Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

#રાજીપો 🥰 પ્રથમ તને નમન કરું મારા કવિ મેઘાણી .. ❤️🙏 આજે તળપદી ભાષામાં લખાયેલી નવલકથા ‘ત્વમેવ ભર્તા’નો રાજીપો વહેંચું છું. ‘રઘુવંશમ’ ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે “त्वमेव भर्ता न च विप्रयोग:॥“ અર્થાત આવનારા જન્મમાં પણ આપ જ મારા સ્વામી બની રહો. પણ આ કથા સતીલક્ષ્મીની નથી, આ કથા ગામડાગામની એક અવળચંડી છોડીની છે, આ કથા નઘરોળ નપાવટ લીલાની છે. Existence precedes essence એ અસ્તિત્વવાદનો મૂળભૂત વિચાર છે. વિજ્ઞાન મહદઅંશે આ ખ્યાલ સાથે સહમત છે. આત્મા, આત્મિક સંસ્કાર, જેન્ડર ટ્રેઈટ, અભિવ્યક્તિની પેટર્ન આ કશું જ એક સજીવ જન્મે ત્યારે હોતું નથી. એની એકમાત્ર વૃતિ પોતાને ટકાવી રાખવાની હોય છે. ચાર્લ્સ ડાર્વિન ‘ધ ઓરીજીન ઓફ સ્પીશીઝ’ માં આ વૃતિને consistent struggle for existence તરીકે મુકે છે. માનવસભ્યતા સદીઓની ઉત્ક્રાંતિ પછી એ તબક્કે છે જ્યાં સભ્યતા અને સજીવને જુદા પાડીને વિચારવા અઘરા છે. દરેક વ્યક્તિ પરાપૂર્વના રીતિવારસાનું વહન કરે છે . પણ ક્યારેક.. કોઈક અકલ્પ્ય ક્ષણમાં કોઈક સજીવ હુંકારી ઉઠે છે “ હું સમાજ નથી, હું સ્ત્રી નથી, હું સભ્યતા નથી, હું સારપ નથી.... હું માત્ર છું”. આ નવલકથા લીલા નામની એક અણઘડ સ્ત્રીના હુંકારની કથા છે. એ અભણ, અણઘડ સ્ત્રી કોઈ સિધ્ધાંત કે વાદ જાણતી નથી ... પણ કોઈ વાદને જીવવા એને જાણવો જરૂરી નથી હોતો. એકરીતે એ સ્ત્રીનું અજ્ઞાન મને મદદરૂપ થયું છે. હું આ કથા કોઈ ભારઝલ્લા શબ્દો વિના હળવા વ્યંગની શૈલીમાં લખી શકી છું. આ વાર્તાની સાદગી જ મને વહાલી છે. ‘ત્વમેવ ભર્તા’ માતા સીતાના વિધાનથી શરુ કરીને અસ્તિત્વવાદ કે altruism ની વાત લાગી શકે, એ સભ્યતાના હાડપિંજરની વાત પણ લાગી શકે ... પણ વાસ્તવમાં એ ફક્ત લીલા નામની અળવિતરી છોડીની કથા છે. શ્રી મણીલાલ પટેલ સાહેબે આ કથાની સમીક્ષા લખી છે. એમના પરિપ્રેક્ષ્ય માટે હું એમની આભારી છું. શ્રી કનું પટેલનું painting મુખપૃષ્ટ માટે વપરાયું છે. હું એમની કૃતિ અને મિત્રતા માટે આભારી છું. સિદ્ધાર્થ રામાનુજનો મુખપૃષ્ટ ડિઝાઈન માટે આભાર. રોનકભાઈ અને નવભારત જે કાયમી સાથી છે એમની હું ઋણી છું. અને અંતે ... મારા પ્રથમ વાચકો કમલ અને મુદ્રાને વ્હાલ. વાચકોને હવાલે .... અહીં મુકેલી લીંક પરથી આ નવલકથા પ્રી-બુક કરી શકાશે. https://bit.ly/3zqi2B7 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

#રાજીપો 🥰 પ્રથમ તને નમન કરું મારા કવિ મેઘાણી .. ❤️🙏 આજે તળપદી ભાષામાં લખાયેલી નવલકથા ‘ત્વમેવ ભર્તા’નો રાજીપો વહેંચું છું. ‘રઘુવંશમ’ ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે “त्वमेव भर्ता न च विप्रयोग:॥“ અર્થાત આવનારા જન્મમાં પણ આપ જ મારા સ્વામી બની રહો. પણ આ કથા સતીલક્ષ્મીની નથી, આ કથા ગામડાગામની એક અવળચંડી છોડીની છે, આ કથા નઘરોળ નપાવટ લીલાની છે. Existence precedes essence એ અસ્તિત્વવાદનો મૂળભૂત વિચાર છે. વિજ્ઞાન મહદઅંશે આ ખ્યાલ સાથે સહમત છે. આત્મા, આત્મિક સંસ્કાર, જેન્ડર ટ્રેઈટ, અભિવ્યક્તિની પેટર્ન આ કશું જ એક સજીવ જન્મે ત્યારે હોતું નથી. એની એકમાત્ર વૃતિ પોતાને ટકાવી રાખવાની હોય છે. ચાર્લ્સ ડાર્વિન ‘ધ ઓરીજીન ઓફ સ્પીશીઝ’ માં આ વૃતિને consistent struggle for existence તરીકે મુકે છે. માનવસભ્યતા સદીઓની ઉત્ક્રાંતિ પછી એ તબક્કે છે જ્યાં સભ્યતા અને સજીવને જુદા પાડીને વિચારવા અઘરા છે. દરેક વ્યક્તિ પરાપૂર્વના રીતિવારસાનું વહન કરે છે . પણ ક્યારેક.. કોઈક અકલ્પ્ય ક્ષણમાં કોઈક સજીવ હુંકારી ઉઠે છે “ હું સમાજ નથી, હું સ્ત્રી નથી, હું સભ્યતા નથી, હું સારપ નથી.... હું માત્ર છું”. આ નવલકથા લીલા નામની એક અણઘડ સ્ત્રીના હુંકારની કથા છે. એ અભણ, અણઘડ સ્ત્રી કોઈ સિધ્ધાંત કે વાદ જાણતી નથી ... પણ કોઈ વાદને જીવવા એને જાણવો જરૂરી નથી હોતો. એકરીતે એ સ્ત્રીનું અજ્ઞાન મને મદદરૂપ થયું છે. હું આ કથા કોઈ ભારઝલ્લા શબ્દો વિના હળવા વ્યંગની શૈલીમાં લખી શકી છું. આ વાર્તાની સાદગી જ મને વહાલી છે. ‘ત્વમેવ ભર્તા’ માતા સીતાના વિધાનથી શરુ કરીને અસ્તિત્વવાદ કે altruism ની વાત લાગી શકે, એ સભ્યતાના હાડપિંજરની વાત પણ લાગી શકે ... પણ વાસ્તવમાં એ ફક્ત લીલા નામની અળવિતરી છોડીની કથા છે. શ્રી મણીલાલ પટેલ સાહેબે આ કથાની સમીક્ષા લખી છે. એમના પરિપ્રેક્ષ્ય માટે હું એમની આભારી છું. શ્રી કનું પટેલનું painting મુખપૃષ્ટ માટે વપરાયું છે. હું એમની કૃતિ અને મિત્રતા માટે આભારી છું. સિદ્ધાર્થ રામાનુજનો મુખપૃષ્ટ ડિઝાઈન માટે આભાર. રોનકભાઈ અને નવભારત જે કાયમી સાથી છે એમની હું ઋણી છું. અને અંતે ... મારા પ્રથમ વાચકો કમલ અને મુદ્રાને વ્હાલ. વાચકોને હવાલે .... અહીં મુકેલી લીંક પરથી આ નવલકથા પ્રી-બુક કરી શકાશે. https://bit.ly/3zqi2B7 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

#રાજીપો 🥰 પ્રથમ તને નમન કરું મારા કવિ મેઘાણી .. ❤️🙏 આજે તળપદી ભાષામાં લખાયેલી નવલકથા ‘ત્વમેવ ભર્તા’નો રાજીપો વહેંચું છું. ‘રઘુવંશમ’ ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે “त्वमेव भर्ता न च विप्रयोग:॥“ અર્થાત આવનારા જન્મમાં પણ આપ જ મારા સ્વામી બની રહો. પણ આ કથા સતીલક્ષ્મીની નથી, આ કથા ગામડાગામની એક અવળચંડી છોડીની છે, આ કથા નઘરોળ નપાવટ લીલાની છે. Existence precedes essence એ અસ્તિત્વવાદનો મૂળભૂત વિચાર છે. વિજ્ઞાન મહદઅંશે આ ખ્યાલ સાથે સહમત છે. આત્મા, આત્મિક સંસ્કાર, જેન્ડર ટ્રેઈટ, અભિવ્યક્તિની પેટર્ન આ કશું જ એક સજીવ જન્મે ત્યારે હોતું નથી. એની એકમાત્ર વૃતિ પોતાને ટકાવી રાખવાની હોય છે. ચાર્લ્સ ડાર્વિન ‘ધ ઓરીજીન ઓફ સ્પીશીઝ’ માં આ વૃતિને consistent struggle for existence તરીકે મુકે છે. માનવસભ્યતા સદીઓની ઉત્ક્રાંતિ પછી એ તબક્કે છે જ્યાં સભ્યતા અને સજીવને જુદા પાડીને વિચારવા અઘરા છે. દરેક વ્યક્તિ પરાપૂર્વના રીતિવારસાનું વહન કરે છે . પણ ક્યારેક.. કોઈક અકલ્પ્ય ક્ષણમાં કોઈક સજીવ હુંકારી ઉઠે છે “ હું સમાજ નથી, હું સ્ત્રી નથી, હું સભ્યતા નથી, હું સારપ નથી.... હું માત્ર છું”. આ નવલકથા લીલા નામની એક અણઘડ સ્ત્રીના હુંકારની કથા છે. એ અભણ, અણઘડ સ્ત્રી કોઈ સિધ્ધાંત કે વાદ જાણતી નથી ... પણ કોઈ વાદને જીવવા એને જાણવો જરૂરી નથી હોતો. એકરીતે એ સ્ત્રીનું અજ્ઞાન મને મદદરૂપ થયું છે. હું આ કથા કોઈ ભારઝલ્લા શબ્દો વિના હળવા વ્યંગની શૈલીમાં લખી શકી છું. આ વાર્તાની સાદગી જ મને વહાલી છે. ‘ત્વમેવ ભર્તા’ માતા સીતાના વિધાનથી શરુ કરીને અસ્તિત્વવાદ કે altruism ની વાત લાગી શકે, એ સભ્યતાના હાડપિંજરની વાત પણ લાગી શકે ... પણ વાસ્તવમાં એ ફક્ત લીલા નામની અળવિતરી છોડીની કથા છે. શ્રી મણીલાલ પટેલ સાહેબે આ કથાની સમીક્ષા લખી છે. એમના પરિપ્રેક્ષ્ય માટે હું એમની આભારી છું. શ્રી કનું પટેલનું painting મુખપૃષ્ટ માટે વપરાયું છે. હું એમની કૃતિ અને મિત્રતા માટે આભારી છું. સિદ્ધાર્થ રામાનુજનો મુખપૃષ્ટ ડિઝાઈન માટે આભાર. રોનકભાઈ અને નવભારત જે કાયમી સાથી છે એમની હું ઋણી છું. અને અંતે ... મારા પ્રથમ વાચકો કમલ અને મુદ્રાને વ્હાલ. વાચકોને હવાલે .... અહીં મુકેલી લીંક પરથી આ નવલકથા પ્રી-બુક કરી શકાશે. https://bit.ly/3zqi2B7 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

#રાજીપો 🥰 પ્રથમ તને નમન કરું મારા કવિ મેઘાણી .. ❤️🙏 આજે તળપદી ભાષામાં લખાયેલી નવલકથા ‘ત્વમેવ ભર્તા’નો રાજીપો વહેંચું છું. ‘રઘુવંશમ’ ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે “त्वमेव भर्ता न च विप्रयोग:॥“ અર્થાત આવનારા જન્મમાં પણ આપ જ મારા સ્વામી બની રહો. પણ આ કથા સતીલક્ષ્મીની નથી, આ કથા ગામડાગામની એક અવળચંડી છોડીની છે, આ કથા નઘરોળ નપાવટ લીલાની છે. Existence precedes essence એ અસ્તિત્વવાદનો મૂળભૂત વિચાર છે. વિજ્ઞાન મહદઅંશે આ ખ્યાલ સાથે સહમત છે. આત્મા, આત્મિક સંસ્કાર, જેન્ડર ટ્રેઈટ, અભિવ્યક્તિની પેટર્ન આ કશું જ એક સજીવ જન્મે ત્યારે હોતું નથી. એની એકમાત્ર વૃતિ પોતાને ટકાવી રાખવાની હોય છે. ચાર્લ્સ ડાર્વિન ‘ધ ઓરીજીન ઓફ સ્પીશીઝ’ માં આ વૃતિને consistent struggle for existence તરીકે મુકે છે. માનવસભ્યતા સદીઓની ઉત્ક્રાંતિ પછી એ તબક્કે છે જ્યાં સભ્યતા અને સજીવને જુદા પાડીને વિચારવા અઘરા છે. દરેક વ્યક્તિ પરાપૂર્વના રીતિવારસાનું વહન કરે છે . પણ ક્યારેક.. કોઈક અકલ્પ્ય ક્ષણમાં કોઈક સજીવ હુંકારી ઉઠે છે “ હું સમાજ નથી, હું સ્ત્રી નથી, હું સભ્યતા નથી, હું સારપ નથી.... હું માત્ર છું”. આ નવલકથા લીલા નામની એક અણઘડ સ્ત્રીના હુંકારની કથા છે. એ અભણ, અણઘડ સ્ત્રી કોઈ સિધ્ધાંત કે વાદ જાણતી નથી ... પણ કોઈ વાદને જીવવા એને જાણવો જરૂરી નથી હોતો. એકરીતે એ સ્ત્રીનું અજ્ઞાન મને મદદરૂપ થયું છે. હું આ કથા કોઈ ભારઝલ્લા શબ્દો વિના હળવા વ્યંગની શૈલીમાં લખી શકી છું. આ વાર્તાની સાદગી જ મને વહાલી છે. ‘ત્વમેવ ભર્તા’ માતા સીતાના વિધાનથી શરુ કરીને અસ્તિત્વવાદ કે altruism ની વાત લાગી શકે, એ સભ્યતાના હાડપિંજરની વાત પણ લાગી શકે ... પણ વાસ્તવમાં એ ફક્ત લીલા નામની અળવિતરી છોડીની કથા છે. શ્રી મણીલાલ પટેલ સાહેબે આ કથાની સમીક્ષા લખી છે. એમના પરિપ્રેક્ષ્ય માટે હું એમની આભારી છું. શ્રી કનું પટેલનું painting મુખપૃષ્ટ માટે વપરાયું છે. હું એમની કૃતિ અને મિત્રતા માટે આભારી છું. સિદ્ધાર્થ રામાનુજનો મુખપૃષ્ટ ડિઝાઈન માટે આભાર. રોનકભાઈ અને નવભારત જે કાયમી સાથી છે એમની હું ઋણી છું. અને અંતે ... મારા પ્રથમ વાચકો કમલ અને મુદ્રાને વ્હાલ. વાચકોને હવાલે .... અહીં મુકેલી લીંક પરથી આ નવલકથા પ્રી-બુક કરી શકાશે. https://bit.ly/3zqi2B7 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

#રાજીપો 🥰 પ્રથમ તને નમન કરું મારા કવિ મેઘાણી .. ❤️🙏 આજે તળપદી ભાષામાં લખાયેલી નવલકથા ‘ત્વમેવ ભર્તા’નો રાજીપો વહેંચું છું. ‘રઘુવંશમ’ ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે “त्वमेव भर्ता न च विप्रयोग:॥“ અર્થાત આવનારા જન્મમાં પણ આપ જ મારા સ્વામી બની રહો. પણ આ કથા સતીલક્ષ્મીની નથી, આ કથા ગામડાગામની એક અવળચંડી છોડીની છે, આ કથા નઘરોળ નપાવટ લીલાની છે. Existence precedes essence એ અસ્તિત્વવાદનો મૂળભૂત વિચાર છે. વિજ્ઞાન મહદઅંશે આ ખ્યાલ સાથે સહમત છે. આત્મા, આત્મિક સંસ્કાર, જેન્ડર ટ્રેઈટ, અભિવ્યક્તિની પેટર્ન આ કશું જ એક સજીવ જન્મે ત્યારે હોતું નથી. એની એકમાત્ર વૃતિ પોતાને ટકાવી રાખવાની હોય છે. ચાર્લ્સ ડાર્વિન ‘ધ ઓરીજીન ઓફ સ્પીશીઝ’ માં આ વૃતિને consistent struggle for existence તરીકે મુકે છે. માનવસભ્યતા સદીઓની ઉત્ક્રાંતિ પછી એ તબક્કે છે જ્યાં સભ્યતા અને સજીવને જુદા પાડીને વિચારવા અઘરા છે. દરેક વ્યક્તિ પરાપૂર્વના રીતિવારસાનું વહન કરે છે . પણ ક્યારેક.. કોઈક અકલ્પ્ય ક્ષણમાં કોઈક સજીવ હુંકારી ઉઠે છે “ હું સમાજ નથી, હું સ્ત્રી નથી, હું સભ્યતા નથી, હું સારપ નથી.... હું માત્ર છું”. આ નવલકથા લીલા નામની એક અણઘડ સ્ત્રીના હુંકારની કથા છે. એ અભણ, અણઘડ સ્ત્રી કોઈ સિધ્ધાંત કે વાદ જાણતી નથી ... પણ કોઈ વાદને જીવવા એને જાણવો જરૂરી નથી હોતો. એકરીતે એ સ્ત્રીનું અજ્ઞાન મને મદદરૂપ થયું છે. હું આ કથા કોઈ ભારઝલ્લા શબ્દો વિના હળવા વ્યંગની શૈલીમાં લખી શકી છું. આ વાર્તાની સાદગી જ મને વહાલી છે. ‘ત્વમેવ ભર્તા’ માતા સીતાના વિધાનથી શરુ કરીને અસ્તિત્વવાદ કે altruism ની વાત લાગી શકે, એ સભ્યતાના હાડપિંજરની વાત પણ લાગી શકે ... પણ વાસ્તવમાં એ ફક્ત લીલા નામની અળવિતરી છોડીની કથા છે. શ્રી મણીલાલ પટેલ સાહેબે આ કથાની સમીક્ષા લખી છે. એમના પરિપ્રેક્ષ્ય માટે હું એમની આભારી છું. શ્રી કનું પટેલનું painting મુખપૃષ્ટ માટે વપરાયું છે. હું એમની કૃતિ અને મિત્રતા માટે આભારી છું. સિદ્ધાર્થ રામાનુજનો મુખપૃષ્ટ ડિઝાઈન માટે આભાર. રોનકભાઈ અને નવભારત જે કાયમી સાથી છે એમની હું ઋણી છું. અને અંતે ... મારા પ્રથમ વાચકો કમલ અને મુદ્રાને વ્હાલ. વાચકોને હવાલે .... અહીં મુકેલી લીંક પરથી આ નવલકથા પ્રી-બુક કરી શકાશે. https://bit.ly/3zqi2B7 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

#રાજીપો 🥰 પ્રથમ તને નમન કરું મારા કવિ મેઘાણી .. ❤️🙏 આજે તળપદી ભાષામાં લખાયેલી નવલકથા ‘ત્વમેવ ભર્તા’નો રાજીપો વહેંચું છું. ‘રઘુવંશમ’ ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે “त्वमेव भर्ता न च विप्रयोग:॥“ અર્થાત આવનારા જન્મમાં પણ આપ જ મારા સ્વામી બની રહો. પણ આ કથા સતીલક્ષ્મીની નથી, આ કથા ગામડાગામની એક અવળચંડી છોડીની છે, આ કથા નઘરોળ નપાવટ લીલાની છે. Existence precedes essence એ અસ્તિત્વવાદનો મૂળભૂત વિચાર છે. વિજ્ઞાન મહદઅંશે આ ખ્યાલ સાથે સહમત છે. આત્મા, આત્મિક સંસ્કાર, જેન્ડર ટ્રેઈટ, અભિવ્યક્તિની પેટર્ન આ કશું જ એક સજીવ જન્મે ત્યારે હોતું નથી. એની એકમાત્ર વૃતિ પોતાને ટકાવી રાખવાની હોય છે. ચાર્લ્સ ડાર્વિન ‘ધ ઓરીજીન ઓફ સ્પીશીઝ’ માં આ વૃતિને consistent struggle for existence તરીકે મુકે છે. માનવસભ્યતા સદીઓની ઉત્ક્રાંતિ પછી એ તબક્કે છે જ્યાં સભ્યતા અને સજીવને જુદા પાડીને વિચારવા અઘરા છે. દરેક વ્યક્તિ પરાપૂર્વના રીતિવારસાનું વહન કરે છે . પણ ક્યારેક.. કોઈક અકલ્પ્ય ક્ષણમાં કોઈક સજીવ હુંકારી ઉઠે છે “ હું સમાજ નથી, હું સ્ત્રી નથી, હું સભ્યતા નથી, હું સારપ નથી.... હું માત્ર છું”. આ નવલકથા લીલા નામની એક અણઘડ સ્ત્રીના હુંકારની કથા છે. એ અભણ, અણઘડ સ્ત્રી કોઈ સિધ્ધાંત કે વાદ જાણતી નથી ... પણ કોઈ વાદને જીવવા એને જાણવો જરૂરી નથી હોતો. એકરીતે એ સ્ત્રીનું અજ્ઞાન મને મદદરૂપ થયું છે. હું આ કથા કોઈ ભારઝલ્લા શબ્દો વિના હળવા વ્યંગની શૈલીમાં લખી શકી છું. આ વાર્તાની સાદગી જ મને વહાલી છે. ‘ત્વમેવ ભર્તા’ માતા સીતાના વિધાનથી શરુ કરીને અસ્તિત્વવાદ કે altruism ની વાત લાગી શકે, એ સભ્યતાના હાડપિંજરની વાત પણ લાગી શકે ... પણ વાસ્તવમાં એ ફક્ત લીલા નામની અળવિતરી છોડીની કથા છે. શ્રી મણીલાલ પટેલ સાહેબે આ કથાની સમીક્ષા લખી છે. એમના પરિપ્રેક્ષ્ય માટે હું એમની આભારી છું. શ્રી કનું પટેલનું painting મુખપૃષ્ટ માટે વપરાયું છે. હું એમની કૃતિ અને મિત્રતા માટે આભારી છું. સિદ્ધાર્થ રામાનુજનો મુખપૃષ્ટ ડિઝાઈન માટે આભાર. રોનકભાઈ અને નવભારત જે કાયમી સાથી છે એમની હું ઋણી છું. અને અંતે ... મારા પ્રથમ વાચકો કમલ અને મુદ્રાને વ્હાલ. વાચકોને હવાલે .... અહીં મુકેલી લીંક પરથી આ નવલકથા પ્રી-બુક કરી શકાશે. https://bit.ly/3zqi2B7 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

દૃષ્ટિ સોની એમની દરેક કૃતિને એક વાક્યમાં આલેખતા શીખતા આવે છે. Friedrich Nietzscheનું એક quote, "It is my ambition to say in ten sentences what others say in a whole book." બહુ પ્રચલિત છે. એમણે આખી કથા તો લખી જ છે, લખવી પડી જ છે પણ આ આખી કથાને એક- બે વાક્યમાં આલેખતા પણ એમને ફાવ્યું છે. અને આ જ વાક્ય એમના પુસ્તકના back cover પર છે. બુક કવર ડિઝાઇન થતું હતું ત્યારથી આ વાક્યને એમણે back cover પર રાખવાનો આગ્રહ રાખ્યો હતો. એનાં કારણો છે એમની પાસે કે, જો કોઈને એમની આખી વાર્તા વાંચ્યા પછી પણ એમ લાગે કે, 'अरे, तुम कहना क्या चाहते हो?" તો આ એમનો જવાબ છે. જો કોઈ કારણોસર કોઈ વાચક આ વાર્તાને અધૂરી વાંચે અને પછી આ વાક્ય વાચે તો પણ એને આખી વાર્તાનો સાર સમજાઈ જાય એવી શક્યતા છે. અને જો કોઈ આ પુસ્તકને વાચતા પહેલા આ વાક્યને વાચે તો કદાચ એને વાચવામાં વધુ રસ પડે. જો આ વાર્તા દ્વારા અથવા આ વાર્તા લખ્યા પછી દૃષ્ટિએ જગતને કોઈ સંદેશ આપવો હોય તો આ જ એમનો સંદેશ છે. કોઈ પણ માણસને એક બધું જ કરવાની છૂટ મળવી જોઈએ, જે માનવજાત માટે સુસંગત છે. નહીતર એ જ માણસ વિસંગતિનું કારણ બનશે. To buy online click on below link https://navbharatonline.com/a-manas.html Cover page designed by: Romanch soni Publisher: Navbharat Sahitya Mandir Writer: Drashti soni # coverpage #design #backcover #bookcover #book #books #cover #novel #gujarati #paint #painting #art #artist #read #readers #gujarat #gujarati #ahmedabad #sahitya #literature #novelist #novels #readers #reading #literaturelovers

દૃષ્ટિ સોની એમની દરેક કૃતિને એક વાક્યમાં આલેખતા શીખતા આવે છે. Friedrich Nietzscheનું એક quote, "It is my ambition to say in ten sentences what others say in a whole book." બહુ પ્રચલિત છે. એમણે આખી કથા તો લખી જ છે, લખવી પડી જ છે પણ આ આખી કથાને એક- બે વાક્યમાં આલેખતા પણ એમને ફાવ્યું છે. અને આ જ વાક્ય એમના પુસ્તકના back cover પર છે. બુક કવર ડિઝાઇન થતું હતું ત્યારથી આ વાક્યને એમણે back cover પર રાખવાનો આગ્રહ રાખ્યો હતો. એનાં કારણો છે એમની પાસે કે, જો કોઈને એમની આખી વાર્તા વાંચ્યા પછી પણ એમ લાગે કે, 'अरे, तुम कहना क्या चाहते हो?" તો આ એમનો જવાબ છે. જો કોઈ કારણોસર કોઈ વાચક આ વાર્તાને અધૂરી વાંચે અને પછી આ વાક્ય વાચે તો પણ એને આખી વાર્તાનો સાર સમજાઈ જાય એવી શક્યતા છે. અને જો કોઈ આ પુસ્તકને વાચતા પહેલા આ વાક્યને વાચે તો કદાચ એને વાચવામાં વધુ રસ પડે. જો આ વાર્તા દ્વારા અથવા આ વાર્તા લખ્યા પછી દૃષ્ટિએ જગતને કોઈ સંદેશ આપવો હોય તો આ જ એમનો સંદેશ છે. કોઈ પણ માણસને એક બધું જ કરવાની છૂટ મળવી જોઈએ, જે માનવજાત માટે સુસંગત છે. નહીતર એ જ માણસ વિસંગતિનું કારણ બનશે. To buy online click on below link https://navbharatonline.com/a-manas.html Cover page designed by: Romanch soni Publisher: Navbharat Sahitya Mandir Writer: Drashti soni # coverpage #design #backcover #bookcover #book #books #cover #novel #gujarati #paint #painting #art #artist #read #readers #gujarat #gujarati #ahmedabad #sahitya #literature #novelist #novels #readers #reading #literaturelovers

દૃષ્ટિ સોની એમની દરેક કૃતિને એક વાક્યમાં આલેખતા શીખતા આવે છે. Friedrich Nietzscheનું એક quote, "It is my ambition to say in ten sentences what others say in a whole book." બહુ પ્રચલિત છે. એમણે આખી કથા તો લખી જ છે, લખવી પડી જ છે પણ આ આખી કથાને એક- બે વાક્યમાં આલેખતા પણ એમને ફાવ્યું છે. અને આ જ વાક્ય એમના પુસ્તકના back cover પર છે. બુક કવર ડિઝાઇન થતું હતું ત્યારથી આ વાક્યને એમણે back cover પર રાખવાનો આગ્રહ રાખ્યો હતો. એનાં કારણો છે એમની પાસે કે, જો કોઈને એમની આખી વાર્તા વાંચ્યા પછી પણ એમ લાગે કે, 'अरे, तुम कहना क्या चाहते हो?" તો આ એમનો જવાબ છે. જો કોઈ કારણોસર કોઈ વાચક આ વાર્તાને અધૂરી વાંચે અને પછી આ વાક્ય વાચે તો પણ એને આખી વાર્તાનો સાર સમજાઈ જાય એવી શક્યતા છે. અને જો કોઈ આ પુસ્તકને વાચતા પહેલા આ વાક્યને વાચે તો કદાચ એને વાચવામાં વધુ રસ પડે. જો આ વાર્તા દ્વારા અથવા આ વાર્તા લખ્યા પછી દૃષ્ટિએ જગતને કોઈ સંદેશ આપવો હોય તો આ જ એમનો સંદેશ છે. કોઈ પણ માણસને એક બધું જ કરવાની છૂટ મળવી જોઈએ, જે માનવજાત માટે સુસંગત છે. નહીતર એ જ માણસ વિસંગતિનું કારણ બનશે. To buy online click on below link https://navbharatonline.com/a-manas.html Cover page designed by: Romanch soni Publisher: Navbharat Sahitya Mandir Writer: Drashti soni # coverpage #design #backcover #bookcover #book #books #cover #novel #gujarati #paint #painting #art #artist #read #readers #gujarat #gujarati #ahmedabad #sahitya #literature #novelist #novels #readers #reading #literaturelovers

Read More

ટુંક જ સમયમાં આવી રહી છે દૃષ્ટિ સોની દ્વારા લિખિત એક એવી વાર્તા અને એવી વિષય- વસ્તુ જે આજ સુધી ગુજરાતી સાહિત્યમાં લઘુનવલ કે નવલકથા રૂપે પ્રસ્તુત નથી થઈ શકી. આ વાર્તામાં, યુવાની, લેવાઈ ગયેલા ખોટા નિર્ણયો, અફસોસ, અસ્વીકાર, સંઘર્ષ, અસ્તિત્વવાદ, સ્વીકાર માટેની દોડ અને બીજું ઘણું બધું છે. આ પુસ્તકને સ્વપ્ન જેમ સેવીને બે વર્ષ પહેલા લેખિકાએ આ સ્વપ્નને કાગળમાં ઉતારવા ઈચ્છયું અને હવે આ સ્વપ્નને પુસ્તક સ્વરૂપે લાવી રહ્યું છે, 'નવભારત સાહિત્ય મંદિર'. આ જ લઘુનવલની એક ઝલક બતાવવા teaser અને trailer બનાવવામાં આવ્યું છે. અને આજે આપ સહુ સમક્ષ પ્રસ્તુત થાય છે આ પુસ્તકનું teaser. જુઓ, માણો અને આને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. આપના પ્રતિભાવની અમને રાહ રહેશે. તમારા પ્રતિભાવમાં તમે વાર્તાની વિષય- વસ્તુંનાં અનુમાનો, ગમો, અણગમો, જે હોય એ, અમને જણાવી શકો છો. આભાર #Amaanas #book #novel #literature #Drashtisoni #art #artist #books #read #reader #writer #novelist #gujarati #sahitya #teaser #trailer #shoot #movies #video #gujarat #navalkatha #novella #paint #painting #artform #artists #artistic #india #ahmedabad #rajkot #baroda #surat #reading #readmore #writers #shortfilm #cinema #watch #navbharatsahityamandir