નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત બૂક ફેરમાં ચર્ચાઓ ઘણી રસપ્રદ થઇ છે તેમાની આ એક વાત... લેખિકા @rashmibansal સાથે સોનલ મોદીએ ૨૧ સપ્ટેમ્બર ૨0૨૧ વાર્તાલાપ કર્યો હતો જેમાં તેમણે લેખિકા સાથે ઉધોગસાહસિકતા પર તેમણે લખેલા પુસ્તકો, યુથ, ઉપરાંત મહિલાઓના પહેલાના યુગ અને અત્યારની મહિલાઓ વિષે ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત આજ કાલ એજ્યુકેશનની બાબતમાં પણ વિદ્યાર્થીઓને ઘણી મૂંજવણો-પ્રશ્નોની પણ ચર્ચા થઇ હતી. આ દરેક વિષયોને રશ્મિ બંસલે ખૂબ ઊંડાણપૂર્વક દર્શકોને સમજાવ્યા હતા. #Rashmibansal #liveevent #BookExhibition #NavbharatSahityaMandir #BookFair #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #ShopOnline
નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત બૂક ફેરમાં ચર્ચાઓ ઘણી રસપ્રદ થઇ છે તેમાની આ એક વાત... લેખિકા @rashmibansal સાથે સોનલ મોદીએ ૨૧ સપ્ટેમ્બર ૨0૨૧ વાર્તાલાપ કર્યો હતો જેમાં તેમણે લેખિકા સાથે ઉધોગસાહસિકતા પર તેમણે લખેલા પુસ્તકો, યુથ, ઉપરાંત મહિલાઓના પહેલાના યુગ અને અત્યારની મહિલાઓ વિષે ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત આજ કાલ એજ્યુકેશનની બાબતમાં પણ વિદ્યાર્થીઓને ઘણી મૂંજવણો-પ્રશ્નોની પણ ચર્ચા થઇ હતી. આ દરેક વિષયોને રશ્મિ બંસલે ખૂબ ઊંડાણપૂર્વક દર્શકોને સમજાવ્યા હતા. #Rashmibansal #liveevent #BookExhibition #NavbharatSahityaMandir #BookFair #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #ShopOnline
નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત બૂક ફેરમાં ચર્ચાઓ ઘણી રસપ્રદ થઇ છે તેમાની આ એક વાત... લેખિકા @rashmibansal સાથે સોનલ મોદીએ ૨૧ સપ્ટેમ્બર ૨0૨૧ વાર્તાલાપ કર્યો હતો જેમાં તેમણે લેખિકા સાથે ઉધોગસાહસિકતા પર તેમણે લખેલા પુસ્તકો, યુથ, ઉપરાંત મહિલાઓના પહેલાના યુગ અને અત્યારની મહિલાઓ વિષે ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત આજ કાલ એજ્યુકેશનની બાબતમાં પણ વિદ્યાર્થીઓને ઘણી મૂંજવણો-પ્રશ્નોની પણ ચર્ચા થઇ હતી. આ દરેક વિષયોને રશ્મિ બંસલે ખૂબ ઊંડાણપૂર્વક દર્શકોને સમજાવ્યા હતા. #Rashmibansal #liveevent #BookExhibition #NavbharatSahityaMandir #BookFair #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #ShopOnline