્યું છે. ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial (Ronak Shah & Krunal Shah) Dance Cover: Bhumika Chotaliya (@bookland46) Music: Chandrachooda – GGVV (Midhun Mukundan – Lighter Buddha Films Singer: Siddhartha Belmannu Recorded, Mixed & Mastered: Hriday Goswami Locations: The Retreat Farm – Rajkot, Shree Vadeshwar Mahadev Mandir – Vad Vajdi Cover-Page by: Fortune Designing Studio (FDS) Cover-illustration by: Ajay Gajjar #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav #promo

... પ્રસ્તુત છે, આનંદતાંડવ (નમઃ શ્રેણી) બૂક-પ્રોમો! “મૃત્યુંજય (મહા-અસુર શ્રેણી) જ્યારે આકાર પામી રહી હતી, ત્યારે તેને યાદગાર બનાવવા માટે ઘણાં બધાં લોકોએ સાથે મળીને બ્રેઇન-સ્ટૉર્મિંગ કર્યા બાદ સિનેમેટિક બૂક-ટ્રેલરનો વિચાર અમલમાં મૂક્યો હતો. અને હવે, શ્રાવણ મહિનાના આરંભ સમયે જ્યારે ‘નમઃ શ્રેણી’નું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું છે, ત્યારે બૂક-પ્રોમો બાબતે સાવ નવા કહી શકાય એવા કૉન્સેપ્ટ (ડાન્સ-કવર) સાથે શિવના ચરણોમાં સમર્પિત થવાનો અવસર મળ્યો. હિમાંશુ જોષી, કિશન જોષી અને ‘ફૉર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો’ની ટીમનો પૂરો ટેકો. તમામ સભ્યોએ ખડેપગ રહીને આખું આયોજન પાર પાડ્યું. ઇન્સ્ટાગ્રામ પર ‘બૂકલેન્ડ’ નામે અદ્ભુત બૂક-રિવ્યુ અકાઉન્ટ ચલાવનાર ભૂમિકા ચોટલિયા કથ્થક નૃત્ય-શૈલીની શિષ્યા! નાની બહેન સમું મારું એના ઉપર વ્હાલ. ઉંમર ફક્ત ૨૩ વર્ષ! અમારા બંનેના વાચનના શોખ, આદતો અને જોન્રે એકદમ સરખા. ધર્મ અને અધ્યાત્મ બાબતે કલાકો સુધી અસ્ખલિત ગોષ્ઠિ કરી શકીએ એટલું રસપ્રદ વ્યક્તિત્વ. સદ્ગુરુ, ઓમ સ્વામી, રામકૃષ્ણ પરમહંસ, પરમહંસ યોગાનંદ સહિત અનેક ધર્મગુરુઓના પુસ્તકો અને તત્ત્વચિંતનને પચાવી ચૂકેલ વ્યક્તિ, જે પોતાની ઉંમર કરતાં ખાસ્સી વધુ પરિપક્વ! ભૂમિકાએ આ કૉન્સેપ્ટ ઉપર કલાકોની મહેનત બાદ નૃત્ય તૈયાર કર્યુ. આશા રાખું છું કે આપને ગમશે. પ્રોમો જોયા બાદ કમેન્ટ સેક્શનમાં આપનો પ્રતિભાવ આપશો, તો વધુ ગમશે.. “♥️🙏🏼 - પરખ ભટ્ટ @i_am_parakh નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત ‘નમઃ શ્રેણી’નું સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’ રીલિઝ થઈ ચૂક્યું છે. ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial (Ronak Shah & Krunal Shah) Dance Cover: Bhumika Chotaliya (@bookland46) Music: Chandrachooda – GGVV (Midhun Mukundan – Lighter Buddha Films Singer: Siddhartha Belmannu Recorded, Mixed & Mastered: Hriday Goswami Locations: The Retreat Farm – Rajkot, Shree Vadeshwar Mahadev Mandir – Vad Vajdi Cover-Page by: Fortune Designing Studio (FDS) Cover-illustration by: Ajay Gajjar #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav #promo

Read More

... પ્રસ્તુત છે, આનંદતાંડવ (નમઃ શ્રેણી) બૂક-પ્રોમો! “મૃત્યુંજય (મહા-અસુર શ્રેણી) જ્યારે આકાર પામી રહી હતી, ત્યારે તેને યાદગાર બનાવવા માટે ઘણાં બધાં લોકોએ સાથે મળીને બ્રેઇન-સ્ટૉર્મિંગ કર્યા બાદ સિનેમેટિક બૂક-ટ્રેલરનો વિચાર અમલમાં મૂક્યો હતો. અને હવે, શ્રાવણ મહિનાના આરંભ સમયે જ્યારે ‘નમઃ શ્રેણી’નું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું છે, ત્યારે બૂક-પ્રોમો બાબતે સાવ નવા કહી શકાય એવા કૉન્સેપ્ટ (ડાન્સ-કવર) સાથે શિવના ચરણોમાં સમર્પિત થવાનો અવસર મળ્યો. હિમાંશુ જોષી, કિશન જોષી અને ‘ફૉર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો’ની ટીમનો પૂરો ટેકો. તમામ સભ્યોએ ખડેપગ રહીને આખું આયોજન પાર પાડ્યું. ઇન્સ્ટાગ્રામ પર ‘બૂકલેન્ડ’ નામે અદ્ભુત બૂક-રિવ્યુ અકાઉન્ટ ચલાવનાર ભૂમિકા ચોટલિયા કથ્થક નૃત્ય-શૈલીની શિષ્યા! નાની બહેન સમું મારું એના ઉપર વ્હાલ. ઉંમર ફક્ત ૨૩ વર્ષ! અમારા બંનેના વાચનના શોખ, આદતો અને જોન્રે એકદમ સરખા. ધર્મ અને અધ્યાત્મ બાબતે કલાકો સુધી અસ્ખલિત ગોષ્ઠિ કરી શકીએ એટલું રસપ્રદ વ્યક્તિત્વ. સદ્ગુરુ, ઓમ સ્વામી, રામકૃષ્ણ પરમહંસ, પરમહંસ યોગાનંદ સહિત અનેક ધર્મગુરુઓના પુસ્તકો અને તત્ત્વચિંતનને પચાવી ચૂકેલ વ્યક્તિ, જે પોતાની ઉંમર કરતાં ખાસ્સી વધુ પરિપક્વ! ભૂમિકાએ આ કૉન્સેપ્ટ ઉપર કલાકોની મહેનત બાદ નૃત્ય તૈયાર કર્યુ. આશા રાખું છું કે આપને ગમશે. પ્રોમો જોયા બાદ કમેન્ટ સેક્શનમાં આપનો પ્રતિભાવ આપશો, તો વધુ ગમશે.. “♥️🙏🏼 - પરખ ભટ્ટ @i_am_parakh નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત ‘નમઃ શ્રેણી’નું સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’ રીલિઝ થઈ ચૂક્યું છે. ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial (Ronak Shah & Krunal Shah) Dance Cover: Bhumika Chotaliya (@bookland46) Music: Chandrachooda – GGVV (Midhun Mukundan – Lighter Buddha Films Singer: Siddhartha Belmannu Recorded, Mixed & Mastered: Hriday Goswami Locations: The Retreat Farm – Rajkot, Shree Vadeshwar Mahadev Mandir – Vad Vajdi Cover-Page by: Fortune Designing Studio (FDS) Cover-illustration by: Ajay Gajjar #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav #promo

... પ્રસ્તુત છે, આનંદતાંડવ (નમઃ શ્રેણી) બૂક-પ્રોમો! “મૃત્યુંજય (મહા-અસુર શ્રેણી) જ્યારે આકાર પામી રહી હતી, ત્યારે તેને યાદગાર બનાવવા માટે ઘણાં બધાં લોકોએ સાથે મળીને બ્રેઇન-સ્ટૉર્મિંગ કર્યા બાદ સિનેમેટિક બૂક-ટ્રેલરનો વિચાર અમલમાં મૂક્યો હતો. અને હવે, શ્રાવણ મહિનાના આરંભ સમયે જ્યારે ‘નમઃ શ્રેણી’નું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું છે, ત્યારે બૂક-પ્રોમો બાબતે સાવ નવા કહી શકાય એવા કૉન્સેપ્ટ (ડાન્સ-કવર) સાથે શિવના ચરણોમાં સમર્પિત થવાનો અવસર મળ્યો. હિમાંશુ જોષી, કિશન જોષી અને ‘ફૉર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો’ની ટીમનો પૂરો ટેકો. તમામ સભ્યોએ ખડેપગ રહીને આખું આયોજન પાર પાડ્યું. ઇન્સ્ટાગ્રામ પર ‘બૂકલેન્ડ’ નામે અદ્ભુત બૂક-રિવ્યુ અકાઉન્ટ ચલાવનાર ભૂમિકા ચોટલિયા કથ્થક નૃત્ય-શૈલીની શિષ્યા! નાની બહેન સમું મારું એના ઉપર વ્હાલ. ઉંમર ફક્ત ૨૩ વર્ષ! અમારા બંનેના વાચનના શોખ, આદતો અને જોન્રે એકદમ સરખા. ધર્મ અને અધ્યાત્મ બાબતે કલાકો સુધી અસ્ખલિત ગોષ્ઠિ કરી શકીએ એટલું રસપ્રદ વ્યક્તિત્વ. સદ્ગુરુ, ઓમ સ્વામી, રામકૃષ્ણ પરમહંસ, પરમહંસ યોગાનંદ સહિત અનેક ધર્મગુરુઓના પુસ્તકો અને તત્ત્વચિંતનને પચાવી ચૂકેલ વ્યક્તિ, જે પોતાની ઉંમર કરતાં ખાસ્સી વધુ પરિપક્વ! ભૂમિકાએ આ કૉન્સેપ્ટ ઉપર કલાકોની મહેનત બાદ નૃત્ય તૈયાર કર્યુ. આશા રાખું છું કે આપને ગમશે. પ્રોમો જોયા બાદ કમેન્ટ સેક્શનમાં આપનો પ્રતિભાવ આપશો, તો વધુ ગમશે.. “♥️🙏🏼 - પરખ ભટ્ટ @i_am_parakh નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત ‘નમઃ શ્રેણી’નું સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’ રીલિઝ થઈ ચૂક્યું છે. ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial (Ronak Shah & Krunal Shah) Dance Cover: Bhumika Chotaliya (@bookland46) Music: Chandrachooda – GGVV (Midhun Mukundan – Lighter Buddha Films Singer: Siddhartha Belmannu Recorded, Mixed & Mastered: Hriday Goswami Locations: The Retreat Farm – Rajkot, Shree Vadeshwar Mahadev Mandir – Vad Vajdi Cover-Page by: Fortune Designing Studio (FDS) Cover-illustration by: Ajay Gajjar #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav #promo

... પ્રસ્તુત છે, આનંદતાંડવ (નમઃ શ્રેણી) બૂક-પ્રોમો! “મૃત્યુંજય (મહા-અસુર શ્રેણી) જ્યારે આકાર પામી રહી હતી, ત્યારે તેને યાદગાર બનાવવા માટે ઘણાં બધાં લોકોએ સાથે મળીને બ્રેઇન-સ્ટૉર્મિંગ કર્યા બાદ સિનેમેટિક બૂક-ટ્રેલરનો વિચાર અમલમાં મૂક્યો હતો. અને હવે, શ્રાવણ મહિનાના આરંભ સમયે જ્યારે ‘નમઃ શ્રેણી’નું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું છે, ત્યારે બૂક-પ્રોમો બાબતે સાવ નવા કહી શકાય એવા કૉન્સેપ્ટ (ડાન્સ-કવર) સાથે શિવના ચરણોમાં સમર્પિત થવાનો અવસર મળ્યો. હિમાંશુ જોષી, કિશન જોષી અને ‘ફૉર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો’ની ટીમનો પૂરો ટેકો. તમામ સભ્યોએ ખડેપગ રહીને આખું આયોજન પાર પાડ્યું. ઇન્સ્ટાગ્રામ પર ‘બૂકલેન્ડ’ નામે અદ્ભુત બૂક-રિવ્યુ અકાઉન્ટ ચલાવનાર ભૂમિકા ચોટલિયા કથ્થક નૃત્ય-શૈલીની શિષ્યા! નાની બહેન સમું મારું એના ઉપર વ્હાલ. ઉંમર ફક્ત ૨૩ વર્ષ! અમારા બંનેના વાચનના શોખ, આદતો અને જોન્રે એકદમ સરખા. ધર્મ અને અધ્યાત્મ બાબતે કલાકો સુધી અસ્ખલિત ગોષ્ઠિ કરી શકીએ એટલું રસપ્રદ વ્યક્તિત્વ. સદ્ગુરુ, ઓમ સ્વામી, રામકૃષ્ણ પરમહંસ, પરમહંસ યોગાનંદ સહિત અનેક ધર્મગુરુઓના પુસ્તકો અને તત્ત્વચિંતનને પચાવી ચૂકેલ વ્યક્તિ, જે પોતાની ઉંમર કરતાં ખાસ્સી વધુ પરિપક્વ! ભૂમિકાએ આ કૉન્સેપ્ટ ઉપર કલાકોની મહેનત બાદ નૃત્ય તૈયાર કર્યુ. આશા રાખું છું કે આપને ગમશે. પ્રોમો જોયા બાદ કમેન્ટ સેક્શનમાં આપનો પ્રતિભાવ આપશો, તો વધુ ગમશે.. “♥️🙏🏼 - પરખ ભટ્ટ @i_am_parakh નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત ‘નમઃ શ્રેણી’નું સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’ રીલિઝ થઈ ચૂક્યું છે. ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial (Ronak Shah & Krunal Shah) Dance Cover: Bhumika Chotaliya (@bookland46) Music: Chandrachooda – GGVV (Midhun Mukundan – Lighter Buddha Films Singer: Siddhartha Belmannu Recorded, Mixed & Mastered: Hriday Goswami Locations: The Retreat Farm – Rajkot, Shree Vadeshwar Mahadev Mandir – Vad Vajdi Cover-Page by: Fortune Designing Studio (FDS) Cover-illustration by: Ajay Gajjar #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav #promo

Read More

“આજથી આપ સૌ વાચકમિત્રોને ‘આનંદતાંડવ’ પુસ્તક મળવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ‘નમઃ શ્રેણી’ના તમામ પુસ્તકો માટે લેવાયેલાં એક ખાસ સંકલ્પ અંગે વાત કરવી છે. સીરિઝના પ્રત્યેક ભાગોમાં જે-તે દેવી-દેવતાના યાંત્રિક ઊર્જાસ્વરૂપ (2D Form of Supreme Divine)નું નિરૂપણ કરવામાં આવશે, જેનો આરંભ ‘આનંદતાંડવ’માં (અંદરના કવર-પેજ ઉપર) દેવાધિદેવના યંત્ર-સ્વરૂપ ‘શ્રી શિવ યંત્ર’ મૂકવા સાથે થઈ છે. પાછલાં ૧૪ વર્ષોમાં મારી અંગત સાધના/અનુષ્ઠાનોમાં જે યંત્રો પર સંપૂર્ણ વિધિ-વિધાન સાથે દેવતાનું આહ્વાન કરવામાં આવ્યું છે, એનો લાભ વાચકમિત્રો સુધી પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ છે. ‘શ્રી શિવ યંત્ર’ને કેન્દ્રમાં રાખીને જો સંપૂર્ણ સમર્પણભાવ સાથે ‘મહામૃત્યુંજય મંત્ર’ના પાઠ કરવામાં આવે, તો તેની હકારાત્મક અસર તમારા રોજિંદા જીવન પર અવશ્ય જોવા મળશે. પાછલાં વર્ષોમાં યંત્રસાધના થકી મને જે પરિણામ મળ્યું છે, એ આજથી આપ સૌ સાથે વહેંચી રહ્યો છું. મંત્ર, તંત્ર અને યંત્ર પરંપરાનો ગુણાતીત સમન્વય આ પુસ્તકોની પ્રમુખ વિશેષતા બનીને રહેશે, એ વાતની મને ખાતરી છે. પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા થકી તમે પણ અઘોરાધિપતિના પાવન સ્વરૂપને પામી શકો એવી પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. ‘આનંદતાંડવ’ પુસ્તક આજથી મારું નહીં, આપ સૌનું થયું. પ્રતિભાવની રાહ રહેશે. અને હા, એક નાનકડી સરપ્રાઈઝ આપ સૌ માટે પ્લાન કરી છે. ટૂંક સમયમાં એ અંગે જાણ કરીશ. તો આવો, સાથે મળીને વેદિક સંસ્કૃતિ તરફ પ્રસ્થાન કરીએ... ૐ શિવાર્પણમસ્તુ... 💐🙏🏼” - પરખ ભટ્ટ #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

“આજથી આપ સૌ વાચકમિત્રોને ‘આનંદતાંડવ’ પુસ્તક મળવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ‘નમઃ શ્રેણી’ના તમામ પુસ્તકો માટે લેવાયેલાં એક ખાસ સંકલ્પ અંગે વાત કરવી છે. સીરિઝના પ્રત્યેક ભાગોમાં જે-તે દેવી-દેવતાના યાંત્રિક ઊર્જાસ્વરૂપ (2D Form of Supreme Divine)નું નિરૂપણ કરવામાં આવશે, જેનો આરંભ ‘આનંદતાંડવ’માં (અંદરના કવર-પેજ ઉપર) દેવાધિદેવના યંત્ર-સ્વરૂપ ‘શ્રી શિવ યંત્ર’ મૂકવા સાથે થઈ છે. પાછલાં ૧૪ વર્ષોમાં મારી અંગત સાધના/અનુષ્ઠાનોમાં જે યંત્રો પર સંપૂર્ણ વિધિ-વિધાન સાથે દેવતાનું આહ્વાન કરવામાં આવ્યું છે, એનો લાભ વાચકમિત્રો સુધી પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ છે. ‘શ્રી શિવ યંત્ર’ને કેન્દ્રમાં રાખીને જો સંપૂર્ણ સમર્પણભાવ સાથે ‘મહામૃત્યુંજય મંત્ર’ના પાઠ કરવામાં આવે, તો તેની હકારાત્મક અસર તમારા રોજિંદા જીવન પર અવશ્ય જોવા મળશે. પાછલાં વર્ષોમાં યંત્રસાધના થકી મને જે પરિણામ મળ્યું છે, એ આજથી આપ સૌ સાથે વહેંચી રહ્યો છું. મંત્ર, તંત્ર અને યંત્ર પરંપરાનો ગુણાતીત સમન્વય આ પુસ્તકોની પ્રમુખ વિશેષતા બનીને રહેશે, એ વાતની મને ખાતરી છે. પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા થકી તમે પણ અઘોરાધિપતિના પાવન સ્વરૂપને પામી શકો એવી પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. ‘આનંદતાંડવ’ પુસ્તક આજથી મારું નહીં, આપ સૌનું થયું. પ્રતિભાવની રાહ રહેશે. અને હા, એક નાનકડી સરપ્રાઈઝ આપ સૌ માટે પ્લાન કરી છે. ટૂંક સમયમાં એ અંગે જાણ કરીશ. તો આવો, સાથે મળીને વેદિક સંસ્કૃતિ તરફ પ્રસ્થાન કરીએ... ૐ શિવાર્પણમસ્તુ... 💐🙏🏼” - પરખ ભટ્ટ #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

“આજથી આપ સૌ વાચકમિત્રોને ‘આનંદતાંડવ’ પુસ્તક મળવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ‘નમઃ શ્રેણી’ના તમામ પુસ્તકો માટે લેવાયેલાં એક ખાસ સંકલ્પ અંગે વાત કરવી છે. સીરિઝના પ્રત્યેક ભાગોમાં જે-તે દેવી-દેવતાના યાંત્રિક ઊર્જાસ્વરૂપ (2D Form of Supreme Divine)નું નિરૂપણ કરવામાં આવશે, જેનો આરંભ ‘આનંદતાંડવ’માં (અંદરના કવર-પેજ ઉપર) દેવાધિદેવના યંત્ર-સ્વરૂપ ‘શ્રી શિવ યંત્ર’ મૂકવા સાથે થઈ છે. પાછલાં ૧૪ વર્ષોમાં મારી અંગત સાધના/અનુષ્ઠાનોમાં જે યંત્રો પર સંપૂર્ણ વિધિ-વિધાન સાથે દેવતાનું આહ્વાન કરવામાં આવ્યું છે, એનો લાભ વાચકમિત્રો સુધી પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ છે. ‘શ્રી શિવ યંત્ર’ને કેન્દ્રમાં રાખીને જો સંપૂર્ણ સમર્પણભાવ સાથે ‘મહામૃત્યુંજય મંત્ર’ના પાઠ કરવામાં આવે, તો તેની હકારાત્મક અસર તમારા રોજિંદા જીવન પર અવશ્ય જોવા મળશે. પાછલાં વર્ષોમાં યંત્રસાધના થકી મને જે પરિણામ મળ્યું છે, એ આજથી આપ સૌ સાથે વહેંચી રહ્યો છું. મંત્ર, તંત્ર અને યંત્ર પરંપરાનો ગુણાતીત સમન્વય આ પુસ્તકોની પ્રમુખ વિશેષતા બનીને રહેશે, એ વાતની મને ખાતરી છે. પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા થકી તમે પણ અઘોરાધિપતિના પાવન સ્વરૂપને પામી શકો એવી પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. ‘આનંદતાંડવ’ પુસ્તક આજથી મારું નહીં, આપ સૌનું થયું. પ્રતિભાવની રાહ રહેશે. અને હા, એક નાનકડી સરપ્રાઈઝ આપ સૌ માટે પ્લાન કરી છે. ટૂંક સમયમાં એ અંગે જાણ કરીશ. તો આવો, સાથે મળીને વેદિક સંસ્કૃતિ તરફ પ્રસ્થાન કરીએ... ૐ શિવાર્પણમસ્તુ... 💐🙏🏼” - પરખ ભટ્ટ #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

Read More

“આજથી આપ સૌ વાચકમિત્રોને ‘આનંદતાંડવ’ પુસ્તક મળવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ‘નમઃ શ્રેણી’ના તમામ પુસ્તકો માટે લેવાયેલાં એક ખાસ સંકલ્પ અંગે વાત કરવી છે. સીરિઝના પ્રત્યેક ભાગોમાં જે-તે દેવી-દેવતાના યાંત્રિક ઊર્જાસ્વરૂપ (2D Form of Supreme Divine)નું નિરૂપણ કરવામાં આવશે, જેનો આરંભ ‘આનંદતાંડવ’માં (અંદરના કવર-પેજ ઉપર) દેવાધિદેવના યંત્ર-સ્વરૂપ ‘શ્રી શિવ યંત્ર’ મૂકવા સાથે થઈ છે. પાછલાં ૧૪ વર્ષોમાં મારી અંગત સાધના/અનુષ્ઠાનોમાં જે યંત્રો પર સંપૂર્ણ વિધિ-વિધાન સાથે દેવતાનું આહ્વાન કરવામાં આવ્યું છે, એનો લાભ વાચકમિત્રો સુધી પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ છે. ‘શ્રી શિવ યંત્ર’ને કેન્દ્રમાં રાખીને જો સંપૂર્ણ સમર્પણભાવ સાથે ‘મહામૃત્યુંજય મંત્ર’ના પાઠ કરવામાં આવે, તો તેની હકારાત્મક અસર તમારા રોજિંદા જીવન પર અવશ્ય જોવા મળશે. પાછલાં વર્ષોમાં યંત્રસાધના થકી મને જે પરિણામ મળ્યું છે, એ આજથી આપ સૌ સાથે વહેંચી રહ્યો છું. મંત્ર, તંત્ર અને યંત્ર પરંપરાનો ગુણાતીત સમન્વય આ પુસ્તકોની પ્રમુખ વિશેષતા બનીને રહેશે, એ વાતની મને ખાતરી છે. પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા થકી તમે પણ અઘોરાધિપતિના પાવન સ્વરૂપને પામી શકો એવી પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. ‘આનંદતાંડવ’ પુસ્તક આજથી મારું નહીં, આપ સૌનું થયું. પ્રતિભાવની રાહ રહેશે. અને હા, એક નાનકડી સરપ્રાઈઝ આપ સૌ માટે પ્લાન કરી છે. ટૂંક સમયમાં એ અંગે જાણ કરીશ. તો આવો, સાથે મળીને વેદિક સંસ્કૃતિ તરફ પ્રસ્થાન કરીએ... ૐ શિવાર્પણમસ્તુ... 💐🙏🏼” - પરખ ભટ્ટ #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

“આજથી આપ સૌ વાચકમિત્રોને ‘આનંદતાંડવ’ પુસ્તક મળવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ‘નમઃ શ્રેણી’ના તમામ પુસ્તકો માટે લેવાયેલાં એક ખાસ સંકલ્પ અંગે વાત કરવી છે. સીરિઝના પ્રત્યેક ભાગોમાં જે-તે દેવી-દેવતાના યાંત્રિક ઊર્જાસ્વરૂપ (2D Form of Supreme Divine)નું નિરૂપણ કરવામાં આવશે, જેનો આરંભ ‘આનંદતાંડવ’માં (અંદરના કવર-પેજ ઉપર) દેવાધિદેવના યંત્ર-સ્વરૂપ ‘શ્રી શિવ યંત્ર’ મૂકવા સાથે થઈ છે. પાછલાં ૧૪ વર્ષોમાં મારી અંગત સાધના/અનુષ્ઠાનોમાં જે યંત્રો પર સંપૂર્ણ વિધિ-વિધાન સાથે દેવતાનું આહ્વાન કરવામાં આવ્યું છે, એનો લાભ વાચકમિત્રો સુધી પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ છે. ‘શ્રી શિવ યંત્ર’ને કેન્દ્રમાં રાખીને જો સંપૂર્ણ સમર્પણભાવ સાથે ‘મહામૃત્યુંજય મંત્ર’ના પાઠ કરવામાં આવે, તો તેની હકારાત્મક અસર તમારા રોજિંદા જીવન પર અવશ્ય જોવા મળશે. પાછલાં વર્ષોમાં યંત્રસાધના થકી મને જે પરિણામ મળ્યું છે, એ આજથી આપ સૌ સાથે વહેંચી રહ્યો છું. મંત્ર, તંત્ર અને યંત્ર પરંપરાનો ગુણાતીત સમન્વય આ પુસ્તકોની પ્રમુખ વિશેષતા બનીને રહેશે, એ વાતની મને ખાતરી છે. પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા થકી તમે પણ અઘોરાધિપતિના પાવન સ્વરૂપને પામી શકો એવી પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. ‘આનંદતાંડવ’ પુસ્તક આજથી મારું નહીં, આપ સૌનું થયું. પ્રતિભાવની રાહ રહેશે. અને હા, એક નાનકડી સરપ્રાઈઝ આપ સૌ માટે પ્લાન કરી છે. ટૂંક સમયમાં એ અંગે જાણ કરીશ. તો આવો, સાથે મળીને વેદિક સંસ્કૃતિ તરફ પ્રસ્થાન કરીએ... ૐ શિવાર્પણમસ્તુ... 💐🙏🏼” - પરખ ભટ્ટ #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

“આજથી આપ સૌ વાચકમિત્રોને ‘આનંદતાંડવ’ પુસ્તક મળવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ‘નમઃ શ્રેણી’ના તમામ પુસ્તકો માટે લેવાયેલાં એક ખાસ સંકલ્પ અંગે વાત કરવી છે. સીરિઝના પ્રત્યેક ભાગોમાં જે-તે દેવી-દેવતાના યાંત્રિક ઊર્જાસ્વરૂપ (2D Form of Supreme Divine)નું નિરૂપણ કરવામાં આવશે, જેનો આરંભ ‘આનંદતાંડવ’માં (અંદરના કવર-પેજ ઉપર) દેવાધિદેવના યંત્ર-સ્વરૂપ ‘શ્રી શિવ યંત્ર’ મૂકવા સાથે થઈ છે. પાછલાં ૧૪ વર્ષોમાં મારી અંગત સાધના/અનુષ્ઠાનોમાં જે યંત્રો પર સંપૂર્ણ વિધિ-વિધાન સાથે દેવતાનું આહ્વાન કરવામાં આવ્યું છે, એનો લાભ વાચકમિત્રો સુધી પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ છે. ‘શ્રી શિવ યંત્ર’ને કેન્દ્રમાં રાખીને જો સંપૂર્ણ સમર્પણભાવ સાથે ‘મહામૃત્યુંજય મંત્ર’ના પાઠ કરવામાં આવે, તો તેની હકારાત્મક અસર તમારા રોજિંદા જીવન પર અવશ્ય જોવા મળશે. પાછલાં વર્ષોમાં યંત્રસાધના થકી મને જે પરિણામ મળ્યું છે, એ આજથી આપ સૌ સાથે વહેંચી રહ્યો છું. મંત્ર, તંત્ર અને યંત્ર પરંપરાનો ગુણાતીત સમન્વય આ પુસ્તકોની પ્રમુખ વિશેષતા બનીને રહેશે, એ વાતની મને ખાતરી છે. પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા થકી તમે પણ અઘોરાધિપતિના પાવન સ્વરૂપને પામી શકો એવી પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. ‘આનંદતાંડવ’ પુસ્તક આજથી મારું નહીં, આપ સૌનું થયું. પ્રતિભાવની રાહ રહેશે. અને હા, એક નાનકડી સરપ્રાઈઝ આપ સૌ માટે પ્લાન કરી છે. ટૂંક સમયમાં એ અંગે જાણ કરીશ. તો આવો, સાથે મળીને વેદિક સંસ્કૃતિ તરફ પ્રસ્થાન કરીએ... ૐ શિવાર્પણમસ્તુ... 💐🙏🏼” - પરખ ભટ્ટ #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

Read More

ક્વૉન્ટમ વિચારધારા અને વેદાંત હવે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે! વિજ્ઞાનજગત બહુ જ દ્રઢપણે માને છે કે વેદાંતિક ફિલોસોફી એ ફક્ત ઉપદેશાત્મક કથન નહીં, પરંતુ બ્રહ્માંડ-ઉત્પત્તિના મૂળિયાં ધરાવતું સંપૂર્ણ વૈજ્ઞાનિક દર્શન છે! લૌકિક સંસ્કૃત અને અર્વાચીન સંસ્કૃત ભાષામાં જોવા મળેલાં પરિવર્તનને કારણે ઘણાં શબ્દોના મૂળ ભાવાર્થ સુધી કદાચ આપણે પહોંચી શક્યા નથી. ઉદાહરણ: છેક હમણાં સુધી રેશનાલિસ્ટ્સ ‘કોટિ’ શબ્દનો અર્થ ‘કરોડ’ તરીકે લઈને સનાતન સંસ્કૃતિનો પરિહાસ કરતાં હતાં, પરંતુ વિદ્વાનોએ વાસ્તવિક મત રજૂ કરતાં કહ્યું કે ૩૩ કોટિ અર્થાત્ ૩૩ પ્રકારના દેવતા – ૧૧ રૂદ્ર, ૧૨ આદિત્ય, ૮ વસુ અને ૨ અશ્વિનીકુમારો! ‘નમઃ શ્રેણી’ આવા જ ‘વૈજ્ઞાનિક ધર્મ’ના ગૂઢ રહસ્યોને ઉજાગર કરવા જઈ રહી છે, જે સંપૂર્ણતઃ નૉન-ફિક્શન સીરિઝ હશે. કોઈ વાર્તા નહીં, કોઈ કપોળકલ્પિત વાતો નહીં... ફક્ત સાયન્સ રીસર્ચ અને ડેટા સાથેનું નક્કર સત્ય! આ શ્રેણીનો કોઈપણ ભાગ કોઈપણ ક્રમમાં વાંચી શકાય એટલી સ્વતંત્રતા વાચકમિત્ર પાસે રહેશે. આગામી ૪ વર્ષમાં કુલ ૧૧ ભાગ આ શ્રેણીમાં પ્રકાશિત થશે. ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial Cover-Page by: Fortune Designing Studio (FDS) #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

ક્વૉન્ટમ વિચારધારા અને વેદાંત હવે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે! વિજ્ઞાનજગત બહુ જ દ્રઢપણે માને છે કે વેદાંતિક ફિલોસોફી એ ફક્ત ઉપદેશાત્મક કથન નહીં, પરંતુ બ્રહ્માંડ-ઉત્પત્તિના મૂળિયાં ધરાવતું સંપૂર્ણ વૈજ્ઞાનિક દર્શન છે! લૌકિક સંસ્કૃત અને અર્વાચીન સંસ્કૃત ભાષામાં જોવા મળેલાં પરિવર્તનને કારણે ઘણાં શબ્દોના મૂળ ભાવાર્થ સુધી કદાચ આપણે પહોંચી શક્યા નથી. ઉદાહરણ: છેક હમણાં સુધી રેશનાલિસ્ટ્સ ‘કોટિ’ શબ્દનો અર્થ ‘કરોડ’ તરીકે લઈને સનાતન સંસ્કૃતિનો પરિહાસ કરતાં હતાં, પરંતુ વિદ્વાનોએ વાસ્તવિક મત રજૂ કરતાં કહ્યું કે ૩૩ કોટિ અર્થાત્ ૩૩ પ્રકારના દેવતા – ૧૧ રૂદ્ર, ૧૨ આદિત્ય, ૮ વસુ અને ૨ અશ્વિનીકુમારો! ‘નમઃ શ્રેણી’ આવા જ ‘વૈજ્ઞાનિક ધર્મ’ના ગૂઢ રહસ્યોને ઉજાગર કરવા જઈ રહી છે, જે સંપૂર્ણતઃ નૉન-ફિક્શન સીરિઝ હશે. કોઈ વાર્તા નહીં, કોઈ કપોળકલ્પિત વાતો નહીં... ફક્ત સાયન્સ રીસર્ચ અને ડેટા સાથેનું નક્કર સત્ય! આ શ્રેણીનો કોઈપણ ભાગ કોઈપણ ક્રમમાં વાંચી શકાય એટલી સ્વતંત્રતા વાચકમિત્ર પાસે રહેશે. આગામી ૪ વર્ષમાં કુલ ૧૧ ભાગ આ શ્રેણીમાં પ્રકાશિત થશે. ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial Cover-Page by: Fortune Designing Studio (FDS) #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

ક્વૉન્ટમ વિચારધારા અને વેદાંત હવે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે! વિજ્ઞાનજગત બહુ જ દ્રઢપણે માને છે કે વેદાંતિક ફિલોસોફી એ ફક્ત ઉપદેશાત્મક કથન નહીં, પરંતુ બ્રહ્માંડ-ઉત્પત્તિના મૂળિયાં ધરાવતું સંપૂર્ણ વૈજ્ઞાનિક દર્શન છે! લૌકિક સંસ્કૃત અને અર્વાચીન સંસ્કૃત ભાષામાં જોવા મળેલાં પરિવર્તનને કારણે ઘણાં શબ્દોના મૂળ ભાવાર્થ સુધી કદાચ આપણે પહોંચી શક્યા નથી. ઉદાહરણ: છેક હમણાં સુધી રેશનાલિસ્ટ્સ ‘કોટિ’ શબ્દનો અર્થ ‘કરોડ’ તરીકે લઈને સનાતન સંસ્કૃતિનો પરિહાસ કરતાં હતાં, પરંતુ વિદ્વાનોએ વાસ્તવિક મત રજૂ કરતાં કહ્યું કે ૩૩ કોટિ અર્થાત્ ૩૩ પ્રકારના દેવતા – ૧૧ રૂદ્ર, ૧૨ આદિત્ય, ૮ વસુ અને ૨ અશ્વિનીકુમારો! ‘નમઃ શ્રેણી’ આવા જ ‘વૈજ્ઞાનિક ધર્મ’ના ગૂઢ રહસ્યોને ઉજાગર કરવા જઈ રહી છે, જે સંપૂર્ણતઃ નૉન-ફિક્શન સીરિઝ હશે. કોઈ વાર્તા નહીં, કોઈ કપોળકલ્પિત વાતો નહીં... ફક્ત સાયન્સ રીસર્ચ અને ડેટા સાથેનું નક્કર સત્ય! આ શ્રેણીનો કોઈપણ ભાગ કોઈપણ ક્રમમાં વાંચી શકાય એટલી સ્વતંત્રતા વાચકમિત્ર પાસે રહેશે. આગામી ૪ વર્ષમાં કુલ ૧૧ ભાગ આ શ્રેણીમાં પ્રકાશિત થશે. ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial Cover-Page by: Fortune Designing Studio (FDS) #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

Read More

ક્વૉન્ટમ વિચારધારા અને વેદાંત હવે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે! વિજ્ઞાનજગત બહુ જ દ્રઢપણે માને છે કે વેદાંતિક ફિલોસોફી એ ફક્ત ઉપદેશાત્મક કથન નહીં, પરંતુ બ્રહ્માંડ-ઉત્પત્તિના મૂળિયાં ધરાવતું સંપૂર્ણ વૈજ્ઞાનિક દર્શન છે! લૌકિક સંસ્કૃત અને અર્વાચીન સંસ્કૃત ભાષામાં જોવા મળેલાં પરિવર્તનને કારણે ઘણાં શબ્દોના મૂળ ભાવાર્થ સુધી કદાચ આપણે પહોંચી શક્યા નથી. ઉદાહરણ: છેક હમણાં સુધી રેશનાલિસ્ટ્સ ‘કોટિ’ શબ્દનો અર્થ ‘કરોડ’ તરીકે લઈને સનાતન સંસ્કૃતિનો પરિહાસ કરતાં હતાં, પરંતુ વિદ્વાનોએ વાસ્તવિક મત રજૂ કરતાં કહ્યું કે ૩૩ કોટિ અર્થાત્ ૩૩ પ્રકારના દેવતા – ૧૧ રૂદ્ર, ૧૨ આદિત્ય, ૮ વસુ અને ૨ અશ્વિનીકુમારો! ‘નમઃ શ્રેણી’ આવા જ ‘વૈજ્ઞાનિક ધર્મ’ના ગૂઢ રહસ્યોને ઉજાગર કરવા જઈ રહી છે, જે સંપૂર્ણતઃ નૉન-ફિક્શન સીરિઝ હશે. કોઈ વાર્તા નહીં, કોઈ કપોળકલ્પિત વાતો નહીં... ફક્ત સાયન્સ રીસર્ચ અને ડેટા સાથેનું નક્કર સત્ય! આ શ્રેણીનો કોઈપણ ભાગ કોઈપણ ક્રમમાં વાંચી શકાય એટલી સ્વતંત્રતા વાચકમિત્ર પાસે રહેશે. આગામી ૪ વર્ષમાં કુલ ૧૧ ભાગ આ શ્રેણીમાં પ્રકાશિત થશે. ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial Cover-Page by: Fortune Designing Studio (FDS) #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

ક્વૉન્ટમ વિચારધારા અને વેદાંત હવે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે! વિજ્ઞાનજગત બહુ જ દ્રઢપણે માને છે કે વેદાંતિક ફિલોસોફી એ ફક્ત ઉપદેશાત્મક કથન નહીં, પરંતુ બ્રહ્માંડ-ઉત્પત્તિના મૂળિયાં ધરાવતું સંપૂર્ણ વૈજ્ઞાનિક દર્શન છે! લૌકિક સંસ્કૃત અને અર્વાચીન સંસ્કૃત ભાષામાં જોવા મળેલાં પરિવર્તનને કારણે ઘણાં શબ્દોના મૂળ ભાવાર્થ સુધી કદાચ આપણે પહોંચી શક્યા નથી. ઉદાહરણ: છેક હમણાં સુધી રેશનાલિસ્ટ્સ ‘કોટિ’ શબ્દનો અર્થ ‘કરોડ’ તરીકે લઈને સનાતન સંસ્કૃતિનો પરિહાસ કરતાં હતાં, પરંતુ વિદ્વાનોએ વાસ્તવિક મત રજૂ કરતાં કહ્યું કે ૩૩ કોટિ અર્થાત્ ૩૩ પ્રકારના દેવતા – ૧૧ રૂદ્ર, ૧૨ આદિત્ય, ૮ વસુ અને ૨ અશ્વિનીકુમારો! ‘નમઃ શ્રેણી’ આવા જ ‘વૈજ્ઞાનિક ધર્મ’ના ગૂઢ રહસ્યોને ઉજાગર કરવા જઈ રહી છે, જે સંપૂર્ણતઃ નૉન-ફિક્શન સીરિઝ હશે. કોઈ વાર્તા નહીં, કોઈ કપોળકલ્પિત વાતો નહીં... ફક્ત સાયન્સ રીસર્ચ અને ડેટા સાથેનું નક્કર સત્ય! આ શ્રેણીનો કોઈપણ ભાગ કોઈપણ ક્રમમાં વાંચી શકાય એટલી સ્વતંત્રતા વાચકમિત્ર પાસે રહેશે. આગામી ૪ વર્ષમાં કુલ ૧૧ ભાગ આ શ્રેણીમાં પ્રકાશિત થશે. ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial Cover-Page by: Fortune Designing Studio (FDS) #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

ક્વૉન્ટમ વિચારધારા અને વેદાંત હવે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે! વિજ્ઞાનજગત બહુ જ દ્રઢપણે માને છે કે વેદાંતિક ફિલોસોફી એ ફક્ત ઉપદેશાત્મક કથન નહીં, પરંતુ બ્રહ્માંડ-ઉત્પત્તિના મૂળિયાં ધરાવતું સંપૂર્ણ વૈજ્ઞાનિક દર્શન છે! લૌકિક સંસ્કૃત અને અર્વાચીન સંસ્કૃત ભાષામાં જોવા મળેલાં પરિવર્તનને કારણે ઘણાં શબ્દોના મૂળ ભાવાર્થ સુધી કદાચ આપણે પહોંચી શક્યા નથી. ઉદાહરણ: છેક હમણાં સુધી રેશનાલિસ્ટ્સ ‘કોટિ’ શબ્દનો અર્થ ‘કરોડ’ તરીકે લઈને સનાતન સંસ્કૃતિનો પરિહાસ કરતાં હતાં, પરંતુ વિદ્વાનોએ વાસ્તવિક મત રજૂ કરતાં કહ્યું કે ૩૩ કોટિ અર્થાત્ ૩૩ પ્રકારના દેવતા – ૧૧ રૂદ્ર, ૧૨ આદિત્ય, ૮ વસુ અને ૨ અશ્વિનીકુમારો! ‘નમઃ શ્રેણી’ આવા જ ‘વૈજ્ઞાનિક ધર્મ’ના ગૂઢ રહસ્યોને ઉજાગર કરવા જઈ રહી છે, જે સંપૂર્ણતઃ નૉન-ફિક્શન સીરિઝ હશે. કોઈ વાર્તા નહીં, કોઈ કપોળકલ્પિત વાતો નહીં... ફક્ત સાયન્સ રીસર્ચ અને ડેટા સાથેનું નક્કર સત્ય! આ શ્રેણીનો કોઈપણ ભાગ કોઈપણ ક્રમમાં વાંચી શકાય એટલી સ્વતંત્રતા વાચકમિત્ર પાસે રહેશે. આગામી ૪ વર્ષમાં કુલ ૧૧ ભાગ આ શ્રેણીમાં પ્રકાશિત થશે. ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial Cover-Page by: Fortune Designing Studio (FDS) #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

Read More

“૫ જૂન, ૨૦૨૨ની મધરાતે ૧ વાગ્યે રાજકોટ ખાતેના મારા ઘરે આવીને @tushar_dave89 ભાઈએ ‘આનંદતાંડવ’નો ત્રીજો ડ્રાફ્ટ હાથમાં લીધો. એવું નહોતું કે તેમણે આ લેખો પહેલાં નહોતાં વાંચ્યા! ડ્રાફ્ટ હાથમાં લેવાનું મૂળ કારણ હતું: ટેગલાઈન! ‘આનંદતાંડવ’ અંગે મારા નજીકના મિત્રવર્તુળના લોકોને ખ્યાલ છે કે, પુસ્તકની મૂળ ટેગલાઈન ‘तन्नो रुद्रः प्रचोदयात्’ હતી! સંકટ સમયની સાંકળ એવા તુષારભાઈ સાથે પૂર્વભવોનો ઋણાનુબંધ ચાલ્યો આવે છે, એવું હવે હું દ્રઢપણે માનતો થયો છું. પુસ્તકના શીર્ષક અને મુખપૃષ્ઠને જોઈને વાચકમિત્રો આને ફક્ત ‘ધાર્મિક’ વિષયવસ્તુ ધરાવતી બૂક ન સમજી બેસે, એ માટે એમણે સૂચવ્યું કે ‘આનંદતાંડવ’ની ટેગલાઈનમાં ‘શિવ’ અને ‘સાયન્સ’ આ બંને શબ્દોનો સમન્વય તો થવો જોઈએ. વહેલી સવારે સાડા ચાર વાગ્યે તેઓ અમદાવાદ જવા રવાના થયા, અને ચાલુ મુસાફરીએ એમણે આ પુસ્તકની ટેગલાઈન ‘શૈવત્વમાં સમાહિત સાયન્સની શોધમાં...’ મને વૉટ્સએપ કરી. આનંદતાંડવના કૉન્સેપ્ટને સ્પષ્ટ અને સચોટ રીતે વાચકમિત્રો સુધી પહોંચાડવાનો શ્રેય હું એમને આપું છું.. “ - પરખ ભટ્ટ @i_am_parakh ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Link is given in BIO. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: Navbharat Sahitya Mandir Cover-Page by: Fortune Designing Studio (FDS) #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

“૫ જૂન, ૨૦૨૨ની મધરાતે ૧ વાગ્યે રાજકોટ ખાતેના મારા ઘરે આવીને @tushar_dave89 ભાઈએ ‘આનંદતાંડવ’નો ત્રીજો ડ્રાફ્ટ હાથમાં લીધો. એવું નહોતું કે તેમણે આ લેખો પહેલાં નહોતાં વાંચ્યા! ડ્રાફ્ટ હાથમાં લેવાનું મૂળ કારણ હતું: ટેગલાઈન! ‘આનંદતાંડવ’ અંગે મારા નજીકના મિત્રવર્તુળના લોકોને ખ્યાલ છે કે, પુસ્તકની મૂળ ટેગલાઈન ‘तन्नो रुद्रः प्रचोदयात्’ હતી! સંકટ સમયની સાંકળ એવા તુષારભાઈ સાથે પૂર્વભવોનો ઋણાનુબંધ ચાલ્યો આવે છે, એવું હવે હું દ્રઢપણે માનતો થયો છું. પુસ્તકના શીર્ષક અને મુખપૃષ્ઠને જોઈને વાચકમિત્રો આને ફક્ત ‘ધાર્મિક’ વિષયવસ્તુ ધરાવતી બૂક ન સમજી બેસે, એ માટે એમણે સૂચવ્યું કે ‘આનંદતાંડવ’ની ટેગલાઈનમાં ‘શિવ’ અને ‘સાયન્સ’ આ બંને શબ્દોનો સમન્વય તો થવો જોઈએ. વહેલી સવારે સાડા ચાર વાગ્યે તેઓ અમદાવાદ જવા રવાના થયા, અને ચાલુ મુસાફરીએ એમણે આ પુસ્તકની ટેગલાઈન ‘શૈવત્વમાં સમાહિત સાયન્સની શોધમાં...’ મને વૉટ્સએપ કરી. આનંદતાંડવના કૉન્સેપ્ટને સ્પષ્ટ અને સચોટ રીતે વાચકમિત્રો સુધી પહોંચાડવાનો શ્રેય હું એમને આપું છું.. “ - પરખ ભટ્ટ @i_am_parakh ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Link is given in BIO. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: Navbharat Sahitya Mandir Cover-Page by: Fortune Designing Studio (FDS) #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

“૫ જૂન, ૨૦૨૨ની મધરાતે ૧ વાગ્યે રાજકોટ ખાતેના મારા ઘરે આવીને @tushar_dave89 ભાઈએ ‘આનંદતાંડવ’નો ત્રીજો ડ્રાફ્ટ હાથમાં લીધો. એવું નહોતું કે તેમણે આ લેખો પહેલાં નહોતાં વાંચ્યા! ડ્રાફ્ટ હાથમાં લેવાનું મૂળ કારણ હતું: ટેગલાઈન! ‘આનંદતાંડવ’ અંગે મારા નજીકના મિત્રવર્તુળના લોકોને ખ્યાલ છે કે, પુસ્તકની મૂળ ટેગલાઈન ‘तन्नो रुद्रः प्रचोदयात्’ હતી! સંકટ સમયની સાંકળ એવા તુષારભાઈ સાથે પૂર્વભવોનો ઋણાનુબંધ ચાલ્યો આવે છે, એવું હવે હું દ્રઢપણે માનતો થયો છું. પુસ્તકના શીર્ષક અને મુખપૃષ્ઠને જોઈને વાચકમિત્રો આને ફક્ત ‘ધાર્મિક’ વિષયવસ્તુ ધરાવતી બૂક ન સમજી બેસે, એ માટે એમણે સૂચવ્યું કે ‘આનંદતાંડવ’ની ટેગલાઈનમાં ‘શિવ’ અને ‘સાયન્સ’ આ બંને શબ્દોનો સમન્વય તો થવો જોઈએ. વહેલી સવારે સાડા ચાર વાગ્યે તેઓ અમદાવાદ જવા રવાના થયા, અને ચાલુ મુસાફરીએ એમણે આ પુસ્તકની ટેગલાઈન ‘શૈવત્વમાં સમાહિત સાયન્સની શોધમાં...’ મને વૉટ્સએપ કરી. આનંદતાંડવના કૉન્સેપ્ટને સ્પષ્ટ અને સચોટ રીતે વાચકમિત્રો સુધી પહોંચાડવાનો શ્રેય હું એમને આપું છું.. “ - પરખ ભટ્ટ @i_am_parakh ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Link is given in BIO. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: Navbharat Sahitya Mandir Cover-Page by: Fortune Designing Studio (FDS) #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

Read More

“૫ જૂન, ૨૦૨૨ની મધરાતે ૧ વાગ્યે રાજકોટ ખાતેના મારા ઘરે આવીને @tushar_dave89 ભાઈએ ‘આનંદતાંડવ’નો ત્રીજો ડ્રાફ્ટ હાથમાં લીધો. એવું નહોતું કે તેમણે આ લેખો પહેલાં નહોતાં વાંચ્યા! ડ્રાફ્ટ હાથમાં લેવાનું મૂળ કારણ હતું: ટેગલાઈન! ‘આનંદતાંડવ’ અંગે મારા નજીકના મિત્રવર્તુળના લોકોને ખ્યાલ છે કે, પુસ્તકની મૂળ ટેગલાઈન ‘तन्नो रुद्रः प्रचोदयात्’ હતી! સંકટ સમયની સાંકળ એવા તુષારભાઈ સાથે પૂર્વભવોનો ઋણાનુબંધ ચાલ્યો આવે છે, એવું હવે હું દ્રઢપણે માનતો થયો છું. પુસ્તકના શીર્ષક અને મુખપૃષ્ઠને જોઈને વાચકમિત્રો આને ફક્ત ‘ધાર્મિક’ વિષયવસ્તુ ધરાવતી બૂક ન સમજી બેસે, એ માટે એમણે સૂચવ્યું કે ‘આનંદતાંડવ’ની ટેગલાઈનમાં ‘શિવ’ અને ‘સાયન્સ’ આ બંને શબ્દોનો સમન્વય તો થવો જોઈએ. વહેલી સવારે સાડા ચાર વાગ્યે તેઓ અમદાવાદ જવા રવાના થયા, અને ચાલુ મુસાફરીએ એમણે આ પુસ્તકની ટેગલાઈન ‘શૈવત્વમાં સમાહિત સાયન્સની શોધમાં...’ મને વૉટ્સએપ કરી. આનંદતાંડવના કૉન્સેપ્ટને સ્પષ્ટ અને સચોટ રીતે વાચકમિત્રો સુધી પહોંચાડવાનો શ્રેય હું એમને આપું છું.. “ - પરખ ભટ્ટ @i_am_parakh ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Link is given in BIO. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: Navbharat Sahitya Mandir Cover-Page by: Fortune Designing Studio (FDS) #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

“૫ જૂન, ૨૦૨૨ની મધરાતે ૧ વાગ્યે રાજકોટ ખાતેના મારા ઘરે આવીને @tushar_dave89 ભાઈએ ‘આનંદતાંડવ’નો ત્રીજો ડ્રાફ્ટ હાથમાં લીધો. એવું નહોતું કે તેમણે આ લેખો પહેલાં નહોતાં વાંચ્યા! ડ્રાફ્ટ હાથમાં લેવાનું મૂળ કારણ હતું: ટેગલાઈન! ‘આનંદતાંડવ’ અંગે મારા નજીકના મિત્રવર્તુળના લોકોને ખ્યાલ છે કે, પુસ્તકની મૂળ ટેગલાઈન ‘तन्नो रुद्रः प्रचोदयात्’ હતી! સંકટ સમયની સાંકળ એવા તુષારભાઈ સાથે પૂર્વભવોનો ઋણાનુબંધ ચાલ્યો આવે છે, એવું હવે હું દ્રઢપણે માનતો થયો છું. પુસ્તકના શીર્ષક અને મુખપૃષ્ઠને જોઈને વાચકમિત્રો આને ફક્ત ‘ધાર્મિક’ વિષયવસ્તુ ધરાવતી બૂક ન સમજી બેસે, એ માટે એમણે સૂચવ્યું કે ‘આનંદતાંડવ’ની ટેગલાઈનમાં ‘શિવ’ અને ‘સાયન્સ’ આ બંને શબ્દોનો સમન્વય તો થવો જોઈએ. વહેલી સવારે સાડા ચાર વાગ્યે તેઓ અમદાવાદ જવા રવાના થયા, અને ચાલુ મુસાફરીએ એમણે આ પુસ્તકની ટેગલાઈન ‘શૈવત્વમાં સમાહિત સાયન્સની શોધમાં...’ મને વૉટ્સએપ કરી. આનંદતાંડવના કૉન્સેપ્ટને સ્પષ્ટ અને સચોટ રીતે વાચકમિત્રો સુધી પહોંચાડવાનો શ્રેય હું એમને આપું છું.. “ - પરખ ભટ્ટ @i_am_parakh ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Link is given in BIO. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: Navbharat Sahitya Mandir Cover-Page by: Fortune Designing Studio (FDS) #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

“૫ જૂન, ૨૦૨૨ની મધરાતે ૧ વાગ્યે રાજકોટ ખાતેના મારા ઘરે આવીને @tushar_dave89 ભાઈએ ‘આનંદતાંડવ’નો ત્રીજો ડ્રાફ્ટ હાથમાં લીધો. એવું નહોતું કે તેમણે આ લેખો પહેલાં નહોતાં વાંચ્યા! ડ્રાફ્ટ હાથમાં લેવાનું મૂળ કારણ હતું: ટેગલાઈન! ‘આનંદતાંડવ’ અંગે મારા નજીકના મિત્રવર્તુળના લોકોને ખ્યાલ છે કે, પુસ્તકની મૂળ ટેગલાઈન ‘तन्नो रुद्रः प्रचोदयात्’ હતી! સંકટ સમયની સાંકળ એવા તુષારભાઈ સાથે પૂર્વભવોનો ઋણાનુબંધ ચાલ્યો આવે છે, એવું હવે હું દ્રઢપણે માનતો થયો છું. પુસ્તકના શીર્ષક અને મુખપૃષ્ઠને જોઈને વાચકમિત્રો આને ફક્ત ‘ધાર્મિક’ વિષયવસ્તુ ધરાવતી બૂક ન સમજી બેસે, એ માટે એમણે સૂચવ્યું કે ‘આનંદતાંડવ’ની ટેગલાઈનમાં ‘શિવ’ અને ‘સાયન્સ’ આ બંને શબ્દોનો સમન્વય તો થવો જોઈએ. વહેલી સવારે સાડા ચાર વાગ્યે તેઓ અમદાવાદ જવા રવાના થયા, અને ચાલુ મુસાફરીએ એમણે આ પુસ્તકની ટેગલાઈન ‘શૈવત્વમાં સમાહિત સાયન્સની શોધમાં...’ મને વૉટ્સએપ કરી. આનંદતાંડવના કૉન્સેપ્ટને સ્પષ્ટ અને સચોટ રીતે વાચકમિત્રો સુધી પહોંચાડવાનો શ્રેય હું એમને આપું છું.. “ - પરખ ભટ્ટ @i_am_parakh ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Link is given in BIO. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: Navbharat Sahitya Mandir Cover-Page by: Fortune Designing Studio (FDS) #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

Read More