Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

મારા જીવનના પ્રથમ ત્રણ દાયકા અત્યંત રોમાંચક, રહસ્યમય અને પડકારોથી ભરપૂર રહ્યા છે. અનાયાસે આરંભ થયેલું આધ્યાત્મિક ચક્ર મારી સામે એવા માર્ગો ઉઘાડતું રહ્યું છે, જેની મેં કલ્પના પણ ન કરી હોય. હચમચાવી દે એવી ઘટનાઓ થકી નવી દિશાઓ ઉઘડતી રહી છે. આ કિસ્સાઓને પ્રાથમિક દૃષ્ટિકોણથી મૂલવવા જઈએ તો, એમાંથી કશો સાર મેળવી ન શકાય. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે એક જિગ્સો પઝલની માફક બધું જ વારાફરતી એના નિર્ધારિત ચોકઠાંમાં ગોઠવાતું જતું હતું. અધ્યાત્મરૂપી અફાટ-અનંત સમુદ્રનો ગર્ભ પામવા માટે તો જન્મારો પણ ઓછો પડે! આમ છતાં, ઈશ્વરકૃપાથી અત્યાર સુધીમાં મને જે કોઈ અધ્યાત્મ-મોતી પ્રાપ્ત થયા છે, એને મારી પાસે સંઘરી રાખવાને બદલે આ ભંડાર આપ સૌ માટે ખુલ્લો મૂકી દેવામાં જ મને હરિઈચ્છા જણાય છે. સદીઓ સુધી આ પ્રકારનું જ્ઞાન મોટેભાગે સમાજના એક ચોક્કસ વર્ગ પૂરતું સીમિત રહ્યું, જેના લીધે સનાતન હિંદુ ધર્મને બહુ મોટો ફટકો પડ્યો. સાધનાના રહસ્યો અને તંત્ર-અઘોરની ગૂઢ બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાને કારણે ભારતીયો ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતાં ગયા, પરંતુ હવે એ પોસાય એમ નથી. હું દ્રઢપણે માનું છું કે આધ્યાત્મિકતા પર કોઈ એક ચોક્કસ વર્ગ કે લોકોનું આધિપત્ય નથી. આ સૃષ્ટિમાં જન્મ લેતાં પ્રત્યેક આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો અધિકાર છે. મારા માટે મહત્ત્વપૂર્ણ છે, પેલા આંગળીને વેઢે ગણાય એટલા લોકો... જે આ પુસ્તકો વાંચીને વાસ્તવમાં સાધનાનો માર્ગ અપનાવશે. મારી અંગત આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક જો એક વ્યક્તિને પણ સાધનાના માર્ગ ઉપર લાવી શકે, તો મારો જન્મારો સફળ થયો ગણાશે. મારા દરેક પુસ્તકોમાં જે પ્રથા અનુસરવામાં આવે છે, એને આજે અમે તોડી રહ્યા છીએ. ’નમઃ શ્રેણી’ના આ દ્વિતીય પુસ્તકનું પ્રિ-બૂકિંગ નહીં, પરંતુ સીધું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ૩૦થી વધારે કલર-ફોટો સાથેનું આકર્ષક લે-આઉટ ધરાવતું આ પુસ્તક અમદાવાદ ખાતે મારા પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ ની ઓફિસ પર પ્રિન્ટ થઈને પહોંચી ચૂક્યું છે. પુસ્તક ઓનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વોટ્સએપ મેસેજ કરવાથી પુસ્તક ઘરે બેઠા ઓર્ડર થઈ શકશે. આજે જ વસાવો. આપના મિત્રો, સગા-સંબંધીઓને પણ આ પોસ્ટ શેર કરશો એવી અપેક્ષા છે. પ્રતિભાવોની રાહ રહેશે 💐🙏🏼 - પરખ ભટ્ટ Cover Page by: @fds_fortune_designing_studio @hi.manshu7224 @i.m.kishan_ #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #literature #scripture #hindu #sanatan #dharma

મારા જીવનના પ્રથમ ત્રણ દાયકા અત્યંત રોમાંચક, રહસ્યમય અને પડકારોથી ભરપૂર રહ્યા છે. અનાયાસે આરંભ થયેલું આધ્યાત્મિક ચક્ર મારી સામે એવા માર્ગો ઉઘાડતું રહ્યું છે, જેની મેં કલ્પના પણ ન કરી હોય. હચમચાવી દે એવી ઘટનાઓ થકી નવી દિશાઓ ઉઘડતી રહી છે. આ કિસ્સાઓને પ્રાથમિક દૃષ્ટિકોણથી મૂલવવા જઈએ તો, એમાંથી કશો સાર મેળવી ન શકાય. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે એક જિગ્સો પઝલની માફક બધું જ વારાફરતી એના નિર્ધારિત ચોકઠાંમાં ગોઠવાતું જતું હતું. અધ્યાત્મરૂપી અફાટ-અનંત સમુદ્રનો ગર્ભ પામવા માટે તો જન્મારો પણ ઓછો પડે! આમ છતાં, ઈશ્વરકૃપાથી અત્યાર સુધીમાં મને જે કોઈ અધ્યાત્મ-મોતી પ્રાપ્ત થયા છે, એને મારી પાસે સંઘરી રાખવાને બદલે આ ભંડાર આપ સૌ માટે ખુલ્લો મૂકી દેવામાં જ મને હરિઈચ્છા જણાય છે. સદીઓ સુધી આ પ્રકારનું જ્ઞાન મોટેભાગે સમાજના એક ચોક્કસ વર્ગ પૂરતું સીમિત રહ્યું, જેના લીધે સનાતન હિંદુ ધર્મને બહુ મોટો ફટકો પડ્યો. સાધનાના રહસ્યો અને તંત્ર-અઘોરની ગૂઢ બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાને કારણે ભારતીયો ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતાં ગયા, પરંતુ હવે એ પોસાય એમ નથી. હું દ્રઢપણે માનું છું કે આધ્યાત્મિકતા પર કોઈ એક ચોક્કસ વર્ગ કે લોકોનું આધિપત્ય નથી. આ સૃષ્ટિમાં જન્મ લેતાં પ્રત્યેક આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો અધિકાર છે. મારા માટે મહત્ત્વપૂર્ણ છે, પેલા આંગળીને વેઢે ગણાય એટલા લોકો... જે આ પુસ્તકો વાંચીને વાસ્તવમાં સાધનાનો માર્ગ અપનાવશે. મારી અંગત આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક જો એક વ્યક્તિને પણ સાધનાના માર્ગ ઉપર લાવી શકે, તો મારો જન્મારો સફળ થયો ગણાશે. મારા દરેક પુસ્તકોમાં જે પ્રથા અનુસરવામાં આવે છે, એને આજે અમે તોડી રહ્યા છીએ. ’નમઃ શ્રેણી’ના આ દ્વિતીય પુસ્તકનું પ્રિ-બૂકિંગ નહીં, પરંતુ સીધું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ૩૦થી વધારે કલર-ફોટો સાથેનું આકર્ષક લે-આઉટ ધરાવતું આ પુસ્તક અમદાવાદ ખાતે મારા પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ ની ઓફિસ પર પ્રિન્ટ થઈને પહોંચી ચૂક્યું છે. પુસ્તક ઓનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વોટ્સએપ મેસેજ કરવાથી પુસ્તક ઘરે બેઠા ઓર્ડર થઈ શકશે. આજે જ વસાવો. આપના મિત્રો, સગા-સંબંધીઓને પણ આ પોસ્ટ શેર કરશો એવી અપેક્ષા છે. પ્રતિભાવોની રાહ રહેશે 💐🙏🏼 - પરખ ભટ્ટ Cover Page by: @fds_fortune_designing_studio @hi.manshu7224 @i.m.kishan_ #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #literature #scripture #hindu #sanatan #dharma

મારા જીવનના પ્રથમ ત્રણ દાયકા અત્યંત રોમાંચક, રહસ્યમય અને પડકારોથી ભરપૂર રહ્યા છે. અનાયાસે આરંભ થયેલું આધ્યાત્મિક ચક્ર મારી સામે એવા માર્ગો ઉઘાડતું રહ્યું છે, જેની મેં કલ્પના પણ ન કરી હોય. હચમચાવી દે એવી ઘટનાઓ થકી નવી દિશાઓ ઉઘડતી રહી છે. આ કિસ્સાઓને પ્રાથમિક દૃષ્ટિકોણથી મૂલવવા જઈએ તો, એમાંથી કશો સાર મેળવી ન શકાય. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું, ત્યારે સમજાય છે કે એક જિગ્સો પઝલની માફક બધું જ વારાફરતી એના નિર્ધારિત ચોકઠાંમાં ગોઠવાતું જતું હતું. અધ્યાત્મરૂપી અફાટ-અનંત સમુદ્રનો ગર્ભ પામવા માટે તો જન્મારો પણ ઓછો પડે! આમ છતાં, ઈશ્વરકૃપાથી અત્યાર સુધીમાં મને જે કોઈ અધ્યાત્મ-મોતી પ્રાપ્ત થયા છે, એને મારી પાસે સંઘરી રાખવાને બદલે આ ભંડાર આપ સૌ માટે ખુલ્લો મૂકી દેવામાં જ મને હરિઈચ્છા જણાય છે. સદીઓ સુધી આ પ્રકારનું જ્ઞાન મોટેભાગે સમાજના એક ચોક્કસ વર્ગ પૂરતું સીમિત રહ્યું, જેના લીધે સનાતન હિંદુ ધર્મને બહુ મોટો ફટકો પડ્યો. સાધનાના રહસ્યો અને તંત્ર-અઘોરની ગૂઢ બાબતો સભ્ય સમાજ સુધી ન પહોંચવાને કારણે ભારતીયો ધીરે ધીરે આધ્યાત્મિકતાથી વિમુખ થતાં ગયા, પરંતુ હવે એ પોસાય એમ નથી. હું દ્રઢપણે માનું છું કે આધ્યાત્મિકતા પર કોઈ એક ચોક્કસ વર્ગ કે લોકોનું આધિપત્ય નથી. આ સૃષ્ટિમાં જન્મ લેતાં પ્રત્યેક આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો અધિકાર છે. મારા માટે મહત્ત્વપૂર્ણ છે, પેલા આંગળીને વેઢે ગણાય એટલા લોકો... જે આ પુસ્તકો વાંચીને વાસ્તવમાં સાધનાનો માર્ગ અપનાવશે. મારી અંગત આધ્યાત્મિક યાત્રાના મંગલાચરણ ઉપર પ્રકાશ પાડતું આ પુસ્તક જો એક વ્યક્તિને પણ સાધનાના માર્ગ ઉપર લાવી શકે, તો મારો જન્મારો સફળ થયો ગણાશે. મારા દરેક પુસ્તકોમાં જે પ્રથા અનુસરવામાં આવે છે, એને આજે અમે તોડી રહ્યા છીએ. ’નમઃ શ્રેણી’ના આ દ્વિતીય પુસ્તકનું પ્રિ-બૂકિંગ નહીં, પરંતુ સીધું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ૩૦થી વધારે કલર-ફોટો સાથેનું આકર્ષક લે-આઉટ ધરાવતું આ પુસ્તક અમદાવાદ ખાતે મારા પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ ની ઓફિસ પર પ્રિન્ટ થઈને પહોંચી ચૂક્યું છે. પુસ્તક ઓનલાઈન ખરીદવા માટેની લિંક BIO માં આપવામાં આવી છે. તદુપરાંત, 9825032340 નંબર પર વોટ્સએપ મેસેજ કરવાથી પુસ્તક ઘરે બેઠા ઓર્ડર થઈ શકશે. આજે જ વસાવો. આપના મિત્રો, સગા-સંબંધીઓને પણ આ પોસ્ટ શેર કરશો એવી અપેક્ષા છે. પ્રતિભાવોની રાહ રહેશે 💐🙏🏼 - પરખ ભટ્ટ Cover Page by: @fds_fortune_designing_studio @hi.manshu7224 @i.m.kishan_ #aghor #tantra #sadhana #initiation #guru #gujarati #book #author #literature #scripture #hindu #sanatan #dharma

Read More

A special thanks to Ahmedabad Mirror for featuring us! We are grateful for the recognition and support. Experience a literary extravaganza like no other. Discover captivating stories and immerse yourself in the world of literature at Navbharat Sahitya Mandir. Purchase Book from : https://navbharatonline.com/shabdo-thai-kagal-par-jeevshun.html #AhmedabadMirror #BookLaunchEvent #NavbharatSahityaMandir #LiteraryExtravaganza #CaptivatingStories #ImmerseInLiterature #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict

A special thanks to Ahmedabad Mirror for featuring us! We are grateful for the recognition and support. Experience a literary extravaganza like no other. Discover captivating stories and immerse yourself in the world of literature at Navbharat Sahitya Mandir. Purchase Book from : https://navbharatonline.com/shabdo-thai-kagal-par-jeevshun.html #AhmedabadMirror #BookLaunchEvent #NavbharatSahityaMandir #LiteraryExtravaganza #CaptivatingStories #ImmerseInLiterature #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict

A special thanks to Ahmedabad Mirror for featuring us! We are grateful for the recognition and support. Experience a literary extravaganza like no other. Discover captivating stories and immerse yourself in the world of literature at Navbharat Sahitya Mandir. Purchase Book from : https://navbharatonline.com/shabdo-thai-kagal-par-jeevshun.html #AhmedabadMirror #BookLaunchEvent #NavbharatSahityaMandir #LiteraryExtravaganza #CaptivatingStories #ImmerseInLiterature #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict

Read More

સમગ્ર આર્યાવર્ત જેની ભુજાઓમાં સમાઈ શકે, એવી ખડતલ અને પડછંદ કાયા! માત્ર ત્રીસ વર્ષની ઉંમર હોવા છતાં પુરુષત્વ જાણે ચરમસીમાએ પહોંચ્યું હોય એવો પૌરુષી દેખાવ! પાંડિત્યથી છલકાતી ઘેઘુર કાળી આંખો અને તીણું નાક. પરવાળા જેવાં હોઠની આસપાસ કાળીભમ્મર મૂંછ સાથેની ઘટાટોપ દાઢી! શ્રેષ્ઠત્તમ વિશ્વસુંદરીનું હ્રદય પણ ધબકારો ચૂકી જાય, એવી પાષાણશિલા સમી છાતી. ———————————— ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

સમગ્ર આર્યાવર્ત જેની ભુજાઓમાં સમાઈ શકે, એવી ખડતલ અને પડછંદ કાયા! માત્ર ત્રીસ વર્ષની ઉંમર હોવા છતાં પુરુષત્વ જાણે ચરમસીમાએ પહોંચ્યું હોય એવો પૌરુષી દેખાવ! પાંડિત્યથી છલકાતી ઘેઘુર કાળી આંખો અને તીણું નાક. પરવાળા જેવાં હોઠની આસપાસ કાળીભમ્મર મૂંછ સાથેની ઘટાટોપ દાઢી! શ્રેષ્ઠત્તમ વિશ્વસુંદરીનું હ્રદય પણ ધબકારો ચૂકી જાય, એવી પાષાણશિલા સમી છાતી. ———————————— ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

સમગ્ર આર્યાવર્ત જેની ભુજાઓમાં સમાઈ શકે, એવી ખડતલ અને પડછંદ કાયા! માત્ર ત્રીસ વર્ષની ઉંમર હોવા છતાં પુરુષત્વ જાણે ચરમસીમાએ પહોંચ્યું હોય એવો પૌરુષી દેખાવ! પાંડિત્યથી છલકાતી ઘેઘુર કાળી આંખો અને તીણું નાક. પરવાળા જેવાં હોઠની આસપાસ કાળીભમ્મર મૂંછ સાથેની ઘટાટોપ દાઢી! શ્રેષ્ઠત્તમ વિશ્વસુંદરીનું હ્રદય પણ ધબકારો ચૂકી જાય, એવી પાષાણશિલા સમી છાતી. ———————————— ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

પૌરાણિક રહસ્યો ધરાવતાં નૈમિષારણ્યમાં શરૂ થઈ હતી એક ગાથા! આજથી હજારો વર્ષ પહેલાં બની ચૂકેલી એક ઘટનાનો કાળો પડછાયો એકવીસમી સદીના મનુષ્યો ઉપર કાળ બનીને મંડરાઈ રહ્યો છે. મહાવિષ્ણુનું પુનઃજાગરણ આ આપત્તિને રોકી શકશે? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Shri Venkateshwara Mangal Shasnam by G. Gayathri Devi, S.Saindhavi, R Shruti Visual: The News Today #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

પૌરાણિક રહસ્યો ધરાવતાં નૈમિષારણ્યમાં શરૂ થઈ હતી એક ગાથા! આજથી હજારો વર્ષ પહેલાં બની ચૂકેલી એક ઘટનાનો કાળો પડછાયો એકવીસમી સદીના મનુષ્યો ઉપર કાળ બનીને મંડરાઈ રહ્યો છે. મહાવિષ્ણુનું પુનઃજાગરણ આ આપત્તિને રોકી શકશે? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Shri Venkateshwara Mangal Shasnam by G. Gayathri Devi, S.Saindhavi, R Shruti Visual: The News Today #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

પૌરાણિક રહસ્યો ધરાવતાં નૈમિષારણ્યમાં શરૂ થઈ હતી એક ગાથા! આજથી હજારો વર્ષ પહેલાં બની ચૂકેલી એક ઘટનાનો કાળો પડછાયો એકવીસમી સદીના મનુષ્યો ઉપર કાળ બનીને મંડરાઈ રહ્યો છે. મહાવિષ્ણુનું પુનઃજાગરણ આ આપત્તિને રોકી શકશે? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Shri Venkateshwara Mangal Shasnam by G. Gayathri Devi, S.Saindhavi, R Shruti Visual: The News Today #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદસરથ અજિર બિહારી... હવે આપની શરણમાં, હે સંકટમોચન! 💐🙏🏼 ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Ram Siya Ram – Lofi Version – Mangal Bhavan Amangal Hari by Mahi Visuals: Hanuman Teaser by RKD Studios #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદસરથ અજિર બિહારી... હવે આપની શરણમાં, હે સંકટમોચન! 💐🙏🏼 ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Ram Siya Ram – Lofi Version – Mangal Bhavan Amangal Hari by Mahi Visuals: Hanuman Teaser by RKD Studios #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદસરથ અજિર બિહારી... હવે આપની શરણમાં, હે સંકટમોચન! 💐🙏🏼 ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Ram Siya Ram – Lofi Version – Mangal Bhavan Amangal Hari by Mahi Visuals: Hanuman Teaser by RKD Studios #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

વાચકમિત્રો માટે એક નાનકડી સરપ્રાઈઝ! ❣️ સ્વાસ્થ્યસંબંધી મારી સમસ્યાઓને કારણે ‘નાગપાશ’માં જે વિલંબ થયો, ત્યારબાદ એવું નક્કી કર્યુ કે ‘મૃત્યુંજય’ સમયથી જોડાયેલાં તમામ વાચકોને ‘મહા-અસુર શ્રેણી’ના બીજા ભાગનું સર્વપ્રથમ પ્રકરણ રીલિઝ અગાઉ જ વાંચવાનો અવસર આપીએ. ‘મૃત્યુંજય’માં જેવી રીતે ‘નંદીદર્શન’થી શરૂ થયેલી યાત્રા ‘સોમસૂત્ર’ પર આવીને પૂર્ણ થઈ હતી, એવી જ રીતે ‘નાગપાશ’ની યાત્રા ‘ગરુડવંદનમ્’થી શરૂ થઈ રહી છે! શું અર્થ છે ‘ગરુડવંદનમ્’નો? દક્ષિણ ભારતના વિષ્ણુ-મંદિરોમાં જ્યારે વ્યક્તિ પ્રવેશ મેળવે, ત્યારે સર્વપ્રથમ તે સોનેરી ‘ગરુડસ્તંભ’ને વંદન કરે છે... બસ, એવી જ રીતે શ્રીઅનંતપદ્મનાભસ્વામીની મહાગાથાનું વર્ણન કરતી આ નવલકથાનો આરંભ પણ ‘ગરુડવંદનમ્’ સાથે જ થઈ રહ્યો છે! આમ પણ, મહાવિષ્ણુના વાહન ગરુડને નમન કર્યા વગર તો દર્શન સાર્થક પણ ન ગણાય. આ વિચાર અંગે આપનો પ્રતિભાવ અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો તો ખૂબ ગમશે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

વાચકમિત્રો માટે એક નાનકડી સરપ્રાઈઝ! ❣️ સ્વાસ્થ્યસંબંધી મારી સમસ્યાઓને કારણે ‘નાગપાશ’માં જે વિલંબ થયો, ત્યારબાદ એવું નક્કી કર્યુ કે ‘મૃત્યુંજય’ સમયથી જોડાયેલાં તમામ વાચકોને ‘મહા-અસુર શ્રેણી’ના બીજા ભાગનું સર્વપ્રથમ પ્રકરણ રીલિઝ અગાઉ જ વાંચવાનો અવસર આપીએ. ‘મૃત્યુંજય’માં જેવી રીતે ‘નંદીદર્શન’થી શરૂ થયેલી યાત્રા ‘સોમસૂત્ર’ પર આવીને પૂર્ણ થઈ હતી, એવી જ રીતે ‘નાગપાશ’ની યાત્રા ‘ગરુડવંદનમ્’થી શરૂ થઈ રહી છે! શું અર્થ છે ‘ગરુડવંદનમ્’નો? દક્ષિણ ભારતના વિષ્ણુ-મંદિરોમાં જ્યારે વ્યક્તિ પ્રવેશ મેળવે, ત્યારે સર્વપ્રથમ તે સોનેરી ‘ગરુડસ્તંભ’ને વંદન કરે છે... બસ, એવી જ રીતે શ્રીઅનંતપદ્મનાભસ્વામીની મહાગાથાનું વર્ણન કરતી આ નવલકથાનો આરંભ પણ ‘ગરુડવંદનમ્’ સાથે જ થઈ રહ્યો છે! આમ પણ, મહાવિષ્ણુના વાહન ગરુડને નમન કર્યા વગર તો દર્શન સાર્થક પણ ન ગણાય. આ વિચાર અંગે આપનો પ્રતિભાવ અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો તો ખૂબ ગમશે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

વાચકમિત્રો માટે એક નાનકડી સરપ્રાઈઝ! ❣️ સ્વાસ્થ્યસંબંધી મારી સમસ્યાઓને કારણે ‘નાગપાશ’માં જે વિલંબ થયો, ત્યારબાદ એવું નક્કી કર્યુ કે ‘મૃત્યુંજય’ સમયથી જોડાયેલાં તમામ વાચકોને ‘મહા-અસુર શ્રેણી’ના બીજા ભાગનું સર્વપ્રથમ પ્રકરણ રીલિઝ અગાઉ જ વાંચવાનો અવસર આપીએ. ‘મૃત્યુંજય’માં જેવી રીતે ‘નંદીદર્શન’થી શરૂ થયેલી યાત્રા ‘સોમસૂત્ર’ પર આવીને પૂર્ણ થઈ હતી, એવી જ રીતે ‘નાગપાશ’ની યાત્રા ‘ગરુડવંદનમ્’થી શરૂ થઈ રહી છે! શું અર્થ છે ‘ગરુડવંદનમ્’નો? દક્ષિણ ભારતના વિષ્ણુ-મંદિરોમાં જ્યારે વ્યક્તિ પ્રવેશ મેળવે, ત્યારે સર્વપ્રથમ તે સોનેરી ‘ગરુડસ્તંભ’ને વંદન કરે છે... બસ, એવી જ રીતે શ્રીઅનંતપદ્મનાભસ્વામીની મહાગાથાનું વર્ણન કરતી આ નવલકથાનો આરંભ પણ ‘ગરુડવંદનમ્’ સાથે જ થઈ રહ્યો છે! આમ પણ, મહાવિષ્ણુના વાહન ગરુડને નમન કર્યા વગર તો દર્શન સાર્થક પણ ન ગણાય. આ વિચાર અંગે આપનો પ્રતિભાવ અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો તો ખૂબ ગમશે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

એ ક્ષણ અત્યંત સમીપ છે, જ્યારે શુક્રયંત્રના અનેક નવા આયામો પરથી પડદો ઉઠશે! કારમા પરાજયનો સામનો કરી ચૂકેલા શત્રુઓ ફરી એકજૂથ થઈને અસુરાધિપત્યની પુનઃસ્થાપના કરવાનો પ્રયત્ન કરશે. અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી – અનિષ્ટાત્રી – એ દૈત્યજનની દિતિને આપેલાં વરદાનનો ફળીભૂત થવાનો સમય પાકી ચૂક્યો છે... ફરી શરૂ થશે, એક ખૂંખાર ખૂની ખેલ... જેની સૃષ્ટિએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય! વિશ્વ પર પોતાની સત્તા સ્થાપીને સર્વશક્તિમાન બનવા માંગતા આતંકવાદી તત્ત્વો માટે સૌથી મોટો દુશ્મન છે: ભારતની સનાતન સંસ્કૃતિ! કોઈ ધર્મ હજારો વર્ષ જૂનો, અત્યંત વૈજ્ઞાનિક અને એકદમ તાર્કિક હોઈ શકે એ વાત દુનિયાને ક્યારેય પચી નહોતી અને પચવાની પણ નથી! અને એટલે જ, ભારતવર્ષને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરીને તેઓ વિકૃત આનંદ ઉઠાવવા માટે સજ્જ થઈ રહ્યા છે... પણ કદાચ તેઓ ભૂલી ગયા છે કે ‘રામ રાખે એને કોણ ચાખે’! જ્યારે જ્યારે અધર્મનો ભાર ધરતી ઉપર વધ્યો છે, ત્યારે ત્યારે ‘ધર્મ સંસ્થાપનાર્થાય’ને સાર્થક કરતા દૈવી તત્ત્વોએ અહીં જન્મ લીધા છે... શું વિવાન આર્ય પોતાના મહામહોપાધ્યાય વંશજ તરીકેની જવાબદારીઓ નિભાવી શકશે? તેના જન્મ અને અસ્તિત્વ પાછળના કેટલા રહસ્યો હજુ ઉજાગર થવાના બાકી છે? જાણીશું ગણતરીના દિવસોમાં! ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

એ ક્ષણ અત્યંત સમીપ છે, જ્યારે શુક્રયંત્રના અનેક નવા આયામો પરથી પડદો ઉઠશે! કારમા પરાજયનો સામનો કરી ચૂકેલા શત્રુઓ ફરી એકજૂથ થઈને અસુરાધિપત્યની પુનઃસ્થાપના કરવાનો પ્રયત્ન કરશે. અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી – અનિષ્ટાત્રી – એ દૈત્યજનની દિતિને આપેલાં વરદાનનો ફળીભૂત થવાનો સમય પાકી ચૂક્યો છે... ફરી શરૂ થશે, એક ખૂંખાર ખૂની ખેલ... જેની સૃષ્ટિએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય! વિશ્વ પર પોતાની સત્તા સ્થાપીને સર્વશક્તિમાન બનવા માંગતા આતંકવાદી તત્ત્વો માટે સૌથી મોટો દુશ્મન છે: ભારતની સનાતન સંસ્કૃતિ! કોઈ ધર્મ હજારો વર્ષ જૂનો, અત્યંત વૈજ્ઞાનિક અને એકદમ તાર્કિક હોઈ શકે એ વાત દુનિયાને ક્યારેય પચી નહોતી અને પચવાની પણ નથી! અને એટલે જ, ભારતવર્ષને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરીને તેઓ વિકૃત આનંદ ઉઠાવવા માટે સજ્જ થઈ રહ્યા છે... પણ કદાચ તેઓ ભૂલી ગયા છે કે ‘રામ રાખે એને કોણ ચાખે’! જ્યારે જ્યારે અધર્મનો ભાર ધરતી ઉપર વધ્યો છે, ત્યારે ત્યારે ‘ધર્મ સંસ્થાપનાર્થાય’ને સાર્થક કરતા દૈવી તત્ત્વોએ અહીં જન્મ લીધા છે... શું વિવાન આર્ય પોતાના મહામહોપાધ્યાય વંશજ તરીકેની જવાબદારીઓ નિભાવી શકશે? તેના જન્મ અને અસ્તિત્વ પાછળના કેટલા રહસ્યો હજુ ઉજાગર થવાના બાકી છે? જાણીશું ગણતરીના દિવસોમાં! ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

એ ક્ષણ અત્યંત સમીપ છે, જ્યારે શુક્રયંત્રના અનેક નવા આયામો પરથી પડદો ઉઠશે! કારમા પરાજયનો સામનો કરી ચૂકેલા શત્રુઓ ફરી એકજૂથ થઈને અસુરાધિપત્યની પુનઃસ્થાપના કરવાનો પ્રયત્ન કરશે. અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી – અનિષ્ટાત્રી – એ દૈત્યજનની દિતિને આપેલાં વરદાનનો ફળીભૂત થવાનો સમય પાકી ચૂક્યો છે... ફરી શરૂ થશે, એક ખૂંખાર ખૂની ખેલ... જેની સૃષ્ટિએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય! વિશ્વ પર પોતાની સત્તા સ્થાપીને સર્વશક્તિમાન બનવા માંગતા આતંકવાદી તત્ત્વો માટે સૌથી મોટો દુશ્મન છે: ભારતની સનાતન સંસ્કૃતિ! કોઈ ધર્મ હજારો વર્ષ જૂનો, અત્યંત વૈજ્ઞાનિક અને એકદમ તાર્કિક હોઈ શકે એ વાત દુનિયાને ક્યારેય પચી નહોતી અને પચવાની પણ નથી! અને એટલે જ, ભારતવર્ષને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરીને તેઓ વિકૃત આનંદ ઉઠાવવા માટે સજ્જ થઈ રહ્યા છે... પણ કદાચ તેઓ ભૂલી ગયા છે કે ‘રામ રાખે એને કોણ ચાખે’! જ્યારે જ્યારે અધર્મનો ભાર ધરતી ઉપર વધ્યો છે, ત્યારે ત્યારે ‘ધર્મ સંસ્થાપનાર્થાય’ને સાર્થક કરતા દૈવી તત્ત્વોએ અહીં જન્મ લીધા છે... શું વિવાન આર્ય પોતાના મહામહોપાધ્યાય વંશજ તરીકેની જવાબદારીઓ નિભાવી શકશે? તેના જન્મ અને અસ્તિત્વ પાછળના કેટલા રહસ્યો હજુ ઉજાગર થવાના બાકી છે? જાણીશું ગણતરીના દિવસોમાં! ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

સદીઓ બાદ ફરી એક વખત બ્રહ્માંડનું એ સર્વશક્તિશાળી રહસ્ય કળિયુગમાં ઉજાગર થવા જઈ રહ્યું છે. એકાક્ષ અઘોરી અને તેની સેના તેની મદદ વડે અસંખ્ય મનુષ્યોના જીવનની આહુતિ આપવા તૈયાર છે! કળિયુગનું અંતિમ મહાયુદ્ધ એક એવા તબક્કામાં પહોંચી ગયું છે, જ્યાં હવે આર યા પારનો ખેલ છે! અસુરાધિપત્ય નિશ્ચિત છે... મહા-અસુર અને તેની અનિષ્ટ શક્તિઓનું પુનરાગમન નિશ્ચિત છે... ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

સદીઓ બાદ ફરી એક વખત બ્રહ્માંડનું એ સર્વશક્તિશાળી રહસ્ય કળિયુગમાં ઉજાગર થવા જઈ રહ્યું છે. એકાક્ષ અઘોરી અને તેની સેના તેની મદદ વડે અસંખ્ય મનુષ્યોના જીવનની આહુતિ આપવા તૈયાર છે! કળિયુગનું અંતિમ મહાયુદ્ધ એક એવા તબક્કામાં પહોંચી ગયું છે, જ્યાં હવે આર યા પારનો ખેલ છે! અસુરાધિપત્ય નિશ્ચિત છે... મહા-અસુર અને તેની અનિષ્ટ શક્તિઓનું પુનરાગમન નિશ્ચિત છે... ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

સદીઓ બાદ ફરી એક વખત બ્રહ્માંડનું એ સર્વશક્તિશાળી રહસ્ય કળિયુગમાં ઉજાગર થવા જઈ રહ્યું છે. એકાક્ષ અઘોરી અને તેની સેના તેની મદદ વડે અસંખ્ય મનુષ્યોના જીવનની આહુતિ આપવા તૈયાર છે! કળિયુગનું અંતિમ મહાયુદ્ધ એક એવા તબક્કામાં પહોંચી ગયું છે, જ્યાં હવે આર યા પારનો ખેલ છે! અસુરાધિપત્ય નિશ્ચિત છે... મહા-અસુર અને તેની અનિષ્ટ શક્તિઓનું પુનરાગમન નિશ્ચિત છે... ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

“ભગવાન બુદ્ધના દાંત અંગે ઘણી કથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે એમના અગ્નિસંસ્કારની વેળાએ દાંત ભસ્મીભૂત નહોતાં થયા, જેને રહસ્યમય રીતે વિશ્વના જુદા જુદા ભાગોમાં મોકલી દેવામાં આવ્યા. અંગ્રેજીમાં જેને ‘ટૂથ-રેલિક’ કહે છે, એવી આ પવિત્ર અને દિવ્ય ઊર્જાને લંકાના કોલંબો ખાતેના બૌદ્ધ મંદિરમાં સઘન સુરક્ષા વચ્ચે સાચવીને રાખવામાં આવી છે. જેના ફોટો અહીં અપલૉડ કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે મંદિરના ગર્ભગૃહમાં પ્રમુખ પ્રતિમા મહાવિષ્ણુની છે, જેમની નિત્યપૂજા કરવામાં આવે છે. શ્રીલંકામાં કોઈ નવું બાળક જન્મે, ત્યારે ઈશ્વરમાં આસ્થા ધરાવનાર પરિવાર તેને આ મંદિરમાં લાવી મહાવિષ્ણુના આશીર્વાદ અપાવે છે. આ વિધિ દરમિયાન બૌદ્ધ સાધુ બાળકને એક પવિત્ર સ્થાન પર રાખીને તેના કાનમાં કેટલાક પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરે છે. લંકામાં બૌદ્ધત્વનો વ્યાપ ઘણો વધ્યો છે, પરંતુ એમના મંદિરોમાં રામાયણ અને હિંદુત્વની ઝલક અચૂક જોવા મળે. ભારતમાં ભગવાન બુદ્ધના નામે જે સમૂહ-ધર્માંતરણ અને વાદ-વિવાદ ઊભા કરી રહ્યા છે, એ રાજરત્ન આંબેડકર (ડૉ. બાબાસાહેબ આંબેડકરના મોટાભાઈ આનંદરાવ આંબેડકરના પ્રપૌત્ર)એ શ્રીલંકા જઈને આ બાબત ખાસ નોંધવાની જરૂર છે. ભગવાન બુદ્ધે જીવનપર્યંત સમભાવ, અહિંસા અને શાંતિનો સંદેશો વિશ્વને આપ્યો; પરંતુ આજે એમના નામે થઈ રહેલું રાજકારણ અત્યંત ઘૃણાસ્પદ છે! આવી અનેક સાંપ્રત સમસ્યાઓ અને મંત્ર-તંત્ર-યંત્રના પ્રાચીન રહસ્યોનો વિસ્તૃત ઉઘાડ થશે, ૧૪ ડિસેમ્બરના રોજ!” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

“ભગવાન બુદ્ધના દાંત અંગે ઘણી કથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે એમના અગ્નિસંસ્કારની વેળાએ દાંત ભસ્મીભૂત નહોતાં થયા, જેને રહસ્યમય રીતે વિશ્વના જુદા જુદા ભાગોમાં મોકલી દેવામાં આવ્યા. અંગ્રેજીમાં જેને ‘ટૂથ-રેલિક’ કહે છે, એવી આ પવિત્ર અને દિવ્ય ઊર્જાને લંકાના કોલંબો ખાતેના બૌદ્ધ મંદિરમાં સઘન સુરક્ષા વચ્ચે સાચવીને રાખવામાં આવી છે. જેના ફોટો અહીં અપલૉડ કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે મંદિરના ગર્ભગૃહમાં પ્રમુખ પ્રતિમા મહાવિષ્ણુની છે, જેમની નિત્યપૂજા કરવામાં આવે છે. શ્રીલંકામાં કોઈ નવું બાળક જન્મે, ત્યારે ઈશ્વરમાં આસ્થા ધરાવનાર પરિવાર તેને આ મંદિરમાં લાવી મહાવિષ્ણુના આશીર્વાદ અપાવે છે. આ વિધિ દરમિયાન બૌદ્ધ સાધુ બાળકને એક પવિત્ર સ્થાન પર રાખીને તેના કાનમાં કેટલાક પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરે છે. લંકામાં બૌદ્ધત્વનો વ્યાપ ઘણો વધ્યો છે, પરંતુ એમના મંદિરોમાં રામાયણ અને હિંદુત્વની ઝલક અચૂક જોવા મળે. ભારતમાં ભગવાન બુદ્ધના નામે જે સમૂહ-ધર્માંતરણ અને વાદ-વિવાદ ઊભા કરી રહ્યા છે, એ રાજરત્ન આંબેડકર (ડૉ. બાબાસાહેબ આંબેડકરના મોટાભાઈ આનંદરાવ આંબેડકરના પ્રપૌત્ર)એ શ્રીલંકા જઈને આ બાબત ખાસ નોંધવાની જરૂર છે. ભગવાન બુદ્ધે જીવનપર્યંત સમભાવ, અહિંસા અને શાંતિનો સંદેશો વિશ્વને આપ્યો; પરંતુ આજે એમના નામે થઈ રહેલું રાજકારણ અત્યંત ઘૃણાસ્પદ છે! આવી અનેક સાંપ્રત સમસ્યાઓ અને મંત્ર-તંત્ર-યંત્રના પ્રાચીન રહસ્યોનો વિસ્તૃત ઉઘાડ થશે, ૧૪ ડિસેમ્બરના રોજ!” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

“ભગવાન બુદ્ધના દાંત અંગે ઘણી કથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે એમના અગ્નિસંસ્કારની વેળાએ દાંત ભસ્મીભૂત નહોતાં થયા, જેને રહસ્યમય રીતે વિશ્વના જુદા જુદા ભાગોમાં મોકલી દેવામાં આવ્યા. અંગ્રેજીમાં જેને ‘ટૂથ-રેલિક’ કહે છે, એવી આ પવિત્ર અને દિવ્ય ઊર્જાને લંકાના કોલંબો ખાતેના બૌદ્ધ મંદિરમાં સઘન સુરક્ષા વચ્ચે સાચવીને રાખવામાં આવી છે. જેના ફોટો અહીં અપલૉડ કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે મંદિરના ગર્ભગૃહમાં પ્રમુખ પ્રતિમા મહાવિષ્ણુની છે, જેમની નિત્યપૂજા કરવામાં આવે છે. શ્રીલંકામાં કોઈ નવું બાળક જન્મે, ત્યારે ઈશ્વરમાં આસ્થા ધરાવનાર પરિવાર તેને આ મંદિરમાં લાવી મહાવિષ્ણુના આશીર્વાદ અપાવે છે. આ વિધિ દરમિયાન બૌદ્ધ સાધુ બાળકને એક પવિત્ર સ્થાન પર રાખીને તેના કાનમાં કેટલાક પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરે છે. લંકામાં બૌદ્ધત્વનો વ્યાપ ઘણો વધ્યો છે, પરંતુ એમના મંદિરોમાં રામાયણ અને હિંદુત્વની ઝલક અચૂક જોવા મળે. ભારતમાં ભગવાન બુદ્ધના નામે જે સમૂહ-ધર્માંતરણ અને વાદ-વિવાદ ઊભા કરી રહ્યા છે, એ રાજરત્ન આંબેડકર (ડૉ. બાબાસાહેબ આંબેડકરના મોટાભાઈ આનંદરાવ આંબેડકરના પ્રપૌત્ર)એ શ્રીલંકા જઈને આ બાબત ખાસ નોંધવાની જરૂર છે. ભગવાન બુદ્ધે જીવનપર્યંત સમભાવ, અહિંસા અને શાંતિનો સંદેશો વિશ્વને આપ્યો; પરંતુ આજે એમના નામે થઈ રહેલું રાજકારણ અત્યંત ઘૃણાસ્પદ છે! આવી અનેક સાંપ્રત સમસ્યાઓ અને મંત્ર-તંત્ર-યંત્રના પ્રાચીન રહસ્યોનો વિસ્તૃત ઉઘાડ થશે, ૧૪ ડિસેમ્બરના રોજ!” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

“... અને, ત્યાંની મૂળ પૌરાણિક કથા જાણ્યા પછી નક્કી થઈ ગયું કે ‘નાગપાશ’નો ક્લાયમેક્સ એટલે કે છેલ્લાં પ્રકરણની પૃષ્ઠભૂમિ આ સ્થાન જ હોઈ શકે! એક એવી જગ્યા, જે ભારતના સદીઓ જૂના પ્રભાવશાળી, રહસ્યમય તેમજ અમોઘ તંત્રપ્રયોગની રૂપક ગણાય છે! આજે આપ સૌ વાચકમિત્રો માટે આ પ્રશ્ન: શું તમે સ્થળના એક્સટિરિયર પરથી જણાવી શકો કે તે કયું મંદિર હોઈ શકે? એક નાનકડી હિન્ટ: તેનો સીધો સંબંધ દેવાધિદેવ મહાદેવ સાથે છે... જેના સંરક્ષક સ્વયં મહાવિષ્ણુના અંશાવતાર પરશુરામ છે! કમેન્ટ સેક્શનમાં આપના ઉત્તરની રાહ રહેશે... “ - પરખ ભટ્ટ અને રાજ જાવિયા ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

“... અને, ત્યાંની મૂળ પૌરાણિક કથા જાણ્યા પછી નક્કી થઈ ગયું કે ‘નાગપાશ’નો ક્લાયમેક્સ એટલે કે છેલ્લાં પ્રકરણની પૃષ્ઠભૂમિ આ સ્થાન જ હોઈ શકે! એક એવી જગ્યા, જે ભારતના સદીઓ જૂના પ્રભાવશાળી, રહસ્યમય તેમજ અમોઘ તંત્રપ્રયોગની રૂપક ગણાય છે! આજે આપ સૌ વાચકમિત્રો માટે આ પ્રશ્ન: શું તમે સ્થળના એક્સટિરિયર પરથી જણાવી શકો કે તે કયું મંદિર હોઈ શકે? એક નાનકડી હિન્ટ: તેનો સીધો સંબંધ દેવાધિદેવ મહાદેવ સાથે છે... જેના સંરક્ષક સ્વયં મહાવિષ્ણુના અંશાવતાર પરશુરામ છે! કમેન્ટ સેક્શનમાં આપના ઉત્તરની રાહ રહેશે... “ - પરખ ભટ્ટ અને રાજ જાવિયા ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

“... અને, ત્યાંની મૂળ પૌરાણિક કથા જાણ્યા પછી નક્કી થઈ ગયું કે ‘નાગપાશ’નો ક્લાયમેક્સ એટલે કે છેલ્લાં પ્રકરણની પૃષ્ઠભૂમિ આ સ્થાન જ હોઈ શકે! એક એવી જગ્યા, જે ભારતના સદીઓ જૂના પ્રભાવશાળી, રહસ્યમય તેમજ અમોઘ તંત્રપ્રયોગની રૂપક ગણાય છે! આજે આપ સૌ વાચકમિત્રો માટે આ પ્રશ્ન: શું તમે સ્થળના એક્સટિરિયર પરથી જણાવી શકો કે તે કયું મંદિર હોઈ શકે? એક નાનકડી હિન્ટ: તેનો સીધો સંબંધ દેવાધિદેવ મહાદેવ સાથે છે... જેના સંરક્ષક સ્વયં મહાવિષ્ણુના અંશાવતાર પરશુરામ છે! કમેન્ટ સેક્શનમાં આપના ઉત્તરની રાહ રહેશે... “ - પરખ ભટ્ટ અને રાજ જાવિયા ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

એ શાપિત દ્વાર પાછળ છુપાયેલું રહસ્ય જાણવા માટે વર્ષ ૨૦૧૧માં નિવૃત્ત IPS ટી.પી.સુંદરરાજન દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી, પરંતુ ફક્ત ત્રણ દિવસની અંદર આકસ્મિક સંજોગોમાં એમનું મૃત્યુ નીપજ્યું. કારણ બહાર આવ્યું... હાર્ટ-અટેક! ગણતરીના દિવસોમાં અન્ય એક પિટિશનરની માતાનું પણ મૃત્યુ નીપજ્યું. આ ઘટના પછી ત્રાવણકોર રાજપરિવારના સભ્યોએ ભારતના પ્રબુદ્ધ વિદ્વાનો અને મહાયોગીઓ સાથે ‘દેવપ્રશ્નમ્’નું આયોજન કર્યુ, જેમાં રહસ્યનો ઘટસ્ફોટ થયો કે જે વ્યક્તિ ‘વૉલ્ટ-બી’ ખોલવાનો પ્રયત્ન કરશે, એનું અકાળે અવસાન થશે! પવિત્ર નાગબંધમ્ વડે અભિમંત્રિત એ રહસ્યમય દ્વારની પાછળ આખરે એવું તે શું છે, જે સ્વયં મહાવિષ્ણુ દ્વારા આરક્ષિત છે? શા માટે દેવસત્તા એવું નથી ઈચ્છતી કે એ દ્વાર ઉઘડે? શ્રી અનંતપદ્મનાભસ્વામીના ‘વૉલ્ટ બી’ના દ્વાર ઉઘડશે... ૧૪મી ડિસેમ્બરે! ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

એ શાપિત દ્વાર પાછળ છુપાયેલું રહસ્ય જાણવા માટે વર્ષ ૨૦૧૧માં નિવૃત્ત IPS ટી.પી.સુંદરરાજન દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી, પરંતુ ફક્ત ત્રણ દિવસની અંદર આકસ્મિક સંજોગોમાં એમનું મૃત્યુ નીપજ્યું. કારણ બહાર આવ્યું... હાર્ટ-અટેક! ગણતરીના દિવસોમાં અન્ય એક પિટિશનરની માતાનું પણ મૃત્યુ નીપજ્યું. આ ઘટના પછી ત્રાવણકોર રાજપરિવારના સભ્યોએ ભારતના પ્રબુદ્ધ વિદ્વાનો અને મહાયોગીઓ સાથે ‘દેવપ્રશ્નમ્’નું આયોજન કર્યુ, જેમાં રહસ્યનો ઘટસ્ફોટ થયો કે જે વ્યક્તિ ‘વૉલ્ટ-બી’ ખોલવાનો પ્રયત્ન કરશે, એનું અકાળે અવસાન થશે! પવિત્ર નાગબંધમ્ વડે અભિમંત્રિત એ રહસ્યમય દ્વારની પાછળ આખરે એવું તે શું છે, જે સ્વયં મહાવિષ્ણુ દ્વારા આરક્ષિત છે? શા માટે દેવસત્તા એવું નથી ઈચ્છતી કે એ દ્વાર ઉઘડે? શ્રી અનંતપદ્મનાભસ્વામીના ‘વૉલ્ટ બી’ના દ્વાર ઉઘડશે... ૧૪મી ડિસેમ્બરે! ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

એ શાપિત દ્વાર પાછળ છુપાયેલું રહસ્ય જાણવા માટે વર્ષ ૨૦૧૧માં નિવૃત્ત IPS ટી.પી.સુંદરરાજન દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી, પરંતુ ફક્ત ત્રણ દિવસની અંદર આકસ્મિક સંજોગોમાં એમનું મૃત્યુ નીપજ્યું. કારણ બહાર આવ્યું... હાર્ટ-અટેક! ગણતરીના દિવસોમાં અન્ય એક પિટિશનરની માતાનું પણ મૃત્યુ નીપજ્યું. આ ઘટના પછી ત્રાવણકોર રાજપરિવારના સભ્યોએ ભારતના પ્રબુદ્ધ વિદ્વાનો અને મહાયોગીઓ સાથે ‘દેવપ્રશ્નમ્’નું આયોજન કર્યુ, જેમાં રહસ્યનો ઘટસ્ફોટ થયો કે જે વ્યક્તિ ‘વૉલ્ટ-બી’ ખોલવાનો પ્રયત્ન કરશે, એનું અકાળે અવસાન થશે! પવિત્ર નાગબંધમ્ વડે અભિમંત્રિત એ રહસ્યમય દ્વારની પાછળ આખરે એવું તે શું છે, જે સ્વયં મહાવિષ્ણુ દ્વારા આરક્ષિત છે? શા માટે દેવસત્તા એવું નથી ઈચ્છતી કે એ દ્વાર ઉઘડે? શ્રી અનંતપદ્મનાભસ્વામીના ‘વૉલ્ટ બી’ના દ્વાર ઉઘડશે... ૧૪મી ડિસેમ્બરે! ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

શ્રીરામના વૈકુંઠગમન પશ્ચાત્ હનુમાનની ઉપસ્થિતિના વર્ણનો અંગે કેટલીક કથાઓ જોવા મળે છે. એમાંની એક કથા દ્વાપરયુગની છે, જ્યાં તેઓ પાંડુપુત્ર ભીમના અહંકારનું ખંડન કરે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં પણ અર્જુનના રથ ઉપર સાક્ષાત્ ધ્વજરૂપી હનુમાન-શક્તિ બિરાજમાન હોવાને કારણે એમને મહાભારતના યુદ્ધમાં વિશેષ સહાય મળી હોવાનું વર્ણન મળી આવે છે. પરંતુ કળિયુગમાં એમનું શું થયું? વાસ્તવિકતા એ છે કે હનુમાનને સનાતન સંસ્કૃતિના એકમાત્ર હાજરાહજૂર દેવ માનવામાં આવે છે, જેઓ કળિયુગમાં પોતાના ભક્તને તમામ કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે. એમની ઉપસ્થિતિ અંગે જુદા જુદા લોકોએ અનેક દાવા કર્યા છે! પરંતુ અત્યારે હનુમાન ક્યાં છે? કળિયુગના અંતિમ મહાયુદ્ધમાં તેમનું પુનરાગમન કેવી રીતે થશે? ત્રેતાયુગનું કયું વિધ્વંશક રહસ્ય તેઓ પોતાની પાસે સાચવીને બેઠા છે? ઘટસ્ફોટ થશે 14મી ડિસેમ્બરે.. 🚩 ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

શ્રીરામના વૈકુંઠગમન પશ્ચાત્ હનુમાનની ઉપસ્થિતિના વર્ણનો અંગે કેટલીક કથાઓ જોવા મળે છે. એમાંની એક કથા દ્વાપરયુગની છે, જ્યાં તેઓ પાંડુપુત્ર ભીમના અહંકારનું ખંડન કરે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં પણ અર્જુનના રથ ઉપર સાક્ષાત્ ધ્વજરૂપી હનુમાન-શક્તિ બિરાજમાન હોવાને કારણે એમને મહાભારતના યુદ્ધમાં વિશેષ સહાય મળી હોવાનું વર્ણન મળી આવે છે. પરંતુ કળિયુગમાં એમનું શું થયું? વાસ્તવિકતા એ છે કે હનુમાનને સનાતન સંસ્કૃતિના એકમાત્ર હાજરાહજૂર દેવ માનવામાં આવે છે, જેઓ કળિયુગમાં પોતાના ભક્તને તમામ કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે. એમની ઉપસ્થિતિ અંગે જુદા જુદા લોકોએ અનેક દાવા કર્યા છે! પરંતુ અત્યારે હનુમાન ક્યાં છે? કળિયુગના અંતિમ મહાયુદ્ધમાં તેમનું પુનરાગમન કેવી રીતે થશે? ત્રેતાયુગનું કયું વિધ્વંશક રહસ્ય તેઓ પોતાની પાસે સાચવીને બેઠા છે? ઘટસ્ફોટ થશે 14મી ડિસેમ્બરે.. 🚩 ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

શ્રીરામના વૈકુંઠગમન પશ્ચાત્ હનુમાનની ઉપસ્થિતિના વર્ણનો અંગે કેટલીક કથાઓ જોવા મળે છે. એમાંની એક કથા દ્વાપરયુગની છે, જ્યાં તેઓ પાંડુપુત્ર ભીમના અહંકારનું ખંડન કરે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં પણ અર્જુનના રથ ઉપર સાક્ષાત્ ધ્વજરૂપી હનુમાન-શક્તિ બિરાજમાન હોવાને કારણે એમને મહાભારતના યુદ્ધમાં વિશેષ સહાય મળી હોવાનું વર્ણન મળી આવે છે. પરંતુ કળિયુગમાં એમનું શું થયું? વાસ્તવિકતા એ છે કે હનુમાનને સનાતન સંસ્કૃતિના એકમાત્ર હાજરાહજૂર દેવ માનવામાં આવે છે, જેઓ કળિયુગમાં પોતાના ભક્તને તમામ કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે. એમની ઉપસ્થિતિ અંગે જુદા જુદા લોકોએ અનેક દાવા કર્યા છે! પરંતુ અત્યારે હનુમાન ક્યાં છે? કળિયુગના અંતિમ મહાયુદ્ધમાં તેમનું પુનરાગમન કેવી રીતે થશે? ત્રેતાયુગનું કયું વિધ્વંશક રહસ્ય તેઓ પોતાની પાસે સાચવીને બેઠા છે? ઘટસ્ફોટ થશે 14મી ડિસેમ્બરે.. 🚩 ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More