Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

બહારના સ્થૂળ સૌંદર્ય માટે તો સૌ કોઈ ઘેલા બને છે પરંતુ અંદરની સુંદરતાને નિખરતું પુસ્તક "નવરાશની પળોમાં કાવ્ય કૃપા" આજે જ વસાવો: https://bit.ly/3JI6dwp #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

બહારના સ્થૂળ સૌંદર્ય માટે તો સૌ કોઈ ઘેલા બને છે પરંતુ અંદરની સુંદરતાને નિખરતું પુસ્તક "નવરાશની પળોમાં કાવ્ય કૃપા" આજે જ વસાવો: https://bit.ly/3JI6dwp #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

બહારના સ્થૂળ સૌંદર્ય માટે તો સૌ કોઈ ઘેલા બને છે પરંતુ અંદરની સુંદરતાને નિખરતું પુસ્તક "નવરાશની પળોમાં કાવ્ય કૃપા" આજે જ વસાવો: https://bit.ly/3JI6dwp #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

યુવાઓ માટે પ્રેરણા સમાન, ઉદ્યોગસાહસિક અને પોતાની પોઝિટિવિટી માટે જાણીતા એવા લેખક શ્રી કુલદિપ સિંઘના નવા પુસ્તકના વિમોચન માટે તમામ પુસ્તક પ્રેમીઓ અને રસિયાઓ ને કોઈ પણ પ્રવેશ ફી વગર 25મી માર્ચ, શનિવારના દિવસે આવકારવામાં આવે છે. @positivepaaji #BookLaunch #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

યુવાઓ માટે પ્રેરણા સમાન, ઉદ્યોગસાહસિક અને પોતાની પોઝિટિવિટી માટે જાણીતા એવા લેખક શ્રી કુલદિપ સિંઘના નવા પુસ્તકના વિમોચન માટે તમામ પુસ્તક પ્રેમીઓ અને રસિયાઓ ને કોઈ પણ પ્રવેશ ફી વગર 25મી માર્ચ, શનિવારના દિવસે આવકારવામાં આવે છે. @positivepaaji #BookLaunch #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

યુવાઓ માટે પ્રેરણા સમાન, ઉદ્યોગસાહસિક અને પોતાની પોઝિટિવિટી માટે જાણીતા એવા લેખક શ્રી કુલદિપ સિંઘના નવા પુસ્તકના વિમોચન માટે તમામ પુસ્તક પ્રેમીઓ અને રસિયાઓ ને કોઈ પણ પ્રવેશ ફી વગર 25મી માર્ચ, શનિવારના દિવસે આવકારવામાં આવે છે. @positivepaaji #BookLaunch #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

દરેક તકલીફોને સહન કરી, દરેક મુશ્કેલીઓનો સામનો કરી તેમણે દેશની રક્ષા કાજે તેમના પ્રાણ ન્યોછાવર કાર્ય જેથી દેશની યશકલગી કાયમ રહે #ShaheedDiwas #MartyrsDay #Bhagatsingh #Rajguru #Sukhdev #India #Salute #Freedom #Freedomfighter #SalutingTheBrave #Tribute #CourageousSonsOfIndia #Book #BookLover #Reading #Navbharat #NavbharatSahityaMandir

દરેક તકલીફોને સહન કરી, દરેક મુશ્કેલીઓનો સામનો કરી તેમણે દેશની રક્ષા કાજે તેમના પ્રાણ ન્યોછાવર કાર્ય જેથી દેશની યશકલગી કાયમ રહે #ShaheedDiwas #MartyrsDay #Bhagatsingh #Rajguru #Sukhdev #India #Salute #Freedom #Freedomfighter #SalutingTheBrave #Tribute #CourageousSonsOfIndia #Book #BookLover #Reading #Navbharat #NavbharatSahityaMandir

દરેક તકલીફોને સહન કરી, દરેક મુશ્કેલીઓનો સામનો કરી તેમણે દેશની રક્ષા કાજે તેમના પ્રાણ ન્યોછાવર કાર્ય જેથી દેશની યશકલગી કાયમ રહે #ShaheedDiwas #MartyrsDay #Bhagatsingh #Rajguru #Sukhdev #India #Salute #Freedom #Freedomfighter #SalutingTheBrave #Tribute #CourageousSonsOfIndia #Book #BookLover #Reading #Navbharat #NavbharatSahityaMandir

Read More

અલ્પ વપરાશનો સંકલ્પ આવતીકાલની પેઢીને આપશે ઉજ્જવળ ભવિષ્ય #WorldWaterDay2023 #WaterDay #WaterIsLife #CleanWaterForAll #WaterConservation #SaveWater #WaterCrisis #WaterForFuture #WaterAndSustainability #WaterSecurity #WaterAndClimateChange #WastewaterManagement #WaterEquity #Book #BookLover #Reading #Navbharat #NavbharatSahityaMandir

અલ્પ વપરાશનો સંકલ્પ આવતીકાલની પેઢીને આપશે ઉજ્જવળ ભવિષ્ય #WorldWaterDay2023 #WaterDay #WaterIsLife #CleanWaterForAll #WaterConservation #SaveWater #WaterCrisis #WaterForFuture #WaterAndSustainability #WaterSecurity #WaterAndClimateChange #WastewaterManagement #WaterEquity #Book #BookLover #Reading #Navbharat #NavbharatSahityaMandir

અલ્પ વપરાશનો સંકલ્પ આવતીકાલની પેઢીને આપશે ઉજ્જવળ ભવિષ્ય #WorldWaterDay2023 #WaterDay #WaterIsLife #CleanWaterForAll #WaterConservation #SaveWater #WaterCrisis #WaterForFuture #WaterAndSustainability #WaterSecurity #WaterAndClimateChange #WastewaterManagement #WaterEquity #Book #BookLover #Reading #Navbharat #NavbharatSahityaMandir

Read More

આવનારા વર્ષ દરેકના જીવનમાં સુખ અને સારા સ્વાસ્થ્ય લાવે અને દરેકની આકાંક્ષાઓ પૂર્ણ કરે તેવી શુભેચ્છા #Ugadi2023 #GudiPadwa2023 #TeluguNewYear2023 #ChetiChand2023 #JhulelalJayanti2023 #HappyUgadi #HappyGudiPadwa #HappyTeluguNewYear #HappyChetiChand #HappyJhulelalJayanti #NewYearCelebrations #TraditionsAndCulture #HarvestFestival #WishingYouProsperityAndHappiness #Tradition #Culture #IndianCelebrations #FestivalsofIndia #Book #BookLover #Reading #Navbharat #NavbharatSahityaMandir

આવનારા વર્ષ દરેકના જીવનમાં સુખ અને સારા સ્વાસ્થ્ય લાવે અને દરેકની આકાંક્ષાઓ પૂર્ણ કરે તેવી શુભેચ્છા #Ugadi2023 #GudiPadwa2023 #TeluguNewYear2023 #ChetiChand2023 #JhulelalJayanti2023 #HappyUgadi #HappyGudiPadwa #HappyTeluguNewYear #HappyChetiChand #HappyJhulelalJayanti #NewYearCelebrations #TraditionsAndCulture #HarvestFestival #WishingYouProsperityAndHappiness #Tradition #Culture #IndianCelebrations #FestivalsofIndia #Book #BookLover #Reading #Navbharat #NavbharatSahityaMandir

આવનારા વર્ષ દરેકના જીવનમાં સુખ અને સારા સ્વાસ્થ્ય લાવે અને દરેકની આકાંક્ષાઓ પૂર્ણ કરે તેવી શુભેચ્છા #Ugadi2023 #GudiPadwa2023 #TeluguNewYear2023 #ChetiChand2023 #JhulelalJayanti2023 #HappyUgadi #HappyGudiPadwa #HappyTeluguNewYear #HappyChetiChand #HappyJhulelalJayanti #NewYearCelebrations #TraditionsAndCulture #HarvestFestival #WishingYouProsperityAndHappiness #Tradition #Culture #IndianCelebrations #FestivalsofIndia #Book #BookLover #Reading #Navbharat #NavbharatSahityaMandir

Read More

સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુક્લને ‘કુમાર’ ટ્રસ્ટનું શ્રીમતી કમલાબેન પરીખ પારિતોષિક (કુમાર ચંદ્રક,૨૦૧૫), રાજ્ય કક્ષાનો ‘બ્રહ્મ ગૌરવ પુરસ્કાર(૨૦૧૭), CWDC તરફથી ‘બેસ્ટ કૉલમ રાઈટર’(૨૦૧૮), તત્કાલીન રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીના વરદ્ હસ્તે ‘સંસ્કાર વિભૂષણ એવોર્ડ(૨૦૧૮), શિશુવિહાર તરફથી સ્વ. રીતા ભટ્ટ સ્મૃતિ કવયિત્રી સન્માન(૨૦૧૯), તત્કાલીન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘શ્રેષ્ઠ મહિલા’ (૨૦૨૨) ઈત્યાદિ માન-અકરામ પ્રાપ્ત થયા છે. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અને જાણીતા લેખક-વક્તા ડૉ. જયેન્દ્રસિંહ જાદવના શબ્દોમાં કહીએ તો ‘સુપ્રસિદ્ધ લેખિકા રક્ષા શુક્લની ‘ગુજરાત સમાચાર’ની કૉલમમાં જયારે પ્રકૃતિની લેખમાળા પ્રગટ થઈ હતી ત્યારે વાચકોએ ઉમળકાભેર આવકારી હતી. લેખિકા પ્રકૃતિવિદ હોવાનો લાભ નિબંધોને મળ્યો છે. પ્રકૃતિ એમની પ્રકૃતિમાં છે. તેઓ ચિત્રકાર હોવાથી આ પુસ્તકમાં અનેક ઉત્તમ શબ્દચિત્રો માણવા મળે છે. એમનો પતંગિયા વિશેનો લેખ વાંચો એટલે હોવાને હળવાશ ઘેરી વળશે. તમે પ્રકૃતિના પ્રવાસે નીકળ્યા હો એવો અનુભવ મોટા ભાગના નિબંધો કરાવે છે. AC રૂમમાં પણ પ્રકૃતિનો પરિવેશમાં ઊભો થાય છે. અહીં પ્રકૃતિના પ્રેમમાં પડવાના કારગત કીમિયા છે તો જંગલના ભોગે અને જંગલમાં બનતા બંગલા સામે અરણ્યરુદન પણ છે, જંગલમાં તો ઝૂંપડી જ શોભે. પ્રકૃતિ જેવા સરળ બનવાની કેડી ‘પારિજાત પેલેસ’માંથી પસાર થાય છે. અહીં પ્રકૃતિપ્રેમીઓને ધામા નાખવાનું મન થશે. ગુજરાતી ભાષાનો નિ:શંક નોખી ભાત પડતો આ નિબંધ સંગ્રહ ભાવકો માટે ગ્રીન કાર્પેટ પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3mTkXAL #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુક્લને ‘કુમાર’ ટ્રસ્ટનું શ્રીમતી કમલાબેન પરીખ પારિતોષિક (કુમાર ચંદ્રક,૨૦૧૫), રાજ્ય કક્ષાનો ‘બ્રહ્મ ગૌરવ પુરસ્કાર(૨૦૧૭), CWDC તરફથી ‘બેસ્ટ કૉલમ રાઈટર’(૨૦૧૮), તત્કાલીન રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીના વરદ્ હસ્તે ‘સંસ્કાર વિભૂષણ એવોર્ડ(૨૦૧૮), શિશુવિહાર તરફથી સ્વ. રીતા ભટ્ટ સ્મૃતિ કવયિત્રી સન્માન(૨૦૧૯), તત્કાલીન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘શ્રેષ્ઠ મહિલા’ (૨૦૨૨) ઈત્યાદિ માન-અકરામ પ્રાપ્ત થયા છે. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અને જાણીતા લેખક-વક્તા ડૉ. જયેન્દ્રસિંહ જાદવના શબ્દોમાં કહીએ તો ‘સુપ્રસિદ્ધ લેખિકા રક્ષા શુક્લની ‘ગુજરાત સમાચાર’ની કૉલમમાં જયારે પ્રકૃતિની લેખમાળા પ્રગટ થઈ હતી ત્યારે વાચકોએ ઉમળકાભેર આવકારી હતી. લેખિકા પ્રકૃતિવિદ હોવાનો લાભ નિબંધોને મળ્યો છે. પ્રકૃતિ એમની પ્રકૃતિમાં છે. તેઓ ચિત્રકાર હોવાથી આ પુસ્તકમાં અનેક ઉત્તમ શબ્દચિત્રો માણવા મળે છે. એમનો પતંગિયા વિશેનો લેખ વાંચો એટલે હોવાને હળવાશ ઘેરી વળશે. તમે પ્રકૃતિના પ્રવાસે નીકળ્યા હો એવો અનુભવ મોટા ભાગના નિબંધો કરાવે છે. AC રૂમમાં પણ પ્રકૃતિનો પરિવેશમાં ઊભો થાય છે. અહીં પ્રકૃતિના પ્રેમમાં પડવાના કારગત કીમિયા છે તો જંગલના ભોગે અને જંગલમાં બનતા બંગલા સામે અરણ્યરુદન પણ છે, જંગલમાં તો ઝૂંપડી જ શોભે. પ્રકૃતિ જેવા સરળ બનવાની કેડી ‘પારિજાત પેલેસ’માંથી પસાર થાય છે. અહીં પ્રકૃતિપ્રેમીઓને ધામા નાખવાનું મન થશે. ગુજરાતી ભાષાનો નિ:શંક નોખી ભાત પડતો આ નિબંધ સંગ્રહ ભાવકો માટે ગ્રીન કાર્પેટ પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3mTkXAL #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુક્લને ‘કુમાર’ ટ્રસ્ટનું શ્રીમતી કમલાબેન પરીખ પારિતોષિક (કુમાર ચંદ્રક,૨૦૧૫), રાજ્ય કક્ષાનો ‘બ્રહ્મ ગૌરવ પુરસ્કાર(૨૦૧૭), CWDC તરફથી ‘બેસ્ટ કૉલમ રાઈટર’(૨૦૧૮), તત્કાલીન રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીના વરદ્ હસ્તે ‘સંસ્કાર વિભૂષણ એવોર્ડ(૨૦૧૮), શિશુવિહાર તરફથી સ્વ. રીતા ભટ્ટ સ્મૃતિ કવયિત્રી સન્માન(૨૦૧૯), તત્કાલીન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘શ્રેષ્ઠ મહિલા’ (૨૦૨૨) ઈત્યાદિ માન-અકરામ પ્રાપ્ત થયા છે. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અને જાણીતા લેખક-વક્તા ડૉ. જયેન્દ્રસિંહ જાદવના શબ્દોમાં કહીએ તો ‘સુપ્રસિદ્ધ લેખિકા રક્ષા શુક્લની ‘ગુજરાત સમાચાર’ની કૉલમમાં જયારે પ્રકૃતિની લેખમાળા પ્રગટ થઈ હતી ત્યારે વાચકોએ ઉમળકાભેર આવકારી હતી. લેખિકા પ્રકૃતિવિદ હોવાનો લાભ નિબંધોને મળ્યો છે. પ્રકૃતિ એમની પ્રકૃતિમાં છે. તેઓ ચિત્રકાર હોવાથી આ પુસ્તકમાં અનેક ઉત્તમ શબ્દચિત્રો માણવા મળે છે. એમનો પતંગિયા વિશેનો લેખ વાંચો એટલે હોવાને હળવાશ ઘેરી વળશે. તમે પ્રકૃતિના પ્રવાસે નીકળ્યા હો એવો અનુભવ મોટા ભાગના નિબંધો કરાવે છે. AC રૂમમાં પણ પ્રકૃતિનો પરિવેશમાં ઊભો થાય છે. અહીં પ્રકૃતિના પ્રેમમાં પડવાના કારગત કીમિયા છે તો જંગલના ભોગે અને જંગલમાં બનતા બંગલા સામે અરણ્યરુદન પણ છે, જંગલમાં તો ઝૂંપડી જ શોભે. પ્રકૃતિ જેવા સરળ બનવાની કેડી ‘પારિજાત પેલેસ’માંથી પસાર થાય છે. અહીં પ્રકૃતિપ્રેમીઓને ધામા નાખવાનું મન થશે. ગુજરાતી ભાષાનો નિ:શંક નોખી ભાત પડતો આ નિબંધ સંગ્રહ ભાવકો માટે ગ્રીન કાર્પેટ પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3mTkXAL #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

પિતાએ વેદનાને તાકાત બનાવી… માતાએ પીડાને પૉઝિટીવિટીમાં ફેરવી… ભૂલકો અનેક માસૂમનો તારણહાર બન્યો… અપહરણે આખી સિસ્ટમને હચમચાવી મૂકી… પાંચ ભાષાની લોકપ્રિય ઇમોશનલ થ્રીલર મન-મગજ પર છવાઈ જશે… નામાંકિત લેખક પ્રફુલ શાહની ‘દૃશ્યમ્ અદૃશ્યમ્’ એટલે આંસુ, પરસેવા અને લોહીનું હૃદયસ્પર્શી કોકટેલ. પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3JmGxFr #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

પિતાએ વેદનાને તાકાત બનાવી… માતાએ પીડાને પૉઝિટીવિટીમાં ફેરવી… ભૂલકો અનેક માસૂમનો તારણહાર બન્યો… અપહરણે આખી સિસ્ટમને હચમચાવી મૂકી… પાંચ ભાષાની લોકપ્રિય ઇમોશનલ થ્રીલર મન-મગજ પર છવાઈ જશે… નામાંકિત લેખક પ્રફુલ શાહની ‘દૃશ્યમ્ અદૃશ્યમ્’ એટલે આંસુ, પરસેવા અને લોહીનું હૃદયસ્પર્શી કોકટેલ. પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3JmGxFr #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

પિતાએ વેદનાને તાકાત બનાવી… માતાએ પીડાને પૉઝિટીવિટીમાં ફેરવી… ભૂલકો અનેક માસૂમનો તારણહાર બન્યો… અપહરણે આખી સિસ્ટમને હચમચાવી મૂકી… પાંચ ભાષાની લોકપ્રિય ઇમોશનલ થ્રીલર મન-મગજ પર છવાઈ જશે… નામાંકિત લેખક પ્રફુલ શાહની ‘દૃશ્યમ્ અદૃશ્યમ્’ એટલે આંસુ, પરસેવા અને લોહીનું હૃદયસ્પર્શી કોકટેલ. પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3JmGxFr #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

તા.૨૧, માર્ચ મંગળવારના રોજ સાંજે ૬.૦૦ કલાકે અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલ, એચ. કે. કૉલેજ સામે, આશ્રમ રોડ ખાતે યોજાશે. વિશ્વવનદિન નિમિત્તે ‘પ્રકૃતિ સાથે પ્રેમાલાપ’ કાર્યક્રમનું આયોજન થયું છે. જાણીતા કવયિત્રી રક્ષા શુક્લ લિખિત વન-ઉપવનના ઉલ્લાસને આલેખતું પુસ્તક ‘પારિજાત પેલેસ’નું વિમોચન થશે. કાર્યક્રમના અધ્યક્ષ દિલ્લી સાહિત્ય અકાદમીના કન્વીનર અને સુપ્રસિદ્ધ સાહિત્યકાર ભાગ્યેશ જહા રહેશે. સુપ્રસિદ્ધ વક્તા કાજલ ઓઝા-વૈદ્ય, કૃષ્ણકાંત ઉનડકટ અને RJ દેવકી વક્તવ્ય આપશે. મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અતિથિવિશેષ અને સંચાલન ડૉ. નિસર્ગ આહીર કરશે. પ્રકૃતિના પારણાને ઝુલાવતા આ કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. પ્રવેશ વિના મૂલ્યે રહેશે. #WorldForestDay #ForestDay #ForestDayConversation #ImportanceofForest #Nature #SafeguardNature #NatureConservation #BookPublish #ParijaatPalace #Publish #RakshaShukla #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

તા.૨૧, માર્ચ મંગળવારના રોજ સાંજે ૬.૦૦ કલાકે અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલ, એચ. કે. કૉલેજ સામે, આશ્રમ રોડ ખાતે યોજાશે. વિશ્વવનદિન નિમિત્તે ‘પ્રકૃતિ સાથે પ્રેમાલાપ’ કાર્યક્રમનું આયોજન થયું છે. જાણીતા કવયિત્રી રક્ષા શુક્લ લિખિત વન-ઉપવનના ઉલ્લાસને આલેખતું પુસ્તક ‘પારિજાત પેલેસ’નું વિમોચન થશે. કાર્યક્રમના અધ્યક્ષ દિલ્લી સાહિત્ય અકાદમીના કન્વીનર અને સુપ્રસિદ્ધ સાહિત્યકાર ભાગ્યેશ જહા રહેશે. સુપ્રસિદ્ધ વક્તા કાજલ ઓઝા-વૈદ્ય, કૃષ્ણકાંત ઉનડકટ અને RJ દેવકી વક્તવ્ય આપશે. મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અતિથિવિશેષ અને સંચાલન ડૉ. નિસર્ગ આહીર કરશે. પ્રકૃતિના પારણાને ઝુલાવતા આ કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. પ્રવેશ વિના મૂલ્યે રહેશે. #WorldForestDay #ForestDay #ForestDayConversation #ImportanceofForest #Nature #SafeguardNature #NatureConservation #BookPublish #ParijaatPalace #Publish #RakshaShukla #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

તા.૨૧, માર્ચ મંગળવારના રોજ સાંજે ૬.૦૦ કલાકે અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલ, એચ. કે. કૉલેજ સામે, આશ્રમ રોડ ખાતે યોજાશે. વિશ્વવનદિન નિમિત્તે ‘પ્રકૃતિ સાથે પ્રેમાલાપ’ કાર્યક્રમનું આયોજન થયું છે. જાણીતા કવયિત્રી રક્ષા શુક્લ લિખિત વન-ઉપવનના ઉલ્લાસને આલેખતું પુસ્તક ‘પારિજાત પેલેસ’નું વિમોચન થશે. કાર્યક્રમના અધ્યક્ષ દિલ્લી સાહિત્ય અકાદમીના કન્વીનર અને સુપ્રસિદ્ધ સાહિત્યકાર ભાગ્યેશ જહા રહેશે. સુપ્રસિદ્ધ વક્તા કાજલ ઓઝા-વૈદ્ય, કૃષ્ણકાંત ઉનડકટ અને RJ દેવકી વક્તવ્ય આપશે. મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અતિથિવિશેષ અને સંચાલન ડૉ. નિસર્ગ આહીર કરશે. પ્રકૃતિના પારણાને ઝુલાવતા આ કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. પ્રવેશ વિના મૂલ્યે રહેશે. #WorldForestDay #ForestDay #ForestDayConversation #ImportanceofForest #Nature #SafeguardNature #NatureConservation #BookPublish #ParijaatPalace #Publish #RakshaShukla #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

એવી જ આ કથા છે, કાલ્પનિક પાત્રો અદિતિ અને નવ્યાની. અદિતિ જેનું જીવન સરળ હતું, પણ એ એના જ સવાલોમાં અટવાયેલી. નવ્યા જે અદિતિની સારી એવી મિત્ર બની જાય છે. આ કથામાં મિત્રો સાથેનું બાળપણ, તો શિક્ષક સાથેના અનુભવો અને બેસ્ટ ફ્રેન્ડને પોતાના બાળપણના કારણે ખોવાનું દુઃખ, એ વખતની અનુભવેલી લાગણીઓ, તો પછી કશે એ લાગણીઓમાંથી બહાર આવવા કરેલા પ્રયત્નો છે. થોડી મસ્તી-મજાક, થોડા સવાલો, થોડી લાગણીઓ અને થોડી પ્રેરણાના સંગમ સાથે બન્યું છે, આ પુસ્તક ‘જાણીતા પણ થયા અજાણ્યા.’ #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

એવી જ આ કથા છે, કાલ્પનિક પાત્રો અદિતિ અને નવ્યાની. અદિતિ જેનું જીવન સરળ હતું, પણ એ એના જ સવાલોમાં અટવાયેલી. નવ્યા જે અદિતિની સારી એવી મિત્ર બની જાય છે. આ કથામાં મિત્રો સાથેનું બાળપણ, તો શિક્ષક સાથેના અનુભવો અને બેસ્ટ ફ્રેન્ડને પોતાના બાળપણના કારણે ખોવાનું દુઃખ, એ વખતની અનુભવેલી લાગણીઓ, તો પછી કશે એ લાગણીઓમાંથી બહાર આવવા કરેલા પ્રયત્નો છે. થોડી મસ્તી-મજાક, થોડા સવાલો, થોડી લાગણીઓ અને થોડી પ્રેરણાના સંગમ સાથે બન્યું છે, આ પુસ્તક ‘જાણીતા પણ થયા અજાણ્યા.’ #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

એવી જ આ કથા છે, કાલ્પનિક પાત્રો અદિતિ અને નવ્યાની. અદિતિ જેનું જીવન સરળ હતું, પણ એ એના જ સવાલોમાં અટવાયેલી. નવ્યા જે અદિતિની સારી એવી મિત્ર બની જાય છે. આ કથામાં મિત્રો સાથેનું બાળપણ, તો શિક્ષક સાથેના અનુભવો અને બેસ્ટ ફ્રેન્ડને પોતાના બાળપણના કારણે ખોવાનું દુઃખ, એ વખતની અનુભવેલી લાગણીઓ, તો પછી કશે એ લાગણીઓમાંથી બહાર આવવા કરેલા પ્રયત્નો છે. થોડી મસ્તી-મજાક, થોડા સવાલો, થોડી લાગણીઓ અને થોડી પ્રેરણાના સંગમ સાથે બન્યું છે, આ પુસ્તક ‘જાણીતા પણ થયા અજાણ્યા.’ #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

પિતાએ વેદનાને તાકાત બનાવી… માતાએ પીડાને પૉઝિટીવિટીમાં ફેરવી… ભૂલકો અનેક માસૂમનો તારણહાર બન્યો… અપહરણે આખી સિસ્ટમને હચમચાવી મૂકી… પાંચ ભાષાની લોકપ્રિય ઇમોશનલ થ્રીલર મન-મગજ પર છવાઈ જશે… નામાંકિત લેખક પ્રફુલ શાહની ‘દૃશ્યમ્ અદૃશ્યમ્’ એટલે આંસુ, પરસેવા અને લોહીનું હૃદયસ્પર્શી કોકટેલ. પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3JmGxFr #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

પિતાએ વેદનાને તાકાત બનાવી… માતાએ પીડાને પૉઝિટીવિટીમાં ફેરવી… ભૂલકો અનેક માસૂમનો તારણહાર બન્યો… અપહરણે આખી સિસ્ટમને હચમચાવી મૂકી… પાંચ ભાષાની લોકપ્રિય ઇમોશનલ થ્રીલર મન-મગજ પર છવાઈ જશે… નામાંકિત લેખક પ્રફુલ શાહની ‘દૃશ્યમ્ અદૃશ્યમ્’ એટલે આંસુ, પરસેવા અને લોહીનું હૃદયસ્પર્શી કોકટેલ. પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3JmGxFr #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

પિતાએ વેદનાને તાકાત બનાવી… માતાએ પીડાને પૉઝિટીવિટીમાં ફેરવી… ભૂલકો અનેક માસૂમનો તારણહાર બન્યો… અપહરણે આખી સિસ્ટમને હચમચાવી મૂકી… પાંચ ભાષાની લોકપ્રિય ઇમોશનલ થ્રીલર મન-મગજ પર છવાઈ જશે… નામાંકિત લેખક પ્રફુલ શાહની ‘દૃશ્યમ્ અદૃશ્યમ્’ એટલે આંસુ, પરસેવા અને લોહીનું હૃદયસ્પર્શી કોકટેલ. પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3JmGxFr #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

એવી જ આ કથા છે, કાલ્પનિક પાત્રો અદિતિ અને નવ્યાની. અદિતિ જેનું જીવન સરળ હતું, પણ એ એના જ સવાલોમાં અટવાયેલી. નવ્યા જે અદિતિની સારી એવી મિત્ર બની જાય છે. આ કથામાં મિત્રો સાથેનું બાળપણ, તો શિક્ષક સાથેના અનુભવો અને બેસ્ટ ફ્રેન્ડને પોતાના બાળપણના કારણે ખોવાનું દુઃખ, એ વખતની અનુભવેલી લાગણીઓ, તો પછી કશે એ લાગણીઓમાંથી બહાર આવવા કરેલા પ્રયત્નો છે. થોડી મસ્તી-મજાક, થોડા સવાલો, થોડી લાગણીઓ અને થોડી પ્રેરણાના સંગમ સાથે બન્યું છે, આ પુસ્તક ‘જાણીતા પણ થયા અજાણ્યા.’ #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

એવી જ આ કથા છે, કાલ્પનિક પાત્રો અદિતિ અને નવ્યાની. અદિતિ જેનું જીવન સરળ હતું, પણ એ એના જ સવાલોમાં અટવાયેલી. નવ્યા જે અદિતિની સારી એવી મિત્ર બની જાય છે. આ કથામાં મિત્રો સાથેનું બાળપણ, તો શિક્ષક સાથેના અનુભવો અને બેસ્ટ ફ્રેન્ડને પોતાના બાળપણના કારણે ખોવાનું દુઃખ, એ વખતની અનુભવેલી લાગણીઓ, તો પછી કશે એ લાગણીઓમાંથી બહાર આવવા કરેલા પ્રયત્નો છે. થોડી મસ્તી-મજાક, થોડા સવાલો, થોડી લાગણીઓ અને થોડી પ્રેરણાના સંગમ સાથે બન્યું છે, આ પુસ્તક ‘જાણીતા પણ થયા અજાણ્યા.’ #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

એવી જ આ કથા છે, કાલ્પનિક પાત્રો અદિતિ અને નવ્યાની. અદિતિ જેનું જીવન સરળ હતું, પણ એ એના જ સવાલોમાં અટવાયેલી. નવ્યા જે અદિતિની સારી એવી મિત્ર બની જાય છે. આ કથામાં મિત્રો સાથેનું બાળપણ, તો શિક્ષક સાથેના અનુભવો અને બેસ્ટ ફ્રેન્ડને પોતાના બાળપણના કારણે ખોવાનું દુઃખ, એ વખતની અનુભવેલી લાગણીઓ, તો પછી કશે એ લાગણીઓમાંથી બહાર આવવા કરેલા પ્રયત્નો છે. થોડી મસ્તી-મજાક, થોડા સવાલો, થોડી લાગણીઓ અને થોડી પ્રેરણાના સંગમ સાથે બન્યું છે, આ પુસ્તક ‘જાણીતા પણ થયા અજાણ્યા.’ #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

#ધર્મોરક્ષતિ #એકહતીગુંચા ગઈકાલે વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી ભાષાભવનના ઉપક્રમે દેવાંગી ભટ્ટના પુસ્તકોનું વિમોચન થયું. ગુજરાતી ભાષા ભણતા વિદ્યાર્થીઓ દ્વારા બન્ને નવલકથા ખુલ્લી મુકાઈ. Thank you all for attending the launch event! #Book #BookRelease #DevangiBhatt #DharmoRaxati #EkhatiGuncha #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

#ધર્મોરક્ષતિ #એકહતીગુંચા ગઈકાલે વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી ભાષાભવનના ઉપક્રમે દેવાંગી ભટ્ટના પુસ્તકોનું વિમોચન થયું. ગુજરાતી ભાષા ભણતા વિદ્યાર્થીઓ દ્વારા બન્ને નવલકથા ખુલ્લી મુકાઈ. Thank you all for attending the launch event! #Book #BookRelease #DevangiBhatt #DharmoRaxati #EkhatiGuncha #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

#ધર્મોરક્ષતિ #એકહતીગુંચા ગઈકાલે વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાતી ભાષાભવનના ઉપક્રમે દેવાંગી ભટ્ટના પુસ્તકોનું વિમોચન થયું. ગુજરાતી ભાષા ભણતા વિદ્યાર્થીઓ દ્વારા બન્ને નવલકથા ખુલ્લી મુકાઈ. Thank you all for attending the launch event! #Book #BookRelease #DevangiBhatt #DharmoRaxati #EkhatiGuncha #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More