Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

RELEASING - UNHUMAN (A- MAANAS) (Translation of Gujarati short novel- A- maanas) ' A man's journey to self- existance.' Written by: Drashti Soni Published by: Navbhatay Sahitya Mandir Winner of: Sahitya Akademi (Delhi) Yuva puraskar- 21 પ્રિય વાચક મિત્રો, આજથી બે વર્ષ પહેલા દૃષ્ટિ સોની દ્વારા લિખિત લઘુનવલ, 'અ- માણસ'નું વિમોચન થયું હતું. માર્ચ ૧૧, ૨૦૨૧થી આ પુસ્તકને, વાર્તાને અને આ પુસ્તકના પાત્રને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે. આ પુસ્તક ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અનેક શહેરના ઘણા બુક- સ્ટોર પર બે વર્ષથી ઉપલબ્ધ છે. ૨૦૨૧માં આ પુસ્તક અને એના લેખિકાને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા, યુવા પુરસ્કારની સન્માન મળ્યું. હવે અમને કહેવા અત્યંત આનંદ થાય છે, 'અ- માણસ' હવે ગુજરાતી સિવાયની બીજી એક ભાષામાં પણ જલ્દીથી ઉલબ્ધ થશે. એપ્રિલ મહિનામાં 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદનું પુસ્તક રિલીઝ થશે અને આપના હાથમાં પહોંચશે. આપ સહુ અ- માણસના અંગ્રેજી અનુવાદને આગળ અને ઉંચે લઈ જશો જેથી, 'અંકુશ' એની ઉડાન લાંબી ભરી શકે, એવી અમારી કામના. 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદની પુસ્તક બુક કરાવવા માટે નવભારત સાહિત્ય મંદિર અને લેખિકાનો સંપર્ક કરી શકો છો. આભાર! . . . મિત્રો, જો આપે આ પુસ્તક ગુજરાતીમાં વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #novelist #translation #english

RELEASING - UNHUMAN (A- MAANAS) (Translation of Gujarati short novel- A- maanas) ' A man's journey to self- existance.' Written by: Drashti Soni Published by: Navbhatay Sahitya Mandir Winner of: Sahitya Akademi (Delhi) Yuva puraskar- 21 પ્રિય વાચક મિત્રો, આજથી બે વર્ષ પહેલા દૃષ્ટિ સોની દ્વારા લિખિત લઘુનવલ, 'અ- માણસ'નું વિમોચન થયું હતું. માર્ચ ૧૧, ૨૦૨૧થી આ પુસ્તકને, વાર્તાને અને આ પુસ્તકના પાત્રને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે. આ પુસ્તક ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અનેક શહેરના ઘણા બુક- સ્ટોર પર બે વર્ષથી ઉપલબ્ધ છે. ૨૦૨૧માં આ પુસ્તક અને એના લેખિકાને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા, યુવા પુરસ્કારની સન્માન મળ્યું. હવે અમને કહેવા અત્યંત આનંદ થાય છે, 'અ- માણસ' હવે ગુજરાતી સિવાયની બીજી એક ભાષામાં પણ જલ્દીથી ઉલબ્ધ થશે. એપ્રિલ મહિનામાં 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદનું પુસ્તક રિલીઝ થશે અને આપના હાથમાં પહોંચશે. આપ સહુ અ- માણસના અંગ્રેજી અનુવાદને આગળ અને ઉંચે લઈ જશો જેથી, 'અંકુશ' એની ઉડાન લાંબી ભરી શકે, એવી અમારી કામના. 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદની પુસ્તક બુક કરાવવા માટે નવભારત સાહિત્ય મંદિર અને લેખિકાનો સંપર્ક કરી શકો છો. આભાર! . . . મિત્રો, જો આપે આ પુસ્તક ગુજરાતીમાં વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #novelist #translation #english

RELEASING - UNHUMAN (A- MAANAS) (Translation of Gujarati short novel- A- maanas) ' A man's journey to self- existance.' Written by: Drashti Soni Published by: Navbhatay Sahitya Mandir Winner of: Sahitya Akademi (Delhi) Yuva puraskar- 21 પ્રિય વાચક મિત્રો, આજથી બે વર્ષ પહેલા દૃષ્ટિ સોની દ્વારા લિખિત લઘુનવલ, 'અ- માણસ'નું વિમોચન થયું હતું. માર્ચ ૧૧, ૨૦૨૧થી આ પુસ્તકને, વાર્તાને અને આ પુસ્તકના પાત્રને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે. આ પુસ્તક ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અનેક શહેરના ઘણા બુક- સ્ટોર પર બે વર્ષથી ઉપલબ્ધ છે. ૨૦૨૧માં આ પુસ્તક અને એના લેખિકાને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા, યુવા પુરસ્કારની સન્માન મળ્યું. હવે અમને કહેવા અત્યંત આનંદ થાય છે, 'અ- માણસ' હવે ગુજરાતી સિવાયની બીજી એક ભાષામાં પણ જલ્દીથી ઉલબ્ધ થશે. એપ્રિલ મહિનામાં 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદનું પુસ્તક રિલીઝ થશે અને આપના હાથમાં પહોંચશે. આપ સહુ અ- માણસના અંગ્રેજી અનુવાદને આગળ અને ઉંચે લઈ જશો જેથી, 'અંકુશ' એની ઉડાન લાંબી ભરી શકે, એવી અમારી કામના. 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદની પુસ્તક બુક કરાવવા માટે નવભારત સાહિત્ય મંદિર અને લેખિકાનો સંપર્ક કરી શકો છો. આભાર! . . . મિત્રો, જો આપે આ પુસ્તક ગુજરાતીમાં વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #novelist #translation #english

Read More

દૃષ્ટિ સોની દ્વારા લિખિત; સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા યુવા પુરસ્કાર 2021થી પુરસ્કૃત નવલકથા, 'અ-માણસ'ને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં આ નવલકથા ગુજરાતની વિવિધ બુક સ્ટોરસ્થી લઈને બુક ફેરસ્ સુધી. સચિવાલયથી લઈને દુનિયાની સૌથી મોટી એવી વૉશિંગટનની 'લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ' સુધી પહોંચ્યું છે. દૃષ્ટિ સોનીની આ પ્રથમ નવલકથા, એમનો નાયક, એમની વાર્તા આગળ પણ આમ ઊંચો પ્રવાસ કરતા રહે એવી શુભેચ્છાઓ. 'અ-માણસ'ના તમામ ભાવાકોનો, વાચકોનો, અમે આભાર માનીએ છીએ. તમારા પ્રતિભાવો સદૈવ આવકાર્ય છે. તમારા સોશ્યલ મીડિયા પર અથવા અમને કે લેખિકાને આપ આપનો પ્રતિભાવ જરૂરથી મોકલી આપજો. જો તમે 'અ-માણસ' નવલકથા નથી વાંચી તો હાલ જ મંગાવી શકો છો. નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ ( https://bit.ly/3I4fagO ) પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠા મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #Amaanas #drashtisoni #shortnovel #literature #delhisahityaakademi #youngwriter #published #art #nationalawardwinner

દૃષ્ટિ સોની દ્વારા લિખિત; સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા યુવા પુરસ્કાર 2021થી પુરસ્કૃત નવલકથા, 'અ-માણસ'ને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં આ નવલકથા ગુજરાતની વિવિધ બુક સ્ટોરસ્થી લઈને બુક ફેરસ્ સુધી. સચિવાલયથી લઈને દુનિયાની સૌથી મોટી એવી વૉશિંગટનની 'લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ' સુધી પહોંચ્યું છે. દૃષ્ટિ સોનીની આ પ્રથમ નવલકથા, એમનો નાયક, એમની વાર્તા આગળ પણ આમ ઊંચો પ્રવાસ કરતા રહે એવી શુભેચ્છાઓ. 'અ-માણસ'ના તમામ ભાવાકોનો, વાચકોનો, અમે આભાર માનીએ છીએ. તમારા પ્રતિભાવો સદૈવ આવકાર્ય છે. તમારા સોશ્યલ મીડિયા પર અથવા અમને કે લેખિકાને આપ આપનો પ્રતિભાવ જરૂરથી મોકલી આપજો. જો તમે 'અ-માણસ' નવલકથા નથી વાંચી તો હાલ જ મંગાવી શકો છો. નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ ( https://bit.ly/3I4fagO ) પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠા મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #Amaanas #drashtisoni #shortnovel #literature #delhisahityaakademi #youngwriter #published #art #nationalawardwinner

દૃષ્ટિ સોની દ્વારા લિખિત; સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા યુવા પુરસ્કાર 2021થી પુરસ્કૃત નવલકથા, 'અ-માણસ'ને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં આ નવલકથા ગુજરાતની વિવિધ બુક સ્ટોરસ્થી લઈને બુક ફેરસ્ સુધી. સચિવાલયથી લઈને દુનિયાની સૌથી મોટી એવી વૉશિંગટનની 'લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ' સુધી પહોંચ્યું છે. દૃષ્ટિ સોનીની આ પ્રથમ નવલકથા, એમનો નાયક, એમની વાર્તા આગળ પણ આમ ઊંચો પ્રવાસ કરતા રહે એવી શુભેચ્છાઓ. 'અ-માણસ'ના તમામ ભાવાકોનો, વાચકોનો, અમે આભાર માનીએ છીએ. તમારા પ્રતિભાવો સદૈવ આવકાર્ય છે. તમારા સોશ્યલ મીડિયા પર અથવા અમને કે લેખિકાને આપ આપનો પ્રતિભાવ જરૂરથી મોકલી આપજો. જો તમે 'અ-માણસ' નવલકથા નથી વાંચી તો હાલ જ મંગાવી શકો છો. નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ ( https://bit.ly/3I4fagO ) પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠા મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #Amaanas #drashtisoni #shortnovel #literature #delhisahityaakademi #youngwriter #published #art #nationalawardwinner

Read More

દૃષ્ટિ સોની દ્વારા લિખિત; સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા યુવા પુરસ્કાર 2021થી પુરસ્કૃત નવલકથા, 'અ-માણસ'ને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં આ નવલકથા ગુજરાતની વિવિધ બુક સ્ટોરસ્થી લઈને બુક ફેરસ્ સુધી. સચિવાલયથી લઈને દુનિયાની સૌથી મોટી એવી વૉશિંગટનની 'લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ' સુધી પહોંચ્યું છે. દૃષ્ટિ સોનીની આ પ્રથમ નવલકથા, એમનો નાયક, એમની વાર્તા આગળ પણ આમ ઊંચો પ્રવાસ કરતા રહે એવી શુભેચ્છાઓ. 'અ-માણસ'ના તમામ ભાવાકોનો, વાચકોનો, અમે આભાર માનીએ છીએ. તમારા પ્રતિભાવો સદૈવ આવકાર્ય છે. તમારા સોશ્યલ મીડિયા પર અથવા અમને કે લેખિકાને આપ આપનો પ્રતિભાવ જરૂરથી મોકલી આપજો. જો તમે 'અ-માણસ' નવલકથા નથી વાંચી તો હાલ જ મંગાવી શકો છો. નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ ( https://bit.ly/3I4fagO ) પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠા મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #Amaanas #drashtisoni #shortnovel #literature #delhisahityaakademi #youngwriter #published #art #nationalawardwinner

દૃષ્ટિ સોની દ્વારા લિખિત; સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા યુવા પુરસ્કાર 2021થી પુરસ્કૃત નવલકથા, 'અ-માણસ'ને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં આ નવલકથા ગુજરાતની વિવિધ બુક સ્ટોરસ્થી લઈને બુક ફેરસ્ સુધી. સચિવાલયથી લઈને દુનિયાની સૌથી મોટી એવી વૉશિંગટનની 'લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ' સુધી પહોંચ્યું છે. દૃષ્ટિ સોનીની આ પ્રથમ નવલકથા, એમનો નાયક, એમની વાર્તા આગળ પણ આમ ઊંચો પ્રવાસ કરતા રહે એવી શુભેચ્છાઓ. 'અ-માણસ'ના તમામ ભાવાકોનો, વાચકોનો, અમે આભાર માનીએ છીએ. તમારા પ્રતિભાવો સદૈવ આવકાર્ય છે. તમારા સોશ્યલ મીડિયા પર અથવા અમને કે લેખિકાને આપ આપનો પ્રતિભાવ જરૂરથી મોકલી આપજો. જો તમે 'અ-માણસ' નવલકથા નથી વાંચી તો હાલ જ મંગાવી શકો છો. નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ ( https://bit.ly/3I4fagO ) પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠા મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #Amaanas #drashtisoni #shortnovel #literature #delhisahityaakademi #youngwriter #published #art #nationalawardwinner

દૃષ્ટિ સોની દ્વારા લિખિત; સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા યુવા પુરસ્કાર 2021થી પુરસ્કૃત નવલકથા, 'અ-માણસ'ને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં આ નવલકથા ગુજરાતની વિવિધ બુક સ્ટોરસ્થી લઈને બુક ફેરસ્ સુધી. સચિવાલયથી લઈને દુનિયાની સૌથી મોટી એવી વૉશિંગટનની 'લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ' સુધી પહોંચ્યું છે. દૃષ્ટિ સોનીની આ પ્રથમ નવલકથા, એમનો નાયક, એમની વાર્તા આગળ પણ આમ ઊંચો પ્રવાસ કરતા રહે એવી શુભેચ્છાઓ. 'અ-માણસ'ના તમામ ભાવાકોનો, વાચકોનો, અમે આભાર માનીએ છીએ. તમારા પ્રતિભાવો સદૈવ આવકાર્ય છે. તમારા સોશ્યલ મીડિયા પર અથવા અમને કે લેખિકાને આપ આપનો પ્રતિભાવ જરૂરથી મોકલી આપજો. જો તમે 'અ-માણસ' નવલકથા નથી વાંચી તો હાલ જ મંગાવી શકો છો. નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ ( https://bit.ly/3I4fagO ) પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠા મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #Amaanas #drashtisoni #shortnovel #literature #delhisahityaakademi #youngwriter #published #art #nationalawardwinner

Read More

દૃષ્ટિ સોની દ્વારા લિખિત અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત લઘુનવલ, અ- માણસ વિશે તેજલ શાહનું રસપ્રદ અને ટોચદાર વિવેચન. તેજલ શાહે ભાવમાં વહી જઈને નહીં પણ પાત્રોના ભાવને સમજીને પુસ્તકની આ વાચનયાત્રા સમજી છે અને માણી છે. પાત્રોના સ્વભાવનું analysis કર્યું છે. કેવળ વાર્તા જ નહીં પણ વાર્તાની બહાર, દૃષ્ટિ સોનીનાં ભાવવિશ્વ ઉપર પર એમની નજર જતા ચૂકી નથી. દૃષ્ટિ સોનીએ એમના પુસ્તકને કોને અર્પણ કર્યું છે એનું નિરીક્ષણ કરવા પણ એ ચૂક્યા નથી. Thank you, Tejal shah Written by: Drashti soni Publisher: Navbharat Sahitya Mandir ------------------------------------------- મિત્રો, જો આપે આ પુસ્તક વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ નવભારતની સાઈટ પરથી આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. Click on the below link to order https://bit.ly/37hNBRj આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature

દૃષ્ટિ સોની દ્વારા લિખિત અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત લઘુનવલ, અ- માણસ વિશે તેજલ શાહનું રસપ્રદ અને ટોચદાર વિવેચન. તેજલ શાહે ભાવમાં વહી જઈને નહીં પણ પાત્રોના ભાવને સમજીને પુસ્તકની આ વાચનયાત્રા સમજી છે અને માણી છે. પાત્રોના સ્વભાવનું analysis કર્યું છે. કેવળ વાર્તા જ નહીં પણ વાર્તાની બહાર, દૃષ્ટિ સોનીનાં ભાવવિશ્વ ઉપર પર એમની નજર જતા ચૂકી નથી. દૃષ્ટિ સોનીએ એમના પુસ્તકને કોને અર્પણ કર્યું છે એનું નિરીક્ષણ કરવા પણ એ ચૂક્યા નથી. Thank you, Tejal shah Written by: Drashti soni Publisher: Navbharat Sahitya Mandir ------------------------------------------- મિત્રો, જો આપે આ પુસ્તક વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ નવભારતની સાઈટ પરથી આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. Click on the below link to order https://bit.ly/37hNBRj આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature

દૃષ્ટિ સોની દ્વારા લિખિત અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત લઘુનવલ, અ- માણસ વિશે તેજલ શાહનું રસપ્રદ અને ટોચદાર વિવેચન. તેજલ શાહે ભાવમાં વહી જઈને નહીં પણ પાત્રોના ભાવને સમજીને પુસ્તકની આ વાચનયાત્રા સમજી છે અને માણી છે. પાત્રોના સ્વભાવનું analysis કર્યું છે. કેવળ વાર્તા જ નહીં પણ વાર્તાની બહાર, દૃષ્ટિ સોનીનાં ભાવવિશ્વ ઉપર પર એમની નજર જતા ચૂકી નથી. દૃષ્ટિ સોનીએ એમના પુસ્તકને કોને અર્પણ કર્યું છે એનું નિરીક્ષણ કરવા પણ એ ચૂક્યા નથી. Thank you, Tejal shah Written by: Drashti soni Publisher: Navbharat Sahitya Mandir ------------------------------------------- મિત્રો, જો આપે આ પુસ્તક વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ નવભારતની સાઈટ પરથી આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. Click on the below link to order https://bit.ly/37hNBRj આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature

દૃષ્ટિ સોની દ્વારા લિખિત અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત લઘુનવલ, અ- માણસ વિશે તેજલ શાહનું રસપ્રદ અને ટોચદાર વિવેચન. તેજલ શાહે ભાવમાં વહી જઈને નહીં પણ પાત્રોના ભાવને સમજીને પુસ્તકની આ વાચનયાત્રા સમજી છે અને માણી છે. પાત્રોના સ્વભાવનું analysis કર્યું છે. કેવળ વાર્તા જ નહીં પણ વાર્તાની બહાર, દૃષ્ટિ સોનીનાં ભાવવિશ્વ ઉપર પર એમની નજર જતા ચૂકી નથી. દૃષ્ટિ સોનીએ એમના પુસ્તકને કોને અર્પણ કર્યું છે એનું નિરીક્ષણ કરવા પણ એ ચૂક્યા નથી. Thank you, Tejal shah Written by: Drashti soni Publisher: Navbharat Sahitya Mandir ------------------------------------------- મિત્રો, જો આપે આ પુસ્તક વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ નવભારતની સાઈટ પરથી આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. Click on the below link to order https://bit.ly/37hNBRj આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature

Read More

દૃષ્ટિ સોની દ્વારા લિખિત અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત લઘુનવલ, 'અ-માણસ' કવિશ્રી વિરલ દેસાઈનો પ્રતિભાવ. જો આપે આ પુસ્તક વાચ્યું હોય તો આપ પણ આપનો પ્રતિભાવ જણાવતો વિડિયો અથવા લેખ મોકલી શકો છો. જો આપે હજુ સુધી આ પુસ્તક ન વાચ્યું હોય તો એક અત્યંત નાવીન્ય વિષય પરની આ લઘુનવલ વાચો એવો અમારો આગ્રહ છે. આ લઘુનવલ નવભારતની સાઈટ પરથી આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. https://bit.ly/3lFJKng આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature

મેડિકલ ની વિદ્યાર્થિની, અંતુમ ખોજાનો 'અ-માણસ' વાંચ્યાનો અનુભવ. #Repost @atu_khoja • • • • • • The best is when you find a book, you can't put down, and this book caught my attention 😇 #AMANAS @drashti_soni . . Thank you very much!!! શરૂઆતથી અંત સુધીની આખી યાત્રાનાં જે સાક્ષી રહ્યાં હોય, એમનાં હાથમાં આ યાત્રા નું ફળ જોઈને હદ હદ રાજીપો થાય છે. 😌 Thanks, @atu_khoja . . #Amanas #book #books #reader #reading #published #navbharatsahityamandir #readmore #readers #gujarat #gujarati #literaturelovers #literature #sahitya #writer #writing

મેડિકલ ની વિદ્યાર્થિની, અંતુમ ખોજાનો 'અ-માણસ' વાંચ્યાનો અનુભવ. #Repost @atu_khoja • • • • • • The best is when you find a book, you can't put down, and this book caught my attention 😇 #AMANAS @drashti_soni . . Thank you very much!!! શરૂઆતથી અંત સુધીની આખી યાત્રાનાં જે સાક્ષી રહ્યાં હોય, એમનાં હાથમાં આ યાત્રા નું ફળ જોઈને હદ હદ રાજીપો થાય છે. 😌 Thanks, @atu_khoja . . #Amanas #book #books #reader #reading #published #navbharatsahityamandir #readmore #readers #gujarat #gujarati #literaturelovers #literature #sahitya #writer #writing

મેડિકલ ની વિદ્યાર્થિની, અંતુમ ખોજાનો 'અ-માણસ' વાંચ્યાનો અનુભવ. #Repost @atu_khoja • • • • • • The best is when you find a book, you can't put down, and this book caught my attention 😇 #AMANAS @drashti_soni . . Thank you very much!!! શરૂઆતથી અંત સુધીની આખી યાત્રાનાં જે સાક્ષી રહ્યાં હોય, એમનાં હાથમાં આ યાત્રા નું ફળ જોઈને હદ હદ રાજીપો થાય છે. 😌 Thanks, @atu_khoja . . #Amanas #book #books #reader #reading #published #navbharatsahityamandir #readmore #readers #gujarat #gujarati #literaturelovers #literature #sahitya #writer #writing

Read More

સ્વઅસ્તિત્વની સફર સમી ‘અ માણસ’ પ્રસ્તુતિ માટે ધન્યવાદ. #Amanas #navbharatsahitymandir #books #read #reading #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published

સ્વઅસ્તિત્વની સફર સમી ‘અ માણસ’ પ્રસ્તુતિ માટે ધન્યવાદ. #Amanas #navbharatsahitymandir #books #read #reading #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published

સ્વઅસ્તિત્વની સફર સમી ‘અ માણસ’ પ્રસ્તુતિ માટે ધન્યવાદ. #Amanas #navbharatsahitymandir #books #read #reading #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published

Read More

આ પેઇન્ટિંગ મારા હૃદયની બહુ નજીક છે. આ પેઇન્ટિંગ મારી આવનારી લઘુનવલનું કવર પેજ છે એટલું જ નહી પણ મારી લઘુનવલમાં આલેખાયા હોય એવા અનેક પ્રસંગો આ ચિત્રમાં દર્શાવ્યા છે. આ ચિત્રનો સર્જક, Romanch Soni છે. લઘુનવલના કવર પેજ માટે મેં મારા અંગત મિત્રોથી લઈને પ્રોફેશનલ artists, બધાને કહી જોયું હતું પણ લઘુનવલ લખાઈ ગઈ પછીનાં પાંચેક મહિના સુધી મને કવરપેજ design કરી આપનાર ન મળ્યું તો ન જ મળ્યું. હું એની ચિંતામાં ડૂબેલી હતી. પછી એપ્રિલ- મે મહિનામાં મારા એક જ વખત કહેવાથી, કેવળ મૈત્રીના આધારે, રોમાંચ મારું કવરપેજ તૈયાર કરી આપવા રાજી થયો. ઓગસ્ટમાં એણે મને આ ચિત્ર સોંપ્યું ને તે દિવસે રવિવાર હતો. હું ચિત્ર ઘરે લઈને આવી પહોંચી ત્યાં સુધી અને એની પછી પણ મેં એ ચિત્રને એટલું બધું સાચવ્યું છે જેટલું મેં મારા અતિપ્રિય ગિટારને પણ નથી સાંચવ્યું. આ ચિત્રને unwrap કરતી વખતનો મારો હરખ અવર્ણનીય છે પણ મેં એને ફોનમાં સાચવી રાખેલો છે. રોમાંચે આ ચિત્ર દોરતા પહેલા ચાલીસ મિનિટ મારી સાથે વાતો કરી હતી અને ચિત્ર દોર્યા પછી, એને સમજાવવા માટે પણ એણે ખૂબ વાતો કરી હતી. એની વાતો સમજતા વખતે, ચિત્રને જોઈને, મારી આંખમાં પાણી આવી ગયા હતા. આને હું કેવળ ભાવુક થવું નહી કહું. જેટલી મહેનત મેં પુસ્તક લખતા પહેલા અને એને લખતા વખતે કરી છે એટલી જ મહેનત રોમાંચે આ પુસ્તક લખાઈ ગયા પછી કરી છે અને એ પણ નિસ્વાર્થ ભાવે. ચિત્ર દોરીને પણ રોમાંચે એનું કામ પતી ગયું હોય એવું ન સમજ્યું. એ પછી એણે મને એ ચિત્રને કવરપેજમાં તબદીલ કરી આપ્યું, મારી સાથે પ્રકાશકને ત્યાં આવ્યો, લઘુનવલ લખી લીધા પછી મારું કામ પતી નથી જતું, એને professionally વધુ લોકો સુધી કઈ રીતે પહોંચાડવી? એ પણ એણે મને શીખવ્યું છે. આ બધાથી પર, એણે પુસ્તકના teaser- trailerને શૂટ કરવામાં પણ હદ મહેનત કરી અને એનું editing પણ એ જ કરી રહ્યો છે. આ બુક માટે મને બહુ બધાં લોકોએ સાથ આપ્યો છે અને એમાં તારો સાથ અવિસ્મરણીય છે. દોસ્ત રોમાંચ, મારી પહેલી લઘુનવલ પર તારું ઋણ સદા રહેશે. મારી કલા અને આ કૃતિ પર આટલો વિશ્વાસ રાખવા બદલ તારો આભાર મારે માનવો જ રહ્યો. તારી કલાકારીને હું દાદ આપું છું અને હરહંમેશ આપતી રહીશ. Again, Thank you! For everything. -દૃષ્ટિ સોની. મારા પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. તમારી નકલ આજે જ બૂક કરાવો અને મેળવો 18% સુધીનું discount. https://bit.ly/37YxAjH Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #launch #novel #Amanas #navbharatsahitymandir #books #read #reading #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published

આ પેઇન્ટિંગ મારા હૃદયની બહુ નજીક છે. આ પેઇન્ટિંગ મારી આવનારી લઘુનવલનું કવર પેજ છે એટલું જ નહી પણ મારી લઘુનવલમાં આલેખાયા હોય એવા અનેક પ્રસંગો આ ચિત્રમાં દર્શાવ્યા છે. આ ચિત્રનો સર્જક, Romanch Soni છે. લઘુનવલના કવર પેજ માટે મેં મારા અંગત મિત્રોથી લઈને પ્રોફેશનલ artists, બધાને કહી જોયું હતું પણ લઘુનવલ લખાઈ ગઈ પછીનાં પાંચેક મહિના સુધી મને કવરપેજ design કરી આપનાર ન મળ્યું તો ન જ મળ્યું. હું એની ચિંતામાં ડૂબેલી હતી. પછી એપ્રિલ- મે મહિનામાં મારા એક જ વખત કહેવાથી, કેવળ મૈત્રીના આધારે, રોમાંચ મારું કવરપેજ તૈયાર કરી આપવા રાજી થયો. ઓગસ્ટમાં એણે મને આ ચિત્ર સોંપ્યું ને તે દિવસે રવિવાર હતો. હું ચિત્ર ઘરે લઈને આવી પહોંચી ત્યાં સુધી અને એની પછી પણ મેં એ ચિત્રને એટલું બધું સાચવ્યું છે જેટલું મેં મારા અતિપ્રિય ગિટારને પણ નથી સાંચવ્યું. આ ચિત્રને unwrap કરતી વખતનો મારો હરખ અવર્ણનીય છે પણ મેં એને ફોનમાં સાચવી રાખેલો છે. રોમાંચે આ ચિત્ર દોરતા પહેલા ચાલીસ મિનિટ મારી સાથે વાતો કરી હતી અને ચિત્ર દોર્યા પછી, એને સમજાવવા માટે પણ એણે ખૂબ વાતો કરી હતી. એની વાતો સમજતા વખતે, ચિત્રને જોઈને, મારી આંખમાં પાણી આવી ગયા હતા. આને હું કેવળ ભાવુક થવું નહી કહું. જેટલી મહેનત મેં પુસ્તક લખતા પહેલા અને એને લખતા વખતે કરી છે એટલી જ મહેનત રોમાંચે આ પુસ્તક લખાઈ ગયા પછી કરી છે અને એ પણ નિસ્વાર્થ ભાવે. ચિત્ર દોરીને પણ રોમાંચે એનું કામ પતી ગયું હોય એવું ન સમજ્યું. એ પછી એણે મને એ ચિત્રને કવરપેજમાં તબદીલ કરી આપ્યું, મારી સાથે પ્રકાશકને ત્યાં આવ્યો, લઘુનવલ લખી લીધા પછી મારું કામ પતી નથી જતું, એને professionally વધુ લોકો સુધી કઈ રીતે પહોંચાડવી? એ પણ એણે મને શીખવ્યું છે. આ બધાથી પર, એણે પુસ્તકના teaser- trailerને શૂટ કરવામાં પણ હદ મહેનત કરી અને એનું editing પણ એ જ કરી રહ્યો છે. આ બુક માટે મને બહુ બધાં લોકોએ સાથ આપ્યો છે અને એમાં તારો સાથ અવિસ્મરણીય છે. દોસ્ત રોમાંચ, મારી પહેલી લઘુનવલ પર તારું ઋણ સદા રહેશે. મારી કલા અને આ કૃતિ પર આટલો વિશ્વાસ રાખવા બદલ તારો આભાર મારે માનવો જ રહ્યો. તારી કલાકારીને હું દાદ આપું છું અને હરહંમેશ આપતી રહીશ. Again, Thank you! For everything. -દૃષ્ટિ સોની. મારા પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. તમારી નકલ આજે જ બૂક કરાવો અને મેળવો 18% સુધીનું discount. https://bit.ly/37YxAjH Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #launch #novel #Amanas #navbharatsahitymandir #books #read #reading #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published

આ પેઇન્ટિંગ મારા હૃદયની બહુ નજીક છે. આ પેઇન્ટિંગ મારી આવનારી લઘુનવલનું કવર પેજ છે એટલું જ નહી પણ મારી લઘુનવલમાં આલેખાયા હોય એવા અનેક પ્રસંગો આ ચિત્રમાં દર્શાવ્યા છે. આ ચિત્રનો સર્જક, Romanch Soni છે. લઘુનવલના કવર પેજ માટે મેં મારા અંગત મિત્રોથી લઈને પ્રોફેશનલ artists, બધાને કહી જોયું હતું પણ લઘુનવલ લખાઈ ગઈ પછીનાં પાંચેક મહિના સુધી મને કવરપેજ design કરી આપનાર ન મળ્યું તો ન જ મળ્યું. હું એની ચિંતામાં ડૂબેલી હતી. પછી એપ્રિલ- મે મહિનામાં મારા એક જ વખત કહેવાથી, કેવળ મૈત્રીના આધારે, રોમાંચ મારું કવરપેજ તૈયાર કરી આપવા રાજી થયો. ઓગસ્ટમાં એણે મને આ ચિત્ર સોંપ્યું ને તે દિવસે રવિવાર હતો. હું ચિત્ર ઘરે લઈને આવી પહોંચી ત્યાં સુધી અને એની પછી પણ મેં એ ચિત્રને એટલું બધું સાચવ્યું છે જેટલું મેં મારા અતિપ્રિય ગિટારને પણ નથી સાંચવ્યું. આ ચિત્રને unwrap કરતી વખતનો મારો હરખ અવર્ણનીય છે પણ મેં એને ફોનમાં સાચવી રાખેલો છે. રોમાંચે આ ચિત્ર દોરતા પહેલા ચાલીસ મિનિટ મારી સાથે વાતો કરી હતી અને ચિત્ર દોર્યા પછી, એને સમજાવવા માટે પણ એણે ખૂબ વાતો કરી હતી. એની વાતો સમજતા વખતે, ચિત્રને જોઈને, મારી આંખમાં પાણી આવી ગયા હતા. આને હું કેવળ ભાવુક થવું નહી કહું. જેટલી મહેનત મેં પુસ્તક લખતા પહેલા અને એને લખતા વખતે કરી છે એટલી જ મહેનત રોમાંચે આ પુસ્તક લખાઈ ગયા પછી કરી છે અને એ પણ નિસ્વાર્થ ભાવે. ચિત્ર દોરીને પણ રોમાંચે એનું કામ પતી ગયું હોય એવું ન સમજ્યું. એ પછી એણે મને એ ચિત્રને કવરપેજમાં તબદીલ કરી આપ્યું, મારી સાથે પ્રકાશકને ત્યાં આવ્યો, લઘુનવલ લખી લીધા પછી મારું કામ પતી નથી જતું, એને professionally વધુ લોકો સુધી કઈ રીતે પહોંચાડવી? એ પણ એણે મને શીખવ્યું છે. આ બધાથી પર, એણે પુસ્તકના teaser- trailerને શૂટ કરવામાં પણ હદ મહેનત કરી અને એનું editing પણ એ જ કરી રહ્યો છે. આ બુક માટે મને બહુ બધાં લોકોએ સાથ આપ્યો છે અને એમાં તારો સાથ અવિસ્મરણીય છે. દોસ્ત રોમાંચ, મારી પહેલી લઘુનવલ પર તારું ઋણ સદા રહેશે. મારી કલા અને આ કૃતિ પર આટલો વિશ્વાસ રાખવા બદલ તારો આભાર મારે માનવો જ રહ્યો. તારી કલાકારીને હું દાદ આપું છું અને હરહંમેશ આપતી રહીશ. Again, Thank you! For everything. -દૃષ્ટિ સોની. મારા પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. તમારી નકલ આજે જ બૂક કરાવો અને મેળવો 18% સુધીનું discount. https://bit.ly/37YxAjH Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #launch #novel #Amanas #navbharatsahitymandir #books #read #reading #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published

Read More

Trailer launch Cover reveal આપણી અંદર આપણા અનેક રૂપ છે જેને આપણે જુદી જુદી જગ્યાએ, જુદા પ્રસંગોમાં, જોઈએ ત્યાં, જરૂરત પડે એમ બહાર લાવીએ છીએ. આપણા સહુમાં જાતી, રૂપ, રંગ અને આવા બીજા અનેક માપદંડો ઠસેલા છે આ બધામાં શું સારું અને શું ખરાબ? એ વચ્ચે આપણે આખી જિંદગી રમવાનું છે. પણ આપણી આ રમત વચ્ચે અનેક લોકો, આપણા પ્રિયજન અને આપણે ખુદ પણ સતત ઝઝૂમી રહ્યાં છીએ. આ માપદંડની હદ ત્યાં આવે છે જ્યારે આપણે કોઈ માણસનું એના માણસ હોવા પર જ પ્રશ્ન કરીએ છીએ. આ રમતમાં જીતતું કોઈ નથી પણ હારી આપણે સહુ જઈએ છીએ. આ હારી જવાની બીકે, એ માણસ પોતાની સાચું રૂપ છતું નથી શકતો અને પરિણામે જન્મે છે સંઘર્ષ. આ સંઘર્ષ ખુદના સ્વીકારનો છે, માપદંડો વચ્ચે રહેવાનો છે, સ્વરૂપ છુપાવવાનો છે અને સતત આ જગતમાં એક દંભી જીવન જીવવાનો છે. આવા જ અનેક સંઘર્ષો વિશેની એક લઘુનવલકથા દૃષ્ટિ સોનીએ લખી છે જે 'નવભારત સાહિત્ય મંદિર' દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. આ પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. Pre-Order link - https://bit.ly/37YxAjH તમારી નકલ આજે જ બૂક કરાવો અને મેળવો 18% સુધીનું discount. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) Featuring: Rashmin Soni, Drashti Soni Creative artist and cover page desiger: Romanch soni Publisher: Navbharat Sahitya Mandir (Ronak shah) Special thanks: Saurabh pandya (syncop production) Jinal Soni Krunal soni Nisarg Shah . . . #trailer #book #launch #teaser #novel #Amanas #navbharatsahitymandir #video #movie #shoot #indoor #outdoor #shooting #books #read #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published

ટુંક જ સમયમાં આવી રહી છે દૃષ્ટિ સોની દ્વારા લિખિત એક એવી વાર્તા અને એવી વિષય- વસ્તુ જે આજ સુધી ગુજરાતી સાહિત્યમાં લઘુનવલ કે નવલકથા રૂપે પ્રસ્તુત નથી થઈ શકી. આ વાર્તામાં, યુવાની, લેવાઈ ગયેલા ખોટા નિર્ણયો, અફસોસ, અસ્વીકાર, સંઘર્ષ, અસ્તિત્વવાદ, સ્વીકાર માટેની દોડ અને બીજું ઘણું બધું છે. આ પુસ્તકને સ્વપ્ન જેમ સેવીને બે વર્ષ પહેલા લેખિકાએ આ સ્વપ્નને કાગળમાં ઉતારવા ઈચ્છયું અને હવે આ સ્વપ્નને પુસ્તક સ્વરૂપે લાવી રહ્યું છે, 'નવભારત સાહિત્ય મંદિર'. આ જ લઘુનવલની એક ઝલક બતાવવા teaser અને trailer બનાવવામાં આવ્યું છે. અને આજે આપ સહુ સમક્ષ પ્રસ્તુત થાય છે આ પુસ્તકનું teaser. જુઓ, માણો અને આને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. આપના પ્રતિભાવની અમને રાહ રહેશે. તમારા પ્રતિભાવમાં તમે વાર્તાની વિષય- વસ્તુંનાં અનુમાનો, ગમો, અણગમો, જે હોય એ, અમને જણાવી શકો છો. આભાર #Amaanas #book #novel #literature #Drashtisoni #art #artist #books #read #reader #writer #novelist #gujarati #sahitya #teaser #trailer #shoot #movies #video #gujarat #navalkatha #novella #paint #painting #artform #artists #artistic #india #ahmedabad #rajkot #baroda #surat #reading #readmore #writers #shortfilm #cinema #watch #navbharatsahityamandir

જેટલું શારીરિક સ્વાસ્થ્ય જરૂરી છે તેટલું જ માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. ReadMore:https://t.co/1IiOpm8XXA #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddic https://t.co/NcqxSvY3hq

જેટલું શારીરિક સ્વાસ્થ્ય જરૂરી છે તેટલું જ માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. ReadMore:https://t.co/1IiOpm8XXA #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddic https://t.co/NcqxSvY3hq

જેટલું શારીરિક સ્વાસ્થ્ય જરૂરી છે તેટલું જ માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. ReadMore:https://t.co/1IiOpm8XXA #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddic https://t.co/NcqxSvY3hq

Read More