Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

આવનારા વર્ષ દરેકના જીવનમાં સુખ અને સારા સ્વાસ્થ્ય લાવે અને દરેકની આકાંક્ષાઓ પૂર્ણ કરે તેવી શુભેચ્છા #Ugadi2023 #GudiPadwa2023 #TeluguNewYear2023 #ChetiChand2023 #JhulelalJayanti2023 #HappyUgadi #HappyGudiPadwa #HappyTeluguNewYear #HappyChetiChand #HappyJhulelalJayanti #NewYearCelebrations #TraditionsAndCulture #HarvestFestival #WishingYouProsperityAndHappiness #Tradition #Culture #IndianCelebrations #FestivalsofIndia #Book #BookLover #Reading #Navbharat #NavbharatSahityaMandir

આવનારા વર્ષ દરેકના જીવનમાં સુખ અને સારા સ્વાસ્થ્ય લાવે અને દરેકની આકાંક્ષાઓ પૂર્ણ કરે તેવી શુભેચ્છા #Ugadi2023 #GudiPadwa2023 #TeluguNewYear2023 #ChetiChand2023 #JhulelalJayanti2023 #HappyUgadi #HappyGudiPadwa #HappyTeluguNewYear #HappyChetiChand #HappyJhulelalJayanti #NewYearCelebrations #TraditionsAndCulture #HarvestFestival #WishingYouProsperityAndHappiness #Tradition #Culture #IndianCelebrations #FestivalsofIndia #Book #BookLover #Reading #Navbharat #NavbharatSahityaMandir

આવનારા વર્ષ દરેકના જીવનમાં સુખ અને સારા સ્વાસ્થ્ય લાવે અને દરેકની આકાંક્ષાઓ પૂર્ણ કરે તેવી શુભેચ્છા #Ugadi2023 #GudiPadwa2023 #TeluguNewYear2023 #ChetiChand2023 #JhulelalJayanti2023 #HappyUgadi #HappyGudiPadwa #HappyTeluguNewYear #HappyChetiChand #HappyJhulelalJayanti #NewYearCelebrations #TraditionsAndCulture #HarvestFestival #WishingYouProsperityAndHappiness #Tradition #Culture #IndianCelebrations #FestivalsofIndia #Book #BookLover #Reading #Navbharat #NavbharatSahityaMandir

Read More

સામાજિક સમરસતા, સંવાદિતા અને આપસી પ્રેમનું જ્વલંત ઉદાહરણ એવા પારસી લોકોને નવા વર્ષની શુભેચ્છા #Navroz #Navroz2023 #NavrozMubarak #ParsiNewYear #HappyNavroz #NewBeginnings #RenewalCelebration #Tradition #Culture #IndianCelebration #FestivalsofIndia #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading

સામાજિક સમરસતા, સંવાદિતા અને આપસી પ્રેમનું જ્વલંત ઉદાહરણ એવા પારસી લોકોને નવા વર્ષની શુભેચ્છા #Navroz #Navroz2023 #NavrozMubarak #ParsiNewYear #HappyNavroz #NewBeginnings #RenewalCelebration #Tradition #Culture #IndianCelebration #FestivalsofIndia #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading

સામાજિક સમરસતા, સંવાદિતા અને આપસી પ્રેમનું જ્વલંત ઉદાહરણ એવા પારસી લોકોને નવા વર્ષની શુભેચ્છા #Navroz #Navroz2023 #NavrozMubarak #ParsiNewYear #HappyNavroz #NewBeginnings #RenewalCelebration #Tradition #Culture #IndianCelebration #FestivalsofIndia #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading

Read More

સમગ્ર આર્યાવર્ત જેની ભુજાઓમાં સમાઈ શકે, એવી ખડતલ અને પડછંદ કાયા! માત્ર ત્રીસ વર્ષની ઉંમર હોવા છતાં પુરુષત્વ જાણે ચરમસીમાએ પહોંચ્યું હોય એવો પૌરુષી દેખાવ! પાંડિત્યથી છલકાતી ઘેઘુર કાળી આંખો અને તીણું નાક. પરવાળા જેવાં હોઠની આસપાસ કાળીભમ્મર મૂંછ સાથેની ઘટાટોપ દાઢી! શ્રેષ્ઠત્તમ વિશ્વસુંદરીનું હ્રદય પણ ધબકારો ચૂકી જાય, એવી પાષાણશિલા સમી છાતી. ———————————— ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

સમગ્ર આર્યાવર્ત જેની ભુજાઓમાં સમાઈ શકે, એવી ખડતલ અને પડછંદ કાયા! માત્ર ત્રીસ વર્ષની ઉંમર હોવા છતાં પુરુષત્વ જાણે ચરમસીમાએ પહોંચ્યું હોય એવો પૌરુષી દેખાવ! પાંડિત્યથી છલકાતી ઘેઘુર કાળી આંખો અને તીણું નાક. પરવાળા જેવાં હોઠની આસપાસ કાળીભમ્મર મૂંછ સાથેની ઘટાટોપ દાઢી! શ્રેષ્ઠત્તમ વિશ્વસુંદરીનું હ્રદય પણ ધબકારો ચૂકી જાય, એવી પાષાણશિલા સમી છાતી. ———————————— ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

સમગ્ર આર્યાવર્ત જેની ભુજાઓમાં સમાઈ શકે, એવી ખડતલ અને પડછંદ કાયા! માત્ર ત્રીસ વર્ષની ઉંમર હોવા છતાં પુરુષત્વ જાણે ચરમસીમાએ પહોંચ્યું હોય એવો પૌરુષી દેખાવ! પાંડિત્યથી છલકાતી ઘેઘુર કાળી આંખો અને તીણું નાક. પરવાળા જેવાં હોઠની આસપાસ કાળીભમ્મર મૂંછ સાથેની ઘટાટોપ દાઢી! શ્રેષ્ઠત્તમ વિશ્વસુંદરીનું હ્રદય પણ ધબકારો ચૂકી જાય, એવી પાષાણશિલા સમી છાતી. ———————————— ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

“મૃત્યુંજય એક અનુભવ… નાગપાશ એક અનુભૂતિ…! ઓવારી જવાય એવું સર્જન. આઠસો પાનામાં અનેક યુગોની સહજ સફર. ગુજરાતી ભાષામાં આવું સર્જન કરનારા પરખ ભટ્ટ અને રાજ જાવિયાને અઢળક વહાલ... વહાલ અને વહાલ. મૃત્યુંજય. મહા-અસુર શ્રેણીનો પહેલો ખંડ વાંચ્યો ત્યારે પરખ અને રાજની જોડી વિશે જે માનેલું, ધારેલું એ ઘણું બધું બીજા ખંડ નાગપાશમાં સાર્થક થયું અને વાંચવા મળ્યું. મૃત્યુંજયના કવરપેજ પરનું મોરપીંચ્છ નાગપાશના શંખને સ્પર્શે છે. પહેલી વખત તમે ધાંસુ સર્જન કરી નાખો પછી તમારી જવાબદારી વધી જતી હોય છે. વાચકો અને ચાહકોની અપેક્ષા પણ વધારે રહે છે. નાગપાશમાં આ અપેક્ષાઓથી ઉપર ઉઠીને સર્જન થયું છે એવું નજરે તરી આવે છે. શબ્દોનું સર્જન કરતો સર્જક ધારે તો પુસ્તકના પાના ઉપર કાળનો ભેદ મિટાવી શકે. આધુનિક વાતો, પ્રસંગો, વિચારોને તર્કની સાથે વાચકો સમક્ષ એવી રીતે મૂકી શકાયું છે કે, જાણે વાંચ્યા પછી કોઈ સવાલ જ ન રહે. આખા ખંડમાં કોઈ પાત્રનું સૌથી વધુ શ્રેષ્ઠ સર્જન હોય તો એ નવ્વાણુંમાં પાને ભૈરવી માનું પ્રાગટ્ય. સૌથી વધુ કૌતુક થાય હનુમાનજી વિશે. રિયાની પીડાને તમે અનુભવી શકો. એની પીડા વાંચીને તમારી આંખોમાં પણ સહેજ ભેજ બાઝ્યા વગર નથી રહેતો. શુક્રાચાર્યના પાત્રનું સર્જન અને એની કુટિલતા, મલિનતા વાંચીને તમને થઈ આવે કે, આના બદઈરાદાઓનો કોઈ અંત કેમ નથી? યાઝી અને એની વાતોને વાંચીને તમને થઈ આવે કે, ઓહો આવું પણ હોય શકે? અદિતિના પ્રસવની પીડા અને એના પ્રસવ સમયેના પડકારો સ્ત્રીની શક્તિઓને વધુ સશક્ત બનાવે છે. કેટલીક જગ્યાઓએ લખાયેલા મંત્રોનો ઉચ્ચાર તમારી અંદર ઊર્જા ભરી દે એવો છે. મારી તો સલાહ છે કે, પુસ્તકમાં તમે જ્યારે આ મંત્રોને વાંચો ત્યારે એને જરા ગણગણજો. કોઈક જુદી જ અનુભૂતિ થઈ આવશે. મંત્રો બાદ એક સરખા સ્ટાર્ટિંગ ધરાવતા અનેક શબ્દોની રમત વાંચીને બંને લેખકો ઉપર માન થઈ આવે એવું છે. શા માટે આ ગ્રંથ, ખંડ કે પુસ્તક વાંચવું ન જોઈએ? એનું એક પણ કારણ મને નથી મળતું. ગુજરાતી ભાષાના દરેક પ્રેમની ગમી જાય એવી ગૂંથણી આ પુસ્તકમાં કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં પહેલી વખત આ પ્રકારે યુગોની વાતો આલેખતી નવલકથાનું સર્જન થયું છે. ધર્મ, અધર્મ, વાસ્તવિક, અવાસ્તવિક, શીરાની જેમ ગળે ઉતરી જાય એવું તો ક્યાંક દિમાગને વિચારતા કરી દે એવું સઘળું આ નવલકથામાં છે.” - @jyotiunadkat #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

“મૃત્યુંજય એક અનુભવ… નાગપાશ એક અનુભૂતિ…! ઓવારી જવાય એવું સર્જન. આઠસો પાનામાં અનેક યુગોની સહજ સફર. ગુજરાતી ભાષામાં આવું સર્જન કરનારા પરખ ભટ્ટ અને રાજ જાવિયાને અઢળક વહાલ... વહાલ અને વહાલ. મૃત્યુંજય. મહા-અસુર શ્રેણીનો પહેલો ખંડ વાંચ્યો ત્યારે પરખ અને રાજની જોડી વિશે જે માનેલું, ધારેલું એ ઘણું બધું બીજા ખંડ નાગપાશમાં સાર્થક થયું અને વાંચવા મળ્યું. મૃત્યુંજયના કવરપેજ પરનું મોરપીંચ્છ નાગપાશના શંખને સ્પર્શે છે. પહેલી વખત તમે ધાંસુ સર્જન કરી નાખો પછી તમારી જવાબદારી વધી જતી હોય છે. વાચકો અને ચાહકોની અપેક્ષા પણ વધારે રહે છે. નાગપાશમાં આ અપેક્ષાઓથી ઉપર ઉઠીને સર્જન થયું છે એવું નજરે તરી આવે છે. શબ્દોનું સર્જન કરતો સર્જક ધારે તો પુસ્તકના પાના ઉપર કાળનો ભેદ મિટાવી શકે. આધુનિક વાતો, પ્રસંગો, વિચારોને તર્કની સાથે વાચકો સમક્ષ એવી રીતે મૂકી શકાયું છે કે, જાણે વાંચ્યા પછી કોઈ સવાલ જ ન રહે. આખા ખંડમાં કોઈ પાત્રનું સૌથી વધુ શ્રેષ્ઠ સર્જન હોય તો એ નવ્વાણુંમાં પાને ભૈરવી માનું પ્રાગટ્ય. સૌથી વધુ કૌતુક થાય હનુમાનજી વિશે. રિયાની પીડાને તમે અનુભવી શકો. એની પીડા વાંચીને તમારી આંખોમાં પણ સહેજ ભેજ બાઝ્યા વગર નથી રહેતો. શુક્રાચાર્યના પાત્રનું સર્જન અને એની કુટિલતા, મલિનતા વાંચીને તમને થઈ આવે કે, આના બદઈરાદાઓનો કોઈ અંત કેમ નથી? યાઝી અને એની વાતોને વાંચીને તમને થઈ આવે કે, ઓહો આવું પણ હોય શકે? અદિતિના પ્રસવની પીડા અને એના પ્રસવ સમયેના પડકારો સ્ત્રીની શક્તિઓને વધુ સશક્ત બનાવે છે. કેટલીક જગ્યાઓએ લખાયેલા મંત્રોનો ઉચ્ચાર તમારી અંદર ઊર્જા ભરી દે એવો છે. મારી તો સલાહ છે કે, પુસ્તકમાં તમે જ્યારે આ મંત્રોને વાંચો ત્યારે એને જરા ગણગણજો. કોઈક જુદી જ અનુભૂતિ થઈ આવશે. મંત્રો બાદ એક સરખા સ્ટાર્ટિંગ ધરાવતા અનેક શબ્દોની રમત વાંચીને બંને લેખકો ઉપર માન થઈ આવે એવું છે. શા માટે આ ગ્રંથ, ખંડ કે પુસ્તક વાંચવું ન જોઈએ? એનું એક પણ કારણ મને નથી મળતું. ગુજરાતી ભાષાના દરેક પ્રેમની ગમી જાય એવી ગૂંથણી આ પુસ્તકમાં કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં પહેલી વખત આ પ્રકારે યુગોની વાતો આલેખતી નવલકથાનું સર્જન થયું છે. ધર્મ, અધર્મ, વાસ્તવિક, અવાસ્તવિક, શીરાની જેમ ગળે ઉતરી જાય એવું તો ક્યાંક દિમાગને વિચારતા કરી દે એવું સઘળું આ નવલકથામાં છે.” - @jyotiunadkat #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

“મૃત્યુંજય એક અનુભવ… નાગપાશ એક અનુભૂતિ…! ઓવારી જવાય એવું સર્જન. આઠસો પાનામાં અનેક યુગોની સહજ સફર. ગુજરાતી ભાષામાં આવું સર્જન કરનારા પરખ ભટ્ટ અને રાજ જાવિયાને અઢળક વહાલ... વહાલ અને વહાલ. મૃત્યુંજય. મહા-અસુર શ્રેણીનો પહેલો ખંડ વાંચ્યો ત્યારે પરખ અને રાજની જોડી વિશે જે માનેલું, ધારેલું એ ઘણું બધું બીજા ખંડ નાગપાશમાં સાર્થક થયું અને વાંચવા મળ્યું. મૃત્યુંજયના કવરપેજ પરનું મોરપીંચ્છ નાગપાશના શંખને સ્પર્શે છે. પહેલી વખત તમે ધાંસુ સર્જન કરી નાખો પછી તમારી જવાબદારી વધી જતી હોય છે. વાચકો અને ચાહકોની અપેક્ષા પણ વધારે રહે છે. નાગપાશમાં આ અપેક્ષાઓથી ઉપર ઉઠીને સર્જન થયું છે એવું નજરે તરી આવે છે. શબ્દોનું સર્જન કરતો સર્જક ધારે તો પુસ્તકના પાના ઉપર કાળનો ભેદ મિટાવી શકે. આધુનિક વાતો, પ્રસંગો, વિચારોને તર્કની સાથે વાચકો સમક્ષ એવી રીતે મૂકી શકાયું છે કે, જાણે વાંચ્યા પછી કોઈ સવાલ જ ન રહે. આખા ખંડમાં કોઈ પાત્રનું સૌથી વધુ શ્રેષ્ઠ સર્જન હોય તો એ નવ્વાણુંમાં પાને ભૈરવી માનું પ્રાગટ્ય. સૌથી વધુ કૌતુક થાય હનુમાનજી વિશે. રિયાની પીડાને તમે અનુભવી શકો. એની પીડા વાંચીને તમારી આંખોમાં પણ સહેજ ભેજ બાઝ્યા વગર નથી રહેતો. શુક્રાચાર્યના પાત્રનું સર્જન અને એની કુટિલતા, મલિનતા વાંચીને તમને થઈ આવે કે, આના બદઈરાદાઓનો કોઈ અંત કેમ નથી? યાઝી અને એની વાતોને વાંચીને તમને થઈ આવે કે, ઓહો આવું પણ હોય શકે? અદિતિના પ્રસવની પીડા અને એના પ્રસવ સમયેના પડકારો સ્ત્રીની શક્તિઓને વધુ સશક્ત બનાવે છે. કેટલીક જગ્યાઓએ લખાયેલા મંત્રોનો ઉચ્ચાર તમારી અંદર ઊર્જા ભરી દે એવો છે. મારી તો સલાહ છે કે, પુસ્તકમાં તમે જ્યારે આ મંત્રોને વાંચો ત્યારે એને જરા ગણગણજો. કોઈક જુદી જ અનુભૂતિ થઈ આવશે. મંત્રો બાદ એક સરખા સ્ટાર્ટિંગ ધરાવતા અનેક શબ્દોની રમત વાંચીને બંને લેખકો ઉપર માન થઈ આવે એવું છે. શા માટે આ ગ્રંથ, ખંડ કે પુસ્તક વાંચવું ન જોઈએ? એનું એક પણ કારણ મને નથી મળતું. ગુજરાતી ભાષાના દરેક પ્રેમની ગમી જાય એવી ગૂંથણી આ પુસ્તકમાં કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં પહેલી વખત આ પ્રકારે યુગોની વાતો આલેખતી નવલકથાનું સર્જન થયું છે. ધર્મ, અધર્મ, વાસ્તવિક, અવાસ્તવિક, શીરાની જેમ ગળે ઉતરી જાય એવું તો ક્યાંક દિમાગને વિચારતા કરી દે એવું સઘળું આ નવલકથામાં છે.” - @jyotiunadkat #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

પૌરાણિક રહસ્યો ધરાવતાં નૈમિષારણ્યમાં શરૂ થઈ હતી એક ગાથા! આજથી હજારો વર્ષ પહેલાં બની ચૂકેલી એક ઘટનાનો કાળો પડછાયો એકવીસમી સદીના મનુષ્યો ઉપર કાળ બનીને મંડરાઈ રહ્યો છે. મહાવિષ્ણુનું પુનઃજાગરણ આ આપત્તિને રોકી શકશે? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Shri Venkateshwara Mangal Shasnam by G. Gayathri Devi, S.Saindhavi, R Shruti Visual: The News Today #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

પૌરાણિક રહસ્યો ધરાવતાં નૈમિષારણ્યમાં શરૂ થઈ હતી એક ગાથા! આજથી હજારો વર્ષ પહેલાં બની ચૂકેલી એક ઘટનાનો કાળો પડછાયો એકવીસમી સદીના મનુષ્યો ઉપર કાળ બનીને મંડરાઈ રહ્યો છે. મહાવિષ્ણુનું પુનઃજાગરણ આ આપત્તિને રોકી શકશે? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Shri Venkateshwara Mangal Shasnam by G. Gayathri Devi, S.Saindhavi, R Shruti Visual: The News Today #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

પૌરાણિક રહસ્યો ધરાવતાં નૈમિષારણ્યમાં શરૂ થઈ હતી એક ગાથા! આજથી હજારો વર્ષ પહેલાં બની ચૂકેલી એક ઘટનાનો કાળો પડછાયો એકવીસમી સદીના મનુષ્યો ઉપર કાળ બનીને મંડરાઈ રહ્યો છે. મહાવિષ્ણુનું પુનઃજાગરણ આ આપત્તિને રોકી શકશે? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Shri Venkateshwara Mangal Shasnam by G. Gayathri Devi, S.Saindhavi, R Shruti Visual: The News Today #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

અનુપમ ખેરની આત્મકથા ‘જાણતાં-અજાણતાં... જીવને શીખવેલા પાઠ’ તમામ ગુજરાતી બૂક-સ્ટૉર્સ અને ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ www.navbharatonline.com પરથી ઘરે બેઠાં ઑર્ડર કરી શકાશે. ૫૨૫થી વધારે ફિલ્મો, ફિલ્મ-જગતમાં ૩૮ વર્ષો અને અસંખ્ય દિગ્ગજો સાથે કામ કરી ચૂકેલાં ભારતના પોતીકા કલાકાર અનુપમ ખેરની આત્મકથાનો ભાવાનુવાદ પ્રખ્યાત ગુજરાતી લેખક-પત્રકાર તુષાર દવે દ્વારા કરવામાં આવ્યો છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત આ પુસ્તકની નકલ મંગાવવા માટે વાચકો 9825032340 નંબર પર કૉલ અથવા વૉટ્સએપ કરી શકે છે. પુસ્તક વાંચ્યા બાદ આપનો અમૂલ્ય પ્રતિભાવ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર અપલૉડ કરીને અન્ય વાચનપ્રેમી મિત્રો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી. પુસ્તકની કિંમત પર 18 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને 549 રૂપિયાનું પુસ્તક 450માં હોમ-ડિલિવરી થશે. Autobiography: @anupampkher Translation by: @tushar_dave89 Interview: @parthdave21 @cinemasahitya #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation

અનુપમ ખેરની આત્મકથા ‘જાણતાં-અજાણતાં... જીવને શીખવેલા પાઠ’ તમામ ગુજરાતી બૂક-સ્ટૉર્સ અને ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ www.navbharatonline.com પરથી ઘરે બેઠાં ઑર્ડર કરી શકાશે. ૫૨૫થી વધારે ફિલ્મો, ફિલ્મ-જગતમાં ૩૮ વર્ષો અને અસંખ્ય દિગ્ગજો સાથે કામ કરી ચૂકેલાં ભારતના પોતીકા કલાકાર અનુપમ ખેરની આત્મકથાનો ભાવાનુવાદ પ્રખ્યાત ગુજરાતી લેખક-પત્રકાર તુષાર દવે દ્વારા કરવામાં આવ્યો છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત આ પુસ્તકની નકલ મંગાવવા માટે વાચકો 9825032340 નંબર પર કૉલ અથવા વૉટ્સએપ કરી શકે છે. પુસ્તક વાંચ્યા બાદ આપનો અમૂલ્ય પ્રતિભાવ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર અપલૉડ કરીને અન્ય વાચનપ્રેમી મિત્રો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી. પુસ્તકની કિંમત પર 18 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને 549 રૂપિયાનું પુસ્તક 450માં હોમ-ડિલિવરી થશે. Autobiography: @anupampkher Translation by: @tushar_dave89 Interview: @parthdave21 @cinemasahitya #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation

અનુપમ ખેરની આત્મકથા ‘જાણતાં-અજાણતાં... જીવને શીખવેલા પાઠ’ તમામ ગુજરાતી બૂક-સ્ટૉર્સ અને ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ www.navbharatonline.com પરથી ઘરે બેઠાં ઑર્ડર કરી શકાશે. ૫૨૫થી વધારે ફિલ્મો, ફિલ્મ-જગતમાં ૩૮ વર્ષો અને અસંખ્ય દિગ્ગજો સાથે કામ કરી ચૂકેલાં ભારતના પોતીકા કલાકાર અનુપમ ખેરની આત્મકથાનો ભાવાનુવાદ પ્રખ્યાત ગુજરાતી લેખક-પત્રકાર તુષાર દવે દ્વારા કરવામાં આવ્યો છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત આ પુસ્તકની નકલ મંગાવવા માટે વાચકો 9825032340 નંબર પર કૉલ અથવા વૉટ્સએપ કરી શકે છે. પુસ્તક વાંચ્યા બાદ આપનો અમૂલ્ય પ્રતિભાવ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર અપલૉડ કરીને અન્ય વાચનપ્રેમી મિત્રો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી. પુસ્તકની કિંમત પર 18 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને 549 રૂપિયાનું પુસ્તક 450માં હોમ-ડિલિવરી થશે. Autobiography: @anupampkher Translation by: @tushar_dave89 Interview: @parthdave21 @cinemasahitya #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation

Read More

નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજીત અક્ષરના અજવાશના મહાપર્વ, કલમનો કાર્નિવલ 2022-2023 સુરત, ખાતે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલાએ મુલાકાત લીધી હતી. જેમાં તેમનો વાંચન અને પુસ્તક પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે ઉભરાઈ આવ્યો હતો. જેમાં તેમને ભારતના પોતીકા કલાકાર @anupampkher અનુપમ ખેરની આત્મકથા, ‘જાણતાં-અજાણતાં... જીવને શીખવેલા પાઠ’ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. સુરત શહેરના મેયર શ્રી, હેમાલીબેન બોઘાવાલાની ઉપસ્થિતિને નવભારત સાહિત્ય મંદિર બિરદાવે છે. @tushar_dave89 #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજીત અક્ષરના અજવાશના મહાપર્વ, કલમનો કાર્નિવલ 2022-2023 સુરત, ખાતે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલાએ મુલાકાત લીધી હતી. જેમાં તેમનો વાંચન અને પુસ્તક પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે ઉભરાઈ આવ્યો હતો. જેમાં તેમને ભારતના પોતીકા કલાકાર @anupampkher અનુપમ ખેરની આત્મકથા, ‘જાણતાં-અજાણતાં... જીવને શીખવેલા પાઠ’ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. સુરત શહેરના મેયર શ્રી, હેમાલીબેન બોઘાવાલાની ઉપસ્થિતિને નવભારત સાહિત્ય મંદિર બિરદાવે છે. @tushar_dave89 #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજીત અક્ષરના અજવાશના મહાપર્વ, કલમનો કાર્નિવલ 2022-2023 સુરત, ખાતે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલાએ મુલાકાત લીધી હતી. જેમાં તેમનો વાંચન અને પુસ્તક પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે ઉભરાઈ આવ્યો હતો. જેમાં તેમને ભારતના પોતીકા કલાકાર @anupampkher અનુપમ ખેરની આત્મકથા, ‘જાણતાં-અજાણતાં... જીવને શીખવેલા પાઠ’ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. સુરત શહેરના મેયર શ્રી, હેમાલીબેન બોઘાવાલાની ઉપસ્થિતિને નવભારત સાહિત્ય મંદિર બિરદાવે છે. @tushar_dave89 #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

તમને અને તમારા પરિવારને આરોગ્ય અને ખુશીઓથી ભરેલ નવા વર્ષની શુભકામનાઓ #HappyNewYear #NewYear #NewYear2023 #Welcome2023 #NewYearWishes #NewYearResolution #NewYearMotivation #Books #Reading #Navbharat #NavbharatSahityaMandir #Ahmedabad

તમને અને તમારા પરિવારને આરોગ્ય અને ખુશીઓથી ભરેલ નવા વર્ષની શુભકામનાઓ #HappyNewYear #NewYear #NewYear2023 #Welcome2023 #NewYearWishes #NewYearResolution #NewYearMotivation #Books #Reading #Navbharat #NavbharatSahityaMandir #Ahmedabad

તમને અને તમારા પરિવારને આરોગ્ય અને ખુશીઓથી ભરેલ નવા વર્ષની શુભકામનાઓ #HappyNewYear #NewYear #NewYear2023 #Welcome2023 #NewYearWishes #NewYearResolution #NewYearMotivation #Books #Reading #Navbharat #NavbharatSahityaMandir #Ahmedabad

Read More

ચંદ્રએ તેની ચાંદની વિખેરી અને તારાઓએ આકાશ સજાવ્યું છે, લાવીને ભેટો પ્રેમ અને અમનની આકાશથી કોઈ ફરિષ્તો આવ્યો છે #MerryChristmas #Christmas #Christmas2022 #Celebration #NewYear #Xmas #ChristmasFestival #Festivities #ChristmasVibes #Book #Reading #Navbharat #NavbharatSahityaMandir

ચંદ્રએ તેની ચાંદની વિખેરી અને તારાઓએ આકાશ સજાવ્યું છે, લાવીને ભેટો પ્રેમ અને અમનની આકાશથી કોઈ ફરિષ્તો આવ્યો છે #MerryChristmas #Christmas #Christmas2022 #Celebration #NewYear #Xmas #ChristmasFestival #Festivities #ChristmasVibes #Book #Reading #Navbharat #NavbharatSahityaMandir

ચંદ્રએ તેની ચાંદની વિખેરી અને તારાઓએ આકાશ સજાવ્યું છે, લાવીને ભેટો પ્રેમ અને અમનની આકાશથી કોઈ ફરિષ્તો આવ્યો છે #MerryChristmas #Christmas #Christmas2022 #Celebration #NewYear #Xmas #ChristmasFestival #Festivities #ChristmasVibes #Book #Reading #Navbharat #NavbharatSahityaMandir

Read More

મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદસરથ અજિર બિહારી... હવે આપની શરણમાં, હે સંકટમોચન! 💐🙏🏼 ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Ram Siya Ram – Lofi Version – Mangal Bhavan Amangal Hari by Mahi Visuals: Hanuman Teaser by RKD Studios #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદસરથ અજિર બિહારી... હવે આપની શરણમાં, હે સંકટમોચન! 💐🙏🏼 ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Ram Siya Ram – Lofi Version – Mangal Bhavan Amangal Hari by Mahi Visuals: Hanuman Teaser by RKD Studios #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદસરથ અજિર બિહારી... હવે આપની શરણમાં, હે સંકટમોચન! 💐🙏🏼 ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Ram Siya Ram – Lofi Version – Mangal Bhavan Amangal Hari by Mahi Visuals: Hanuman Teaser by RKD Studios #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

“શ્રી અનંતપદ્મનાભસ્વામી મંદિરના દર્શન દરમિયાન ચારેક દિવસ તિરુઅનંતપુરમ્ ખાતે સંશોધન કરવાનો અવસર મળ્યો હતો. જે વાચકમિત્રો બે વર્ષથી મારા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે, તેમને મલયાલી ઈતિહાસકાર ઉમા મહેશ્વરી સાથેની મારી મુલાકાત અંગેની પૉસ્ટ યાદ હશે. કૉર્ટના આદેશ પર મંદિરના વૉલ્ટ્સમાંથી જ્યારે દેવદ્રવ્ય બહાર લાવવામાં આવ્યું, ત્યારે ઉમા મહેશ્વરીજી ત્યાં ઉપસ્થિત હતાં. ફક્ત એટલું જ નહીં, પરંતુ ‘નાગપાશ’ વડે અભિમંત્રિત વૉલ્ટ-બીને તેઓ પોતાની નજરે જોઈ ચૂક્યા છે. સ્વાભાવિક રીતે, એ આશ્ચર્યજનક અને રહસ્યમય વિગતો હું અહીં સોશિયલ મીડિયા પર નહીં જ લખું! એના માટે તો આપે નવલકથા વાંચવી રહી. એટલું જણાવી દઉં કે ઉમા મહેશ્વરીજીના મતાનુસાર, આજે પણ ‘વૉલ્ટ-બી’ પ્રતિક્ષા કરી રહ્યું છે, તેના ઉદ્ધારકની...! ૧૮મી સદીમાં જે મહાન ઉદ્દેશ્ય સાથે ત્રાવણકોરના રાજા માર્તંડ વર્માએ ભારતવર્ષના સિદ્ધ મહાયોગીઓ દ્વારા તેના દ્વાર બંધ કરાવ્યા હતાં, એને ઉજાગર થવા માટે કદાચ હવે વધુ સમય નથી! ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી)ના સર્વપ્રથમ પ્રકરણ ‘ગરુડવંદનમ્’નો આ તૃતીય અને અંતિમ મણકો છે. આ દ્રશ્ય લખતી વેળા મધરાતે મેં જે અનુભવો કર્યા, એ વિશે ફરી ક્યારેક વાત કરીશું... હાલપૂરતું, સ્વયં મહાવિષ્ણુ જે પૃષ્ઠો પર બિરાજમાન થયા છે, એની આ નાનકડી ઝાંખી આપને કેવી લાગી એ અંગે કમેન્ટ સેક્શનમાં જણાવવા નમ્ર વિનંતી… 🙂♥️🙏🏼” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

“શ્રી અનંતપદ્મનાભસ્વામી મંદિરના દર્શન દરમિયાન ચારેક દિવસ તિરુઅનંતપુરમ્ ખાતે સંશોધન કરવાનો અવસર મળ્યો હતો. જે વાચકમિત્રો બે વર્ષથી મારા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે, તેમને મલયાલી ઈતિહાસકાર ઉમા મહેશ્વરી સાથેની મારી મુલાકાત અંગેની પૉસ્ટ યાદ હશે. કૉર્ટના આદેશ પર મંદિરના વૉલ્ટ્સમાંથી જ્યારે દેવદ્રવ્ય બહાર લાવવામાં આવ્યું, ત્યારે ઉમા મહેશ્વરીજી ત્યાં ઉપસ્થિત હતાં. ફક્ત એટલું જ નહીં, પરંતુ ‘નાગપાશ’ વડે અભિમંત્રિત વૉલ્ટ-બીને તેઓ પોતાની નજરે જોઈ ચૂક્યા છે. સ્વાભાવિક રીતે, એ આશ્ચર્યજનક અને રહસ્યમય વિગતો હું અહીં સોશિયલ મીડિયા પર નહીં જ લખું! એના માટે તો આપે નવલકથા વાંચવી રહી. એટલું જણાવી દઉં કે ઉમા મહેશ્વરીજીના મતાનુસાર, આજે પણ ‘વૉલ્ટ-બી’ પ્રતિક્ષા કરી રહ્યું છે, તેના ઉદ્ધારકની...! ૧૮મી સદીમાં જે મહાન ઉદ્દેશ્ય સાથે ત્રાવણકોરના રાજા માર્તંડ વર્માએ ભારતવર્ષના સિદ્ધ મહાયોગીઓ દ્વારા તેના દ્વાર બંધ કરાવ્યા હતાં, એને ઉજાગર થવા માટે કદાચ હવે વધુ સમય નથી! ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી)ના સર્વપ્રથમ પ્રકરણ ‘ગરુડવંદનમ્’નો આ તૃતીય અને અંતિમ મણકો છે. આ દ્રશ્ય લખતી વેળા મધરાતે મેં જે અનુભવો કર્યા, એ વિશે ફરી ક્યારેક વાત કરીશું... હાલપૂરતું, સ્વયં મહાવિષ્ણુ જે પૃષ્ઠો પર બિરાજમાન થયા છે, એની આ નાનકડી ઝાંખી આપને કેવી લાગી એ અંગે કમેન્ટ સેક્શનમાં જણાવવા નમ્ર વિનંતી… 🙂♥️🙏🏼” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

“શ્રી અનંતપદ્મનાભસ્વામી મંદિરના દર્શન દરમિયાન ચારેક દિવસ તિરુઅનંતપુરમ્ ખાતે સંશોધન કરવાનો અવસર મળ્યો હતો. જે વાચકમિત્રો બે વર્ષથી મારા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે, તેમને મલયાલી ઈતિહાસકાર ઉમા મહેશ્વરી સાથેની મારી મુલાકાત અંગેની પૉસ્ટ યાદ હશે. કૉર્ટના આદેશ પર મંદિરના વૉલ્ટ્સમાંથી જ્યારે દેવદ્રવ્ય બહાર લાવવામાં આવ્યું, ત્યારે ઉમા મહેશ્વરીજી ત્યાં ઉપસ્થિત હતાં. ફક્ત એટલું જ નહીં, પરંતુ ‘નાગપાશ’ વડે અભિમંત્રિત વૉલ્ટ-બીને તેઓ પોતાની નજરે જોઈ ચૂક્યા છે. સ્વાભાવિક રીતે, એ આશ્ચર્યજનક અને રહસ્યમય વિગતો હું અહીં સોશિયલ મીડિયા પર નહીં જ લખું! એના માટે તો આપે નવલકથા વાંચવી રહી. એટલું જણાવી દઉં કે ઉમા મહેશ્વરીજીના મતાનુસાર, આજે પણ ‘વૉલ્ટ-બી’ પ્રતિક્ષા કરી રહ્યું છે, તેના ઉદ્ધારકની...! ૧૮મી સદીમાં જે મહાન ઉદ્દેશ્ય સાથે ત્રાવણકોરના રાજા માર્તંડ વર્માએ ભારતવર્ષના સિદ્ધ મહાયોગીઓ દ્વારા તેના દ્વાર બંધ કરાવ્યા હતાં, એને ઉજાગર થવા માટે કદાચ હવે વધુ સમય નથી! ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી)ના સર્વપ્રથમ પ્રકરણ ‘ગરુડવંદનમ્’નો આ તૃતીય અને અંતિમ મણકો છે. આ દ્રશ્ય લખતી વેળા મધરાતે મેં જે અનુભવો કર્યા, એ વિશે ફરી ક્યારેક વાત કરીશું... હાલપૂરતું, સ્વયં મહાવિષ્ણુ જે પૃષ્ઠો પર બિરાજમાન થયા છે, એની આ નાનકડી ઝાંખી આપને કેવી લાગી એ અંગે કમેન્ટ સેક્શનમાં જણાવવા નમ્ર વિનંતી… 🙂♥️🙏🏼” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

વાચકમિત્રો માટે એક નાનકડી સરપ્રાઈઝ! ❣️ સ્વાસ્થ્યસંબંધી મારી સમસ્યાઓને કારણે ‘નાગપાશ’માં જે વિલંબ થયો, ત્યારબાદ એવું નક્કી કર્યુ કે ‘મૃત્યુંજય’ સમયથી જોડાયેલાં તમામ વાચકોને ‘મહા-અસુર શ્રેણી’ના બીજા ભાગનું સર્વપ્રથમ પ્રકરણ રીલિઝ અગાઉ જ વાંચવાનો અવસર આપીએ. ‘મૃત્યુંજય’માં જેવી રીતે ‘નંદીદર્શન’થી શરૂ થયેલી યાત્રા ‘સોમસૂત્ર’ પર આવીને પૂર્ણ થઈ હતી, એવી જ રીતે ‘નાગપાશ’ની યાત્રા ‘ગરુડવંદનમ્’થી શરૂ થઈ રહી છે! શું અર્થ છે ‘ગરુડવંદનમ્’નો? દક્ષિણ ભારતના વિષ્ણુ-મંદિરોમાં જ્યારે વ્યક્તિ પ્રવેશ મેળવે, ત્યારે સર્વપ્રથમ તે સોનેરી ‘ગરુડસ્તંભ’ને વંદન કરે છે... બસ, એવી જ રીતે શ્રીઅનંતપદ્મનાભસ્વામીની મહાગાથાનું વર્ણન કરતી આ નવલકથાનો આરંભ પણ ‘ગરુડવંદનમ્’ સાથે જ થઈ રહ્યો છે! આમ પણ, મહાવિષ્ણુના વાહન ગરુડને નમન કર્યા વગર તો દર્શન સાર્થક પણ ન ગણાય. આ વિચાર અંગે આપનો પ્રતિભાવ અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો તો ખૂબ ગમશે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

વાચકમિત્રો માટે એક નાનકડી સરપ્રાઈઝ! ❣️ સ્વાસ્થ્યસંબંધી મારી સમસ્યાઓને કારણે ‘નાગપાશ’માં જે વિલંબ થયો, ત્યારબાદ એવું નક્કી કર્યુ કે ‘મૃત્યુંજય’ સમયથી જોડાયેલાં તમામ વાચકોને ‘મહા-અસુર શ્રેણી’ના બીજા ભાગનું સર્વપ્રથમ પ્રકરણ રીલિઝ અગાઉ જ વાંચવાનો અવસર આપીએ. ‘મૃત્યુંજય’માં જેવી રીતે ‘નંદીદર્શન’થી શરૂ થયેલી યાત્રા ‘સોમસૂત્ર’ પર આવીને પૂર્ણ થઈ હતી, એવી જ રીતે ‘નાગપાશ’ની યાત્રા ‘ગરુડવંદનમ્’થી શરૂ થઈ રહી છે! શું અર્થ છે ‘ગરુડવંદનમ્’નો? દક્ષિણ ભારતના વિષ્ણુ-મંદિરોમાં જ્યારે વ્યક્તિ પ્રવેશ મેળવે, ત્યારે સર્વપ્રથમ તે સોનેરી ‘ગરુડસ્તંભ’ને વંદન કરે છે... બસ, એવી જ રીતે શ્રીઅનંતપદ્મનાભસ્વામીની મહાગાથાનું વર્ણન કરતી આ નવલકથાનો આરંભ પણ ‘ગરુડવંદનમ્’ સાથે જ થઈ રહ્યો છે! આમ પણ, મહાવિષ્ણુના વાહન ગરુડને નમન કર્યા વગર તો દર્શન સાર્થક પણ ન ગણાય. આ વિચાર અંગે આપનો પ્રતિભાવ અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો તો ખૂબ ગમશે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

વાચકમિત્રો માટે એક નાનકડી સરપ્રાઈઝ! ❣️ સ્વાસ્થ્યસંબંધી મારી સમસ્યાઓને કારણે ‘નાગપાશ’માં જે વિલંબ થયો, ત્યારબાદ એવું નક્કી કર્યુ કે ‘મૃત્યુંજય’ સમયથી જોડાયેલાં તમામ વાચકોને ‘મહા-અસુર શ્રેણી’ના બીજા ભાગનું સર્વપ્રથમ પ્રકરણ રીલિઝ અગાઉ જ વાંચવાનો અવસર આપીએ. ‘મૃત્યુંજય’માં જેવી રીતે ‘નંદીદર્શન’થી શરૂ થયેલી યાત્રા ‘સોમસૂત્ર’ પર આવીને પૂર્ણ થઈ હતી, એવી જ રીતે ‘નાગપાશ’ની યાત્રા ‘ગરુડવંદનમ્’થી શરૂ થઈ રહી છે! શું અર્થ છે ‘ગરુડવંદનમ્’નો? દક્ષિણ ભારતના વિષ્ણુ-મંદિરોમાં જ્યારે વ્યક્તિ પ્રવેશ મેળવે, ત્યારે સર્વપ્રથમ તે સોનેરી ‘ગરુડસ્તંભ’ને વંદન કરે છે... બસ, એવી જ રીતે શ્રીઅનંતપદ્મનાભસ્વામીની મહાગાથાનું વર્ણન કરતી આ નવલકથાનો આરંભ પણ ‘ગરુડવંદનમ્’ સાથે જ થઈ રહ્યો છે! આમ પણ, મહાવિષ્ણુના વાહન ગરુડને નમન કર્યા વગર તો દર્શન સાર્થક પણ ન ગણાય. આ વિચાર અંગે આપનો પ્રતિભાવ અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો તો ખૂબ ગમશે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More