Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે #NewYear #IndianNewYear #festivaloflights #diwalispecial #IndianFestival #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove

સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે #NewYear #IndianNewYear #festivaloflights #diwalispecial #IndianFestival #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove

સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે #NewYear #IndianNewYear #festivaloflights #diwalispecial #IndianFestival #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove

Read More

આ દિવાળીએ તમારા સઘળા અંધારા એટલે કે બધા જ દુઃખ દૂર થઇ જાય અને આપ જે ચાહો એ બધી જ ખુશીઓ મંજુર થઇ જાય. #diwali #india #festival #happydiwali #love #diwaligifts #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove

આ દિવાળીએ તમારા સઘળા અંધારા એટલે કે બધા જ દુઃખ દૂર થઇ જાય અને આપ જે ચાહો એ બધી જ ખુશીઓ મંજુર થઇ જાય. #diwali #india #festival #happydiwali #love #diwaligifts #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove

આ દિવાળીએ તમારા સઘળા અંધારા એટલે કે બધા જ દુઃખ દૂર થઇ જાય અને આપ જે ચાહો એ બધી જ ખુશીઓ મંજુર થઇ જાય. #diwali #india #festival #happydiwali #love #diwaligifts #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove

Read More

આ ધનતેરસે માઁ 'મહાલક્ષ્મી' અને ધનના અધિપતિ 'કુબેર' જીવનમાં ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે હાર્દિક શુભેચ્છા. #dhanteras #diwali #festival #happydhanteras #india #happydiwali #dhanteraswishes #indianfestival #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove

આ ધનતેરસે માઁ 'મહાલક્ષ્મી' અને ધનના અધિપતિ 'કુબેર' જીવનમાં ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે હાર્દિક શુભેચ્છા. #dhanteras #diwali #festival #happydhanteras #india #happydiwali #dhanteraswishes #indianfestival #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove

આ ધનતેરસે માઁ 'મહાલક્ષ્મી' અને ધનના અધિપતિ 'કુબેર' જીવનમાં ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે હાર્દિક શુભેચ્છા. #dhanteras #diwali #festival #happydhanteras #india #happydiwali #dhanteraswishes #indianfestival #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove

Read More

નવરાત્રિમાં માતાજીનાં અલગ-અલગ સ્વરૂપની પૂજા કર્યા બાદ નોમનાં દિવસે માઁ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માઁ સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી તમામ આધિ-વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને આઠ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. ભગવાન શંકરે પણ માતાજીના આ સ્વરૂપની પૂજા કરીને સિદ્ધિ મેળવી હતી એટલે તેમનું અડધુ શરીર સ્ત્રીનું અને અડધુ શરીર પુરુષનું થઈ ગયુ હતુ, આથી જ ભગવાન શંકર અર્ધનારેશ્વર તરીકે ઓળખાયા. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay9 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રિમાં માતાજીનાં અલગ-અલગ સ્વરૂપની પૂજા કર્યા બાદ નોમનાં દિવસે માઁ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માઁ સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી તમામ આધિ-વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને આઠ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. ભગવાન શંકરે પણ માતાજીના આ સ્વરૂપની પૂજા કરીને સિદ્ધિ મેળવી હતી એટલે તેમનું અડધુ શરીર સ્ત્રીનું અને અડધુ શરીર પુરુષનું થઈ ગયુ હતુ, આથી જ ભગવાન શંકર અર્ધનારેશ્વર તરીકે ઓળખાયા. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay9 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રિમાં માતાજીનાં અલગ-અલગ સ્વરૂપની પૂજા કર્યા બાદ નોમનાં દિવસે માઁ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માઁ સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી તમામ આધિ-વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને આઠ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. ભગવાન શંકરે પણ માતાજીના આ સ્વરૂપની પૂજા કરીને સિદ્ધિ મેળવી હતી એટલે તેમનું અડધુ શરીર સ્ત્રીનું અને અડધુ શરીર પુરુષનું થઈ ગયુ હતુ, આથી જ ભગવાન શંકર અર્ધનારેશ્વર તરીકે ઓળખાયા. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay9 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More

માઁ દુર્ગાનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે અને એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. માઁ મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે અને મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશા તેમનું ધ્યાન ધરવું જોઈએ. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay8 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

માઁ દુર્ગાનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે અને એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. માઁ મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે અને મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશા તેમનું ધ્યાન ધરવું જોઈએ. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay8 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

માઁ દુર્ગાનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે અને એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. માઁ મહાગૌરીનું ધ્યાન, સમરણ, પૂજન-અર્ચના ભક્તોને માટે બધી રૂપે કલ્યાણકારી છે અને મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશા તેમનું ધ્યાન ધરવું જોઈએ. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay8 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More

નવરાત્રીના સાતમા દિવસે, માતા કાલરાત્રિ,માઁ દુર્ગાના સાતમા સિદ્ધ સ્વરૂપની, નીતિનિયમો અનુસાર પૂજા કરવામાં આવે છે. આ દિવસે માઁ દુર્ગાના દિવ્ય સ્વરૂપની પૂજા કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. આ સાથે, એવી પણ માન્યતા છે કે માતા કાલરાત્રીની પૂજા કરવાથી તમામ પ્રકારની દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે. માતાને તમામ સિદ્ધિઓની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે આ દિવસે તંત્ર-મંત્ર સાથે તેમની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay7 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રીના સાતમા દિવસે, માતા કાલરાત્રિ,માઁ દુર્ગાના સાતમા સિદ્ધ સ્વરૂપની, નીતિનિયમો અનુસાર પૂજા કરવામાં આવે છે. આ દિવસે માઁ દુર્ગાના દિવ્ય સ્વરૂપની પૂજા કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. આ સાથે, એવી પણ માન્યતા છે કે માતા કાલરાત્રીની પૂજા કરવાથી તમામ પ્રકારની દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે. માતાને તમામ સિદ્ધિઓની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે આ દિવસે તંત્ર-મંત્ર સાથે તેમની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay7 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રીના સાતમા દિવસે, માતા કાલરાત્રિ,માઁ દુર્ગાના સાતમા સિદ્ધ સ્વરૂપની, નીતિનિયમો અનુસાર પૂજા કરવામાં આવે છે. આ દિવસે માઁ દુર્ગાના દિવ્ય સ્વરૂપની પૂજા કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. આ સાથે, એવી પણ માન્યતા છે કે માતા કાલરાત્રીની પૂજા કરવાથી તમામ પ્રકારની દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે. માતાને તમામ સિદ્ધિઓની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે આ દિવસે તંત્ર-મંત્ર સાથે તેમની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay7 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More

માઁ અંબે નું છઠ્ઠું સ્વરૂપ એટલે માતા કાત્યાયિની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક માતા કાત્યાયિનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માતા દર્શન થાય છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay6 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

માઁ અંબે નું છઠ્ઠું સ્વરૂપ એટલે માતા કાત્યાયિની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક માતા કાત્યાયિનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માતા દર્શન થાય છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay6 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

માઁ અંબે નું છઠ્ઠું સ્વરૂપ એટલે માતા કાત્યાયિની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક માતા કાત્યાયિનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માતા દર્શન થાય છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay6 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More

નવરાત્રિનો પાંચમો દિવસ સ્કંદમાતાના નામે હોય છે. સ્કંદ કુમાર કાર્તિકેયની માતાના કારણે તેમને સ્કંદમાતા નામથી ઓળખવામાં આવ્યા છે. તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે માટે તેમને પદ્માસના પણ કહેવાય છે. કહેવાય છે કે તેમની કૃપાથી મૂઢમાં પણ જીવ આવી જાય છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમના ઉપાસક અલૌકિક તેજ અને કાંતિમય બની જાય છે અને તેમની ઉપાસનાથી ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay4 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રિનો પાંચમો દિવસ સ્કંદમાતાના નામે હોય છે. સ્કંદ કુમાર કાર્તિકેયની માતાના કારણે તેમને સ્કંદમાતા નામથી ઓળખવામાં આવ્યા છે. તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે માટે તેમને પદ્માસના પણ કહેવાય છે. કહેવાય છે કે તેમની કૃપાથી મૂઢમાં પણ જીવ આવી જાય છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમના ઉપાસક અલૌકિક તેજ અને કાંતિમય બની જાય છે અને તેમની ઉપાસનાથી ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay4 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રિનો પાંચમો દિવસ સ્કંદમાતાના નામે હોય છે. સ્કંદ કુમાર કાર્તિકેયની માતાના કારણે તેમને સ્કંદમાતા નામથી ઓળખવામાં આવ્યા છે. તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે માટે તેમને પદ્માસના પણ કહેવાય છે. કહેવાય છે કે તેમની કૃપાથી મૂઢમાં પણ જીવ આવી જાય છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમના ઉપાસક અલૌકિક તેજ અને કાંતિમય બની જાય છે અને તેમની ઉપાસનાથી ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay4 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More

ચોથા દિવસે દુર્ગાના ચોથા સ્વરૂપ માઁ કૂષ્માંડાની પૂજા થાય છે. માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત, સૌમ્ય અને મોહક છે. તેમને આઠ ભુજાઓ છે, પરિણામે તેમને અષ્ટભુજા કહે છે. તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ, ધનુષ, બાણ, કમળ-પુષ્પ, અમૃત કળશ, ચક્ર તથા ગદા છે અને આઠમાં હાથમાં તમામ સિદ્ધિ દેનારી જપ માળા છે. કૂષ્માંડા દેવી સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ અને એમની આઠ બાજુઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay4 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

ચોથા દિવસે દુર્ગાના ચોથા સ્વરૂપ માઁ કૂષ્માંડાની પૂજા થાય છે. માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત, સૌમ્ય અને મોહક છે. તેમને આઠ ભુજાઓ છે, પરિણામે તેમને અષ્ટભુજા કહે છે. તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ, ધનુષ, બાણ, કમળ-પુષ્પ, અમૃત કળશ, ચક્ર તથા ગદા છે અને આઠમાં હાથમાં તમામ સિદ્ધિ દેનારી જપ માળા છે. કૂષ્માંડા દેવી સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ અને એમની આઠ બાજુઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay4 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

ચોથા દિવસે દુર્ગાના ચોથા સ્વરૂપ માઁ કૂષ્માંડાની પૂજા થાય છે. માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત, સૌમ્ય અને મોહક છે. તેમને આઠ ભુજાઓ છે, પરિણામે તેમને અષ્ટભુજા કહે છે. તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ, ધનુષ, બાણ, કમળ-પુષ્પ, અમૃત કળશ, ચક્ર તથા ગદા છે અને આઠમાં હાથમાં તમામ સિદ્ધિ દેનારી જપ માળા છે. કૂષ્માંડા દેવી સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ અને એમની આઠ બાજુઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay4 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More

ISROની તેજસ્વીતા અને અતૂટ ભાવનાએ અવકાશ સંશોધનમાં નવો અધ્યાય રચીને આપણા બાળપણના સપનાના પાનાથી "ચાંદામામા" કહેવાતા ચંદ્ર પર "ચંદ્રયાન-3" નું સફળ ઉતરાણ કર્યું છે. આ સિદ્ધિ ભારતના આવકાશ સંશોધનું એક અદભુત પ્રમાણપત્ર છે અને વૈશ્વિક મંચ પર રાષ્ટ્રનું સ્થાન ઊંચું કર્યું છે. આ અદભુત પરાક્રમ બદલ ISROને ખુબ ખુબ અભિનંદન. #Chandrayaan3 #ISROTriumph #IndianMoonMission #Isro #IndiaInSpace #LunarSoftLanding #LunarLandmark #MoonLandingAchieved #IndianLunarMission #NavbharatSahityaMandir #ShopOnline

ISROની તેજસ્વીતા અને અતૂટ ભાવનાએ અવકાશ સંશોધનમાં નવો અધ્યાય રચીને આપણા બાળપણના સપનાના પાનાથી "ચાંદામામા" કહેવાતા ચંદ્ર પર "ચંદ્રયાન-3" નું સફળ ઉતરાણ કર્યું છે. આ સિદ્ધિ ભારતના આવકાશ સંશોધનું એક અદભુત પ્રમાણપત્ર છે અને વૈશ્વિક મંચ પર રાષ્ટ્રનું સ્થાન ઊંચું કર્યું છે. આ અદભુત પરાક્રમ બદલ ISROને ખુબ ખુબ અભિનંદન. #Chandrayaan3 #ISROTriumph #IndianMoonMission #Isro #IndiaInSpace #LunarSoftLanding #LunarLandmark #MoonLandingAchieved #IndianLunarMission #NavbharatSahityaMandir #ShopOnline

ISROની તેજસ્વીતા અને અતૂટ ભાવનાએ અવકાશ સંશોધનમાં નવો અધ્યાય રચીને આપણા બાળપણના સપનાના પાનાથી "ચાંદામામા" કહેવાતા ચંદ્ર પર "ચંદ્રયાન-3" નું સફળ ઉતરાણ કર્યું છે. આ સિદ્ધિ ભારતના આવકાશ સંશોધનું એક અદભુત પ્રમાણપત્ર છે અને વૈશ્વિક મંચ પર રાષ્ટ્રનું સ્થાન ઊંચું કર્યું છે. આ અદભુત પરાક્રમ બદલ ISROને ખુબ ખુબ અભિનંદન. #Chandrayaan3 #ISROTriumph #IndianMoonMission #Isro #IndiaInSpace #LunarSoftLanding #LunarLandmark #MoonLandingAchieved #IndianLunarMission #NavbharatSahityaMandir #ShopOnline

Read More

સ્વતંત્રતા દિવસની શુભેચ્છા ત્યાગ, તપસ્યા અને મહાપુરુષોના સમર્પણની આ ભારતની ભૂમિને સો સલામ #IndependenceDay #SalutingFreedom #UnityInDiversity #PatrioticVibes #JaiHind #FreedomStruggle #ProudToBeIndian #NationFirst #TriColorPride #HeritageOfFreedom #navbharatsahityamandir

સ્વતંત્રતા દિવસની શુભેચ્છા ત્યાગ, તપસ્યા અને મહાપુરુષોના સમર્પણની આ ભારતની ભૂમિને સો સલામ #IndependenceDay #SalutingFreedom #UnityInDiversity #PatrioticVibes #JaiHind #FreedomStruggle #ProudToBeIndian #NationFirst #TriColorPride #HeritageOfFreedom #navbharatsahityamandir

સ્વતંત્રતા દિવસની શુભેચ્છા ત્યાગ, તપસ્યા અને મહાપુરુષોના સમર્પણની આ ભારતની ભૂમિને સો સલામ #IndependenceDay #SalutingFreedom #UnityInDiversity #PatrioticVibes #JaiHind #FreedomStruggle #ProudToBeIndian #NationFirst #TriColorPride #HeritageOfFreedom #navbharatsahityamandir

Read More

“આખરે આજે ‘મૃત્યુંજય’ (ભાગ-1, મહા-અસુર શ્રેણી) નવલકથાની મેનુસ્ક્રિપ્ટ – ફાઈનલ ડ્રાફ્ટ – ‘Penguin Random House’ના અમારા કમિશનિંગ એડિટર ગુરવીન ચઢ્ઢાને મોકલવામાં આવ્યો, જેમના હાથ નીચેથી અનેક ‘નેશનલ બેસ્ટ-સેલર’ નવલકથાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હું, @javiyaraj અને @srushti61 પાછલાં અઢી વર્ષથી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટને સતત મઠારતાં જતાં હતાં. મને યાદ છે ત્યાં સુધી ‘મૃત્યુંજય’નો આ છઠ્ઠો અંગ્રેજી ડ્રાફ્ટ તૈયાર થયો. લખાઈ ચૂકેલી અને ગુજરાતીમાં બેસ્ટ-સેલર બની ચૂકેલી નવલકથામાં આટઆટલા એડિટ્સ હોય? જવાબ છે, હા... હોવા જ જોઈએ. નવલકથા જ્યારે માતૃભાષાનું પિયર છોડીને સાસરે જતી હોય ત્યારે તેને નવા વાઘા પહેરાવવા જેટલી માવજત તો લેવાની જ હોય! એમાં કોઈ બાંધછોડ ન ચાલે. આ કારણોસર, અઢી વર્ષ સુધી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટની ભાષા, વ્યાકરણ, વાક્યરચના, કથાપ્રવાહ, રસપ્રચૂરતા, ફૉર્મેટ અને લે-આઉટ સહિતના પરિબળો પર વારંવાર કામ કરવામાં આવ્યું. ‘મૃત્યુંજય’ને અંગ્રેજીમાં રૂપાંતરિત કરવાની જવાબદારી સંભાળનાર સૃષ્ટિએ જરા પણ કંટાળ્યા વગર કે ધીરજ ગુમાવ્યા વિના અઢી વર્ષ સુધી અમને સાથ-સહકાર આપ્યો, એ બદલ હું એમનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. મને ખાતરી છે કે હવે જ્યારે પુસ્તક આપના હાથમાં આવશે, ત્યારે તેમાં અત્યંત માવજત સાથે કરેલું એડિટિંગ અને વાર્તાની ધાર ઊડીને આંખે વળગશે. વધુ વિગતો ટૂંક સમયમાં આપની સાથે વહેંચીશું. બાય ધ વે, એક દિવસનો પણ આરામ લીધા વગર અમે ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના અંગ્રેજી અનુવાદ પર કામ શરૂ કરી દીધું છે... સાથોસાથ, ભારતના ટોચના હિન્દી પ્રકાશન ‘પ્રભાત પબ્લિકેશન’ દ્વારા પ્રકાશિત થનારા ‘મૃત્યુંજય’ના હિન્દી ભાષાંતર પર પણ! “ ♥️🙏🏼 - @parakh_bhatt (પરખ ભટ્ટ) #mahaasura #novel #series #mrityunjay #english #publication #penguin #india #national #publisher

“આખરે આજે ‘મૃત્યુંજય’ (ભાગ-1, મહા-અસુર શ્રેણી) નવલકથાની મેનુસ્ક્રિપ્ટ – ફાઈનલ ડ્રાફ્ટ – ‘Penguin Random House’ના અમારા કમિશનિંગ એડિટર ગુરવીન ચઢ્ઢાને મોકલવામાં આવ્યો, જેમના હાથ નીચેથી અનેક ‘નેશનલ બેસ્ટ-સેલર’ નવલકથાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હું, @javiyaraj અને @srushti61 પાછલાં અઢી વર્ષથી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટને સતત મઠારતાં જતાં હતાં. મને યાદ છે ત્યાં સુધી ‘મૃત્યુંજય’નો આ છઠ્ઠો અંગ્રેજી ડ્રાફ્ટ તૈયાર થયો. લખાઈ ચૂકેલી અને ગુજરાતીમાં બેસ્ટ-સેલર બની ચૂકેલી નવલકથામાં આટઆટલા એડિટ્સ હોય? જવાબ છે, હા... હોવા જ જોઈએ. નવલકથા જ્યારે માતૃભાષાનું પિયર છોડીને સાસરે જતી હોય ત્યારે તેને નવા વાઘા પહેરાવવા જેટલી માવજત તો લેવાની જ હોય! એમાં કોઈ બાંધછોડ ન ચાલે. આ કારણોસર, અઢી વર્ષ સુધી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટની ભાષા, વ્યાકરણ, વાક્યરચના, કથાપ્રવાહ, રસપ્રચૂરતા, ફૉર્મેટ અને લે-આઉટ સહિતના પરિબળો પર વારંવાર કામ કરવામાં આવ્યું. ‘મૃત્યુંજય’ને અંગ્રેજીમાં રૂપાંતરિત કરવાની જવાબદારી સંભાળનાર સૃષ્ટિએ જરા પણ કંટાળ્યા વગર કે ધીરજ ગુમાવ્યા વિના અઢી વર્ષ સુધી અમને સાથ-સહકાર આપ્યો, એ બદલ હું એમનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. મને ખાતરી છે કે હવે જ્યારે પુસ્તક આપના હાથમાં આવશે, ત્યારે તેમાં અત્યંત માવજત સાથે કરેલું એડિટિંગ અને વાર્તાની ધાર ઊડીને આંખે વળગશે. વધુ વિગતો ટૂંક સમયમાં આપની સાથે વહેંચીશું. બાય ધ વે, એક દિવસનો પણ આરામ લીધા વગર અમે ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના અંગ્રેજી અનુવાદ પર કામ શરૂ કરી દીધું છે... સાથોસાથ, ભારતના ટોચના હિન્દી પ્રકાશન ‘પ્રભાત પબ્લિકેશન’ દ્વારા પ્રકાશિત થનારા ‘મૃત્યુંજય’ના હિન્દી ભાષાંતર પર પણ! “ ♥️🙏🏼 - @parakh_bhatt (પરખ ભટ્ટ) #mahaasura #novel #series #mrityunjay #english #publication #penguin #india #national #publisher

“આખરે આજે ‘મૃત્યુંજય’ (ભાગ-1, મહા-અસુર શ્રેણી) નવલકથાની મેનુસ્ક્રિપ્ટ – ફાઈનલ ડ્રાફ્ટ – ‘Penguin Random House’ના અમારા કમિશનિંગ એડિટર ગુરવીન ચઢ્ઢાને મોકલવામાં આવ્યો, જેમના હાથ નીચેથી અનેક ‘નેશનલ બેસ્ટ-સેલર’ નવલકથાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હું, @javiyaraj અને @srushti61 પાછલાં અઢી વર્ષથી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટને સતત મઠારતાં જતાં હતાં. મને યાદ છે ત્યાં સુધી ‘મૃત્યુંજય’નો આ છઠ્ઠો અંગ્રેજી ડ્રાફ્ટ તૈયાર થયો. લખાઈ ચૂકેલી અને ગુજરાતીમાં બેસ્ટ-સેલર બની ચૂકેલી નવલકથામાં આટઆટલા એડિટ્સ હોય? જવાબ છે, હા... હોવા જ જોઈએ. નવલકથા જ્યારે માતૃભાષાનું પિયર છોડીને સાસરે જતી હોય ત્યારે તેને નવા વાઘા પહેરાવવા જેટલી માવજત તો લેવાની જ હોય! એમાં કોઈ બાંધછોડ ન ચાલે. આ કારણોસર, અઢી વર્ષ સુધી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટની ભાષા, વ્યાકરણ, વાક્યરચના, કથાપ્રવાહ, રસપ્રચૂરતા, ફૉર્મેટ અને લે-આઉટ સહિતના પરિબળો પર વારંવાર કામ કરવામાં આવ્યું. ‘મૃત્યુંજય’ને અંગ્રેજીમાં રૂપાંતરિત કરવાની જવાબદારી સંભાળનાર સૃષ્ટિએ જરા પણ કંટાળ્યા વગર કે ધીરજ ગુમાવ્યા વિના અઢી વર્ષ સુધી અમને સાથ-સહકાર આપ્યો, એ બદલ હું એમનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. મને ખાતરી છે કે હવે જ્યારે પુસ્તક આપના હાથમાં આવશે, ત્યારે તેમાં અત્યંત માવજત સાથે કરેલું એડિટિંગ અને વાર્તાની ધાર ઊડીને આંખે વળગશે. વધુ વિગતો ટૂંક સમયમાં આપની સાથે વહેંચીશું. બાય ધ વે, એક દિવસનો પણ આરામ લીધા વગર અમે ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના અંગ્રેજી અનુવાદ પર કામ શરૂ કરી દીધું છે... સાથોસાથ, ભારતના ટોચના હિન્દી પ્રકાશન ‘પ્રભાત પબ્લિકેશન’ દ્વારા પ્રકાશિત થનારા ‘મૃત્યુંજય’ના હિન્દી ભાષાંતર પર પણ! “ ♥️🙏🏼 - @parakh_bhatt (પરખ ભટ્ટ) #mahaasura #novel #series #mrityunjay #english #publication #penguin #india #national #publisher

Read More