Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત બૂક ફેરમાં ચર્ચાઓ ઘણી રસપ્રદ થઇ છે તેમાની આ એક વાત... લેખિકા @rashmibansal સાથે સોનલ મોદીએ ૨૧ સપ્ટેમ્બર ૨0૨૧ વાર્તાલાપ કર્યો હતો જેમાં તેમણે લેખિકા સાથે ઉધોગસાહસિકતા પર તેમણે લખેલા પુસ્તકો, યુથ, ઉપરાંત મહિલાઓના પહેલાના યુગ અને અત્યારની મહિલાઓ વિષે ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત આજ કાલ એજ્યુકેશનની બાબતમાં પણ વિદ્યાર્થીઓને ઘણી મૂંજવણો-પ્રશ્નોની પણ ચર્ચા થઇ હતી. આ દરેક વિષયોને રશ્મિ બંસલે ખૂબ ઊંડાણપૂર્વક દર્શકોને સમજાવ્યા હતા. #Rashmibansal #liveevent #BookExhibition #NavbharatSahityaMandir #BookFair #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #ShopOnline

નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત બૂક ફેરમાં ચર્ચાઓ ઘણી રસપ્રદ થઇ છે તેમાની આ એક વાત... લેખિકા @rashmibansal સાથે સોનલ મોદીએ ૨૧ સપ્ટેમ્બર ૨0૨૧ વાર્તાલાપ કર્યો હતો જેમાં તેમણે લેખિકા સાથે ઉધોગસાહસિકતા પર તેમણે લખેલા પુસ્તકો, યુથ, ઉપરાંત મહિલાઓના પહેલાના યુગ અને અત્યારની મહિલાઓ વિષે ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત આજ કાલ એજ્યુકેશનની બાબતમાં પણ વિદ્યાર્થીઓને ઘણી મૂંજવણો-પ્રશ્નોની પણ ચર્ચા થઇ હતી. આ દરેક વિષયોને રશ્મિ બંસલે ખૂબ ઊંડાણપૂર્વક દર્શકોને સમજાવ્યા હતા. #Rashmibansal #liveevent #BookExhibition #NavbharatSahityaMandir #BookFair #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #ShopOnline

નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત બૂક ફેરમાં ચર્ચાઓ ઘણી રસપ્રદ થઇ છે તેમાની આ એક વાત... લેખિકા @rashmibansal સાથે સોનલ મોદીએ ૨૧ સપ્ટેમ્બર ૨0૨૧ વાર્તાલાપ કર્યો હતો જેમાં તેમણે લેખિકા સાથે ઉધોગસાહસિકતા પર તેમણે લખેલા પુસ્તકો, યુથ, ઉપરાંત મહિલાઓના પહેલાના યુગ અને અત્યારની મહિલાઓ વિષે ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત આજ કાલ એજ્યુકેશનની બાબતમાં પણ વિદ્યાર્થીઓને ઘણી મૂંજવણો-પ્રશ્નોની પણ ચર્ચા થઇ હતી. આ દરેક વિષયોને રશ્મિ બંસલે ખૂબ ઊંડાણપૂર્વક દર્શકોને સમજાવ્યા હતા. #Rashmibansal #liveevent #BookExhibition #NavbharatSahityaMandir #BookFair #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #ShopOnline

Read More

દેવાંગી ભટ્ટ, રંગમંચના જાણીતા કલાકાર અને લેખિકા, એમની સાથે વાતચીત જાણીતા લેખક રામ મોરીએ ૧૭ સપ્ટેમ્બર ૨0૨૧એ કરી હતી. જેમાં આ સમારોહમાં તેમના વિમોચન કરાયેલ પુસ્કત “ત્વમેવ ભર્તા” પર જ તેમનો સંવાદ આધારિત હતો. આ નવલકથાનું વિષયવસ્તુ ટાગોરની વાર્તા પરથી પ્રેરિત છે. જેમાં લીલા અને સરજુની વાત છે. આ જ વિષે દેવાંગીજીએ વિસ્તારપૂર્વક વાત કરી હતી. રામ મોરી એ વાત માટે કહ્યું હતું: “ગઈ’તી એ ‘ગૃહલક્ષ્મી’ હતી પણ આવી એ ‘રણચંડી’ છે.” તમે પણ ચોક્કસથી પુસ્તક વાંચી તમારા પ્રતિભાવો વ્યક્ત કરજો. #DevangiBhatt #RaamMori #liveevent #BookExhibition #NavbharatSahityaMandir #BookFair #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #ShopOnline

દેવાંગી ભટ્ટ, રંગમંચના જાણીતા કલાકાર અને લેખિકા, એમની સાથે વાતચીત જાણીતા લેખક રામ મોરીએ ૧૭ સપ્ટેમ્બર ૨0૨૧એ કરી હતી. જેમાં આ સમારોહમાં તેમના વિમોચન કરાયેલ પુસ્કત “ત્વમેવ ભર્તા” પર જ તેમનો સંવાદ આધારિત હતો. આ નવલકથાનું વિષયવસ્તુ ટાગોરની વાર્તા પરથી પ્રેરિત છે. જેમાં લીલા અને સરજુની વાત છે. આ જ વિષે દેવાંગીજીએ વિસ્તારપૂર્વક વાત કરી હતી. રામ મોરી એ વાત માટે કહ્યું હતું: “ગઈ’તી એ ‘ગૃહલક્ષ્મી’ હતી પણ આવી એ ‘રણચંડી’ છે.” તમે પણ ચોક્કસથી પુસ્તક વાંચી તમારા પ્રતિભાવો વ્યક્ત કરજો. #DevangiBhatt #RaamMori #liveevent #BookExhibition #NavbharatSahityaMandir #BookFair #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #ShopOnline

દેવાંગી ભટ્ટ, રંગમંચના જાણીતા કલાકાર અને લેખિકા, એમની સાથે વાતચીત જાણીતા લેખક રામ મોરીએ ૧૭ સપ્ટેમ્બર ૨0૨૧એ કરી હતી. જેમાં આ સમારોહમાં તેમના વિમોચન કરાયેલ પુસ્કત “ત્વમેવ ભર્તા” પર જ તેમનો સંવાદ આધારિત હતો. આ નવલકથાનું વિષયવસ્તુ ટાગોરની વાર્તા પરથી પ્રેરિત છે. જેમાં લીલા અને સરજુની વાત છે. આ જ વિષે દેવાંગીજીએ વિસ્તારપૂર્વક વાત કરી હતી. રામ મોરી એ વાત માટે કહ્યું હતું: “ગઈ’તી એ ‘ગૃહલક્ષ્મી’ હતી પણ આવી એ ‘રણચંડી’ છે.” તમે પણ ચોક્કસથી પુસ્તક વાંચી તમારા પ્રતિભાવો વ્યક્ત કરજો. #DevangiBhatt #RaamMori #liveevent #BookExhibition #NavbharatSahityaMandir #BookFair #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #ShopOnline

Read More