Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

ભારતભૂમિ અસંખ્ય ખજાનાઓના રહસ્યને છાતીમાં દબાવીને બેઠેલી છે. અનેક આક્રમણકારોએ છાતી ફાડીને આ ખજાનાઓ મેળવવા પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ રહ્યા. વર્તમાન આક્રમણકારો એટલે કે ભારતની જ પ્રજા હવે તે ખજાનાઓની પાછળ છે. આવા જ એક ખજાનાની રક્ષા માટે ખજાનાના ધણી દ્વારા પેઢી નિમવામાં આવી હતી. જે પેઢી અનંતકાળ સુધી આ ખજાનાને રક્ષિત કરતી રહેશે તેવા વાયદાને વફાદાર રહેતી હોય છે. તેઓ જ ઓળખવામાં આવે છે એક નામથી, અને તે નામ છે નિધિરક્ષક. ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત અને ડો. ચિંતન માધુ લિખિત નવલકથા - નિધિરક્ષક! આજે જ ખરીદો. સંપર્ક: 9825032340 એમેઝોન અને navbharatonline.com પર પણ ઉપલબ્ધ. #novel #gujarati #literature #words #bestseller #book #author #thriller #navbharatsahityamandir #gujarat

ભારતભૂમિ અસંખ્ય ખજાનાઓના રહસ્યને છાતીમાં દબાવીને બેઠેલી છે. અનેક આક્રમણકારોએ છાતી ફાડીને આ ખજાનાઓ મેળવવા પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ રહ્યા. વર્તમાન આક્રમણકારો એટલે કે ભારતની જ પ્રજા હવે તે ખજાનાઓની પાછળ છે. આવા જ એક ખજાનાની રક્ષા માટે ખજાનાના ધણી દ્વારા પેઢી નિમવામાં આવી હતી. જે પેઢી અનંતકાળ સુધી આ ખજાનાને રક્ષિત કરતી રહેશે તેવા વાયદાને વફાદાર રહેતી હોય છે. તેઓ જ ઓળખવામાં આવે છે એક નામથી, અને તે નામ છે નિધિરક્ષક. ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત અને ડો. ચિંતન માધુ લિખિત નવલકથા - નિધિરક્ષક! આજે જ ખરીદો. સંપર્ક: 9825032340 એમેઝોન અને navbharatonline.com પર પણ ઉપલબ્ધ. #novel #gujarati #literature #words #bestseller #book #author #thriller #navbharatsahityamandir #gujarat

ભારતભૂમિ અસંખ્ય ખજાનાઓના રહસ્યને છાતીમાં દબાવીને બેઠેલી છે. અનેક આક્રમણકારોએ છાતી ફાડીને આ ખજાનાઓ મેળવવા પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ રહ્યા. વર્તમાન આક્રમણકારો એટલે કે ભારતની જ પ્રજા હવે તે ખજાનાઓની પાછળ છે. આવા જ એક ખજાનાની રક્ષા માટે ખજાનાના ધણી દ્વારા પેઢી નિમવામાં આવી હતી. જે પેઢી અનંતકાળ સુધી આ ખજાનાને રક્ષિત કરતી રહેશે તેવા વાયદાને વફાદાર રહેતી હોય છે. તેઓ જ ઓળખવામાં આવે છે એક નામથી, અને તે નામ છે નિધિરક્ષક. ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત અને ડો. ચિંતન માધુ લિખિત નવલકથા - નિધિરક્ષક! આજે જ ખરીદો. સંપર્ક: 9825032340 એમેઝોન અને navbharatonline.com પર પણ ઉપલબ્ધ. #novel #gujarati #literature #words #bestseller #book #author #thriller #navbharatsahityamandir #gujarat

ભારતભૂમિ અસંખ્ય ખજાનાઓના રહસ્યને છાતીમાં દબાવીને બેઠેલી છે. અનેક આક્રમણકારોએ છાતી ફાડીને આ ખજાનાઓ મેળવવા પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ રહ્યા. વર્તમાન આક્રમણકારો એટલે કે ભારતની જ પ્રજા હવે તે ખજાનાઓની પાછળ છે. આવા જ એક ખજાનાની રક્ષા માટે ખજાનાના ધણી દ્વારા પેઢી નિમવામાં આવી હતી. જે પેઢી અનંતકાળ સુધી આ ખજાનાને રક્ષિત કરતી રહેશે તેવા વાયદાને વફાદાર રહેતી હોય છે. તેઓ જ ઓળખવામાં આવે છે એક નામથી, અને તે નામ છે નિધિરક્ષક. ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત અને ડો. ચિંતન માધુ લિખિત નવલકથા - નિધિરક્ષક! આજે જ ખરીદો. સંપર્ક: 9825032340 એમેઝોન અને navbharatonline.com પર પણ ઉપલબ્ધ. #novel #gujarati #literature #words #bestseller #book #author #thriller #navbharatsahityamandir #gujarat

Read More

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત અને દેવાંગી ભટ્ટ લિખિત ઉત્કૃષ્ટ નવલકથા - ત્વમેવ ભર્તા! આજે જ ખરીદો. સંપર્ક: 9825032340 એમેઝોન અને navbharatonline.com પર પણ ઉપલબ્ધ. #devangibhatt #novel #gujarati #literature #words #bestseller #book #author #navbharatsahityamandir #ahmedabad

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત અને દેવાંગી ભટ્ટ લિખિત ઉત્કૃષ્ટ નવલકથા - ત્વમેવ ભર્તા! આજે જ ખરીદો. સંપર્ક: 9825032340 એમેઝોન અને navbharatonline.com પર પણ ઉપલબ્ધ. #devangibhatt #novel #gujarati #literature #words #bestseller #book #author #navbharatsahityamandir #ahmedabad

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત અને દેવાંગી ભટ્ટ લિખિત ઉત્કૃષ્ટ નવલકથા - ત્વમેવ ભર્તા! આજે જ ખરીદો. સંપર્ક: 9825032340 એમેઝોન અને navbharatonline.com પર પણ ઉપલબ્ધ. #devangibhatt #novel #gujarati #literature #words #bestseller #book #author #navbharatsahityamandir #ahmedabad

Read More

વિવેચક અને વાચકમિત્ર દ્વારા તૈયાર થયેલો એક અદ્ભુત વીડિયો... ❤️ ગુજરાતી બૂક-રિવ્યુઅર્સની એક આખી નવી પેઢી હવે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબૂક સહિતના અન્ય સોશિયલ મીડિયા માધ્યમોમાં પોતાનું કૌવત પીરસી રહી છે. મારા ઇન્સ્ટાગ્રામ પર ‘ગુજ્જુ બૂક રિવ્યુઝ’, ‘ગુજ્જુ ગૂડ-બૂક્સ’, ‘બૉય રીડિંગ ઇન ધ કૉર્નર’ સહિત ઘણાં સમૃદ્ધ વાચકો છે, જે સારા સારા ગુજરાતી પુસ્તકોને રિવ્યુ કરવા ઉપરાંત ગુજરાતી કમ્યુનિટીમાં જે-તે પુસ્તક વધુમાં વધુ પહોંચે એ માટે મહેનત કરે છે. અંગ્રેજી ભાષામાં તો ‘સૌમ્યાસ બૂક સ્ટેશન’, ‘બૂક જંક્શન’, ‘બૂક્સ-અમેઝ’, ‘હેલી’, ‘ઇન્ડિયન બૂક-ટ્યુબર’ જેવી યુટ્યુબ ચેનલ્સ વર્ષોથી ફક્ત પુસ્તકોના રિવ્યુ માટે જ સમર્પિત છે. પાછલા સાત-આઠ વર્ષોમાં મારી અંગત લાઇબ્રેરીનું કલેક્શન પણ આ અંગ્રેજી ચેનલ્સ દ્વારા કરવામાં આવેલા રિકમેન્ડેશનનું પરિણામ છે, એમ કહું તો ખોટું નથી. આનંદ એ વાતનો છે કે હવે એટલી જ શિદ્દત અને ખંતપૂર્વક ગુજરાતી બૂક-રિવ્યુઅર્સ આપણી ભાષાના પુસ્તકો રાષ્ટ્રીય સ્તર પર પહોંચાડી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પરનું આવું જ એક અકાઉન્ટ એટલે ‘બૂકલેન્ડ’! અને હેન્ડલરનું નામ: ભૂમિકા ચોટલિયા. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષાના પુસ્તકોનો રિવ્યુ કરે. ફિક્શન અને નૉન-ફિક્શન બંનેની અઠંગ વાચક. લેખક હોવા છતાંય ઘણી વખત મને એની વાચનની ઝડપ માટે મીઠી ઇર્ષા જન્મે એટલું પ્રચૂર વાચન. ભૂમિકાના ફૉલોઅર્સ પણ પાછા આખા ભારતના વાચકો! એટલે સ્વાભાવિક રીતે ગુજરાતી ભાષાના પુસ્તકની શાખ અન્ય વાચકો સુધી પહોંચે ત્યારે બમણી ખુશી થાય. ભૂમિકાએ થોડા મહિના પહેલાં ‘મૃત્યુંજય’ વાંચીને તેનો રિવ્યુ કરેલો. શાબ્દિક વિવેચન ઉપરાંત કલાકોની મહેનત બાદ આ વીડિયો પણ તૈયાર કર્યો. ટાઇમ-લેપ્સ અને એડિટિંગની કળાનો સંગમ સાફ દેખાઈ આવે. શ્રાવણ મહિના માટે આ વીડિયો બચાવીને રાખેલો. કૈલાશ ખેરનો અવાજ, ભૂમિકાનો શબ્દ-શૃંગાર અને નયનરમ્ય દ્રશ્યોના ત્રિભેટા સમો આ વીડિયો રીલિઝ કરવા માટે પણ એક ખાસ વાર નક્કી કરવો જોઈએ, એવા વિચાર સાથે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર આજે ‘બૂક-લેન્ડ’ના આ વીડિયો માટે સમર્પિત છે. ફરી એક વખત... વીડિયો માટે હ્રદયપૂર્વક આભાર, ભૂમિકા. આમ ને આમ તમામ ભાષાના સારા સારા પુસ્તકો તમારા માધ્યમથી અમારા સુધી પહોંચતાં રહે એવી શુભેચ્છાઓ.💐 આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3rUx0v3 #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading

વિવેચક અને વાચકમિત્ર દ્વારા તૈયાર થયેલો એક અદ્ભુત વીડિયો... ❤️ ગુજરાતી બૂક-રિવ્યુઅર્સની એક આખી નવી પેઢી હવે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબૂક સહિતના અન્ય સોશિયલ મીડિયા માધ્યમોમાં પોતાનું કૌવત પીરસી રહી છે. મારા ઇન્સ્ટાગ્રામ પર ‘ગુજ્જુ બૂક રિવ્યુઝ’, ‘ગુજ્જુ ગૂડ-બૂક્સ’, ‘બૉય રીડિંગ ઇન ધ કૉર્નર’ સહિત ઘણાં સમૃદ્ધ વાચકો છે, જે સારા સારા ગુજરાતી પુસ્તકોને રિવ્યુ કરવા ઉપરાંત ગુજરાતી કમ્યુનિટીમાં જે-તે પુસ્તક વધુમાં વધુ પહોંચે એ માટે મહેનત કરે છે. અંગ્રેજી ભાષામાં તો ‘સૌમ્યાસ બૂક સ્ટેશન’, ‘બૂક જંક્શન’, ‘બૂક્સ-અમેઝ’, ‘હેલી’, ‘ઇન્ડિયન બૂક-ટ્યુબર’ જેવી યુટ્યુબ ચેનલ્સ વર્ષોથી ફક્ત પુસ્તકોના રિવ્યુ માટે જ સમર્પિત છે. પાછલા સાત-આઠ વર્ષોમાં મારી અંગત લાઇબ્રેરીનું કલેક્શન પણ આ અંગ્રેજી ચેનલ્સ દ્વારા કરવામાં આવેલા રિકમેન્ડેશનનું પરિણામ છે, એમ કહું તો ખોટું નથી. આનંદ એ વાતનો છે કે હવે એટલી જ શિદ્દત અને ખંતપૂર્વક ગુજરાતી બૂક-રિવ્યુઅર્સ આપણી ભાષાના પુસ્તકો રાષ્ટ્રીય સ્તર પર પહોંચાડી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પરનું આવું જ એક અકાઉન્ટ એટલે ‘બૂકલેન્ડ’! અને હેન્ડલરનું નામ: ભૂમિકા ચોટલિયા. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષાના પુસ્તકોનો રિવ્યુ કરે. ફિક્શન અને નૉન-ફિક્શન બંનેની અઠંગ વાચક. લેખક હોવા છતાંય ઘણી વખત મને એની વાચનની ઝડપ માટે મીઠી ઇર્ષા જન્મે એટલું પ્રચૂર વાચન. ભૂમિકાના ફૉલોઅર્સ પણ પાછા આખા ભારતના વાચકો! એટલે સ્વાભાવિક રીતે ગુજરાતી ભાષાના પુસ્તકની શાખ અન્ય વાચકો સુધી પહોંચે ત્યારે બમણી ખુશી થાય. ભૂમિકાએ થોડા મહિના પહેલાં ‘મૃત્યુંજય’ વાંચીને તેનો રિવ્યુ કરેલો. શાબ્દિક વિવેચન ઉપરાંત કલાકોની મહેનત બાદ આ વીડિયો પણ તૈયાર કર્યો. ટાઇમ-લેપ્સ અને એડિટિંગની કળાનો સંગમ સાફ દેખાઈ આવે. શ્રાવણ મહિના માટે આ વીડિયો બચાવીને રાખેલો. કૈલાશ ખેરનો અવાજ, ભૂમિકાનો શબ્દ-શૃંગાર અને નયનરમ્ય દ્રશ્યોના ત્રિભેટા સમો આ વીડિયો રીલિઝ કરવા માટે પણ એક ખાસ વાર નક્કી કરવો જોઈએ, એવા વિચાર સાથે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર આજે ‘બૂક-લેન્ડ’ના આ વીડિયો માટે સમર્પિત છે. ફરી એક વખત... વીડિયો માટે હ્રદયપૂર્વક આભાર, ભૂમિકા. આમ ને આમ તમામ ભાષાના સારા સારા પુસ્તકો તમારા માધ્યમથી અમારા સુધી પહોંચતાં રહે એવી શુભેચ્છાઓ.💐 આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3rUx0v3 #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading

વિવેચક અને વાચકમિત્ર દ્વારા તૈયાર થયેલો એક અદ્ભુત વીડિયો... ❤️ ગુજરાતી બૂક-રિવ્યુઅર્સની એક આખી નવી પેઢી હવે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબૂક સહિતના અન્ય સોશિયલ મીડિયા માધ્યમોમાં પોતાનું કૌવત પીરસી રહી છે. મારા ઇન્સ્ટાગ્રામ પર ‘ગુજ્જુ બૂક રિવ્યુઝ’, ‘ગુજ્જુ ગૂડ-બૂક્સ’, ‘બૉય રીડિંગ ઇન ધ કૉર્નર’ સહિત ઘણાં સમૃદ્ધ વાચકો છે, જે સારા સારા ગુજરાતી પુસ્તકોને રિવ્યુ કરવા ઉપરાંત ગુજરાતી કમ્યુનિટીમાં જે-તે પુસ્તક વધુમાં વધુ પહોંચે એ માટે મહેનત કરે છે. અંગ્રેજી ભાષામાં તો ‘સૌમ્યાસ બૂક સ્ટેશન’, ‘બૂક જંક્શન’, ‘બૂક્સ-અમેઝ’, ‘હેલી’, ‘ઇન્ડિયન બૂક-ટ્યુબર’ જેવી યુટ્યુબ ચેનલ્સ વર્ષોથી ફક્ત પુસ્તકોના રિવ્યુ માટે જ સમર્પિત છે. પાછલા સાત-આઠ વર્ષોમાં મારી અંગત લાઇબ્રેરીનું કલેક્શન પણ આ અંગ્રેજી ચેનલ્સ દ્વારા કરવામાં આવેલા રિકમેન્ડેશનનું પરિણામ છે, એમ કહું તો ખોટું નથી. આનંદ એ વાતનો છે કે હવે એટલી જ શિદ્દત અને ખંતપૂર્વક ગુજરાતી બૂક-રિવ્યુઅર્સ આપણી ભાષાના પુસ્તકો રાષ્ટ્રીય સ્તર પર પહોંચાડી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પરનું આવું જ એક અકાઉન્ટ એટલે ‘બૂકલેન્ડ’! અને હેન્ડલરનું નામ: ભૂમિકા ચોટલિયા. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષાના પુસ્તકોનો રિવ્યુ કરે. ફિક્શન અને નૉન-ફિક્શન બંનેની અઠંગ વાચક. લેખક હોવા છતાંય ઘણી વખત મને એની વાચનની ઝડપ માટે મીઠી ઇર્ષા જન્મે એટલું પ્રચૂર વાચન. ભૂમિકાના ફૉલોઅર્સ પણ પાછા આખા ભારતના વાચકો! એટલે સ્વાભાવિક રીતે ગુજરાતી ભાષાના પુસ્તકની શાખ અન્ય વાચકો સુધી પહોંચે ત્યારે બમણી ખુશી થાય. ભૂમિકાએ થોડા મહિના પહેલાં ‘મૃત્યુંજય’ વાંચીને તેનો રિવ્યુ કરેલો. શાબ્દિક વિવેચન ઉપરાંત કલાકોની મહેનત બાદ આ વીડિયો પણ તૈયાર કર્યો. ટાઇમ-લેપ્સ અને એડિટિંગની કળાનો સંગમ સાફ દેખાઈ આવે. શ્રાવણ મહિના માટે આ વીડિયો બચાવીને રાખેલો. કૈલાશ ખેરનો અવાજ, ભૂમિકાનો શબ્દ-શૃંગાર અને નયનરમ્ય દ્રશ્યોના ત્રિભેટા સમો આ વીડિયો રીલિઝ કરવા માટે પણ એક ખાસ વાર નક્કી કરવો જોઈએ, એવા વિચાર સાથે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર આજે ‘બૂક-લેન્ડ’ના આ વીડિયો માટે સમર્પિત છે. ફરી એક વખત... વીડિયો માટે હ્રદયપૂર્વક આભાર, ભૂમિકા. આમ ને આમ તમામ ભાષાના સારા સારા પુસ્તકો તમારા માધ્યમથી અમારા સુધી પહોંચતાં રહે એવી શુભેચ્છાઓ.💐 આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3rUx0v3 #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading

Read More

સમૃદ્ધ વાચક અને સક્ષમ વિવેચક શ્રીમતી તેજલ શાહ દ્વારા કરવામાં આવેલાં ‘મૃત્યુંજય’ના રિવ્યુથી ‘નવભારત સાહિત્ય મંદિર’ હવે એક વિવેચન-શ્રેણીનો આરંભ કરવા જઈ રહ્યું છે. અમારી પ્રકાશન સંસ્થા દ્વારા પ્રકાશિત અને વાચકો દ્વારા અત્યંત વખણાયેલાં પુસ્તકોના રિવ્યુ હવેથી વિઝ્યુઅલ ફૉર્મેટમાં અમે આપની સમક્ષ પીરસતાં રહીશું. ‘મહા-અસુર શ્રેણી’ની પ્રથમ નવલકથા ‘મૃત્યુંજય’નો આ વીડિયો રિવ્યુ આપને કેવો લાગ્યો, એ અંગે કમેન્ટ સેક્શનમાં જણાવવા વિનંતી. ---------------------- ‘મૃત્યુંજય’ નવલકથા પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી નવલકથા ખરીદી શકાશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ. વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. તમારી નકલ આજે જ બૂક કરાવો. https://navbharatonline.com/catalogsearch/result/?q=Mrityunjay Written by: Parakh Bhatt & Raj Javiya Published by: Navbharat Sahitya Mandir Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

‘કાળચક્ર એના નિર્ધારિત સ્થાન પર પહોંચી ચૂક્યું છે, સુધીર!’ અવધૂતાનંદનો ઘેરો અવાજ આખા ઘરમાં પડઘાયો, ‘આજે નહીં તો કાલે, વિવાનને એની જાણ કરવી જ પડશે.’ વિવાનનું મગજ હવે ભમવા લાગ્યું હતું. એક બાજુ મા-બાપના ગાયબ થવાની ઘટના, બીજી બાજુ એમના મૃત્યુના સમાચાર અને હવે આ બધું? હેમરાજ અને સુમતિનું રહસ્ય? સુધીર બાબા એનાથી શું છુપાવી રહ્યા હતાં? વિવાને ફરી દરવાજે કાન માંડ્યા. પરંતુ અચાનક અંદરથી સંભળાતો અવાજ બંધ થઈ ગયો. બીજી જ ક્ષણે, ધડામ કરતો દરવાજો ખૂલ્યો. વિવાનની સામે અવધૂતાનંદ શાસ્ત્રી ઉભા હતાં. એમની લાલઘૂમ આંખો વિવાનના શરીરને વીંધી રહી હતી. એમાંનું પ્રચંડ તેજ તે સહન ન કરી શક્યો. કંઈ સમજે કે વિચારે એ પહેલાં જ તેની આંખે અંધારું છવાઈ ગયું. બેભાન થતાં પહેલાં, અર્ધખુલ્લી આંખે તેણે ચિંતાતુર હાલતમાં સુધીર બાબાને પોતાની તરફ દોડતાં જોયા. તંદ્રા હાલતમાં તેના કાને અવધૂતાનંદ શાસ્ત્રીના સ્વર પડઘાયા, | कालो हि दुरतिक्रमः | ---------------------- ‘મૃત્યુંજય’ નવલકથા પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી નવલકથા ખરીદી શકાશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ. વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. ખરીદી કરવા માટેની લિંક કમેન્ટ સેક્શનમાં આપવામાં આવી છે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

‘કાળચક્ર એના નિર્ધારિત સ્થાન પર પહોંચી ચૂક્યું છે, સુધીર!’ અવધૂતાનંદનો ઘેરો અવાજ આખા ઘરમાં પડઘાયો, ‘આજે નહીં તો કાલે, વિવાનને એની જાણ કરવી જ પડશે.’ વિવાનનું મગજ હવે ભમવા લાગ્યું હતું. એક બાજુ મા-બાપના ગાયબ થવાની ઘટના, બીજી બાજુ એમના મૃત્યુના સમાચાર અને હવે આ બધું? હેમરાજ અને સુમતિનું રહસ્ય? સુધીર બાબા એનાથી શું છુપાવી રહ્યા હતાં? વિવાને ફરી દરવાજે કાન માંડ્યા. પરંતુ અચાનક અંદરથી સંભળાતો અવાજ બંધ થઈ ગયો. બીજી જ ક્ષણે, ધડામ કરતો દરવાજો ખૂલ્યો. વિવાનની સામે અવધૂતાનંદ શાસ્ત્રી ઉભા હતાં. એમની લાલઘૂમ આંખો વિવાનના શરીરને વીંધી રહી હતી. એમાંનું પ્રચંડ તેજ તે સહન ન કરી શક્યો. કંઈ સમજે કે વિચારે એ પહેલાં જ તેની આંખે અંધારું છવાઈ ગયું. બેભાન થતાં પહેલાં, અર્ધખુલ્લી આંખે તેણે ચિંતાતુર હાલતમાં સુધીર બાબાને પોતાની તરફ દોડતાં જોયા. તંદ્રા હાલતમાં તેના કાને અવધૂતાનંદ શાસ્ત્રીના સ્વર પડઘાયા, | कालो हि दुरतिक्रमः | ---------------------- ‘મૃત્યુંજય’ નવલકથા પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી નવલકથા ખરીદી શકાશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ. વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. ખરીદી કરવા માટેની લિંક કમેન્ટ સેક્શનમાં આપવામાં આવી છે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

કુંડલિની વિજ્ઞાન વિશે ઘણી સાચી-ખોટી માન્યતા પ્રવર્તે છે. માનવશરીરમાં કુલ ચક્રો કેટલા એ વિશે પણ ઘણા મતભેદો છે. હકીકત એ છે કે, ૧૧૪ ચક્રોમાંથી કુંડલિની જાગૃત કરવા માટે ૭ ચક્રોનું જાગૃત થવું જરૂરી છે. જેમાંનુ સૌથી પહેલું ચક્ર એટલે – મૂળાધાર ચક્ર! ગુદા અને લિંગ ભાગની વચ્ચે પ્રાદુર્ભાવ પામતું આ ચક્ર શરીરના આધારસ્તંભ સ્વરૂપ ઊર્જા છે. સામાન્યતઃ આપણે જેને પ્રાણ અથવા ચેતના કહીએ છીએ, એ આ ચક્રમાં સમાહિત હોય છે. પૃથ્વી પર જન્મ લેતાં મોટાભાગના માણસોની ઊર્જા આખી જિંદગી મૂળાધાર ચક્રમાં જ સ્થાયી થઈને રહે છે. વિજ્ઞાનજગત જેને ‘Evolved Human Beings’ કહે છે, એ અવસ્થામાં પહોંચવા માટે પ્રાણઊર્જાને મૂળાધાર ચક્રમાંથી બહાર લાવવાની જરૂરિયાત રહે છે, જેના માટે અવરોધરૂપ બને છે – ભોગ, સંભોગ અને નિદ્રા! મનુષ્યની સમગ્ર ઊર્જા આમાં જ ખર્ચાઈ જતી હોવાથી ઘણા ખરા લોકોની ઊર્જા તેઓના અવસાન સુધી મૂળાધાર ચક્રમાં જ ગોંધાઈને રહી જાય છે. પ્રાચીન ભારતમાં ઋષિમુનિઓ દ્વારા સંયમ રાખવા અને બ્રહ્મચર્યનું પાલન કરવાની સલાહ આપવા પાછળનું મૂળ કારણ જ આ હતું! પ્રાણઊર્જાને મૂળાધાર ચક્રમાંથી મુક્ત કરી ઊર્ધ્વ દિશામાં પ્રયાણ કરાવવા માટેની આ ચાવી ગણાતી હતી. ‘મૃત્યુંજય’ નવલકથા જેમણે વાંચી હશે, એમને ખ્યાલ હશે કે ઈસવીસન ૪૭૦ની ટાઇમલાઇનમાં મહામહોપાધ્યાય મત્સ્યેન્દ્રનાથ પોતાના પુત્રોની કુંડલિની જાગૃત કરે છે. આ દ્રશ્યમાં પણ અમે સત્યની નજીક રહીને આખો ચિતાર વર્ણવવાની કોશિશ કરી છે. કુંડલિની જાગૃત થાય ત્યારે સિદ્ધયોગીઓ કયા પ્રકારની અનુભૂતિમાંથી પસાર થાય, એ વાંચ્યા-જાણ્યા-સાંભળ્યા બાદ આ વર્ણન લખ્યું છે. કુંડલિની જાગૃત કરવા માટે જરૂરી અન્ય છ ચક્રો વિશે ક્રમ-અનુસાર આગામી દિવસોમાં જાણીશું. ---------------------------- ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ખરીદી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

કુંડલિની વિજ્ઞાન વિશે ઘણી સાચી-ખોટી માન્યતા પ્રવર્તે છે. માનવશરીરમાં કુલ ચક્રો કેટલા એ વિશે પણ ઘણા મતભેદો છે. હકીકત એ છે કે, ૧૧૪ ચક્રોમાંથી કુંડલિની જાગૃત કરવા માટે ૭ ચક્રોનું જાગૃત થવું જરૂરી છે. જેમાંનુ સૌથી પહેલું ચક્ર એટલે – મૂળાધાર ચક્ર! ગુદા અને લિંગ ભાગની વચ્ચે પ્રાદુર્ભાવ પામતું આ ચક્ર શરીરના આધારસ્તંભ સ્વરૂપ ઊર્જા છે. સામાન્યતઃ આપણે જેને પ્રાણ અથવા ચેતના કહીએ છીએ, એ આ ચક્રમાં સમાહિત હોય છે. પૃથ્વી પર જન્મ લેતાં મોટાભાગના માણસોની ઊર્જા આખી જિંદગી મૂળાધાર ચક્રમાં જ સ્થાયી થઈને રહે છે. વિજ્ઞાનજગત જેને ‘Evolved Human Beings’ કહે છે, એ અવસ્થામાં પહોંચવા માટે પ્રાણઊર્જાને મૂળાધાર ચક્રમાંથી બહાર લાવવાની જરૂરિયાત રહે છે, જેના માટે અવરોધરૂપ બને છે – ભોગ, સંભોગ અને નિદ્રા! મનુષ્યની સમગ્ર ઊર્જા આમાં જ ખર્ચાઈ જતી હોવાથી ઘણા ખરા લોકોની ઊર્જા તેઓના અવસાન સુધી મૂળાધાર ચક્રમાં જ ગોંધાઈને રહી જાય છે. પ્રાચીન ભારતમાં ઋષિમુનિઓ દ્વારા સંયમ રાખવા અને બ્રહ્મચર્યનું પાલન કરવાની સલાહ આપવા પાછળનું મૂળ કારણ જ આ હતું! પ્રાણઊર્જાને મૂળાધાર ચક્રમાંથી મુક્ત કરી ઊર્ધ્વ દિશામાં પ્રયાણ કરાવવા માટેની આ ચાવી ગણાતી હતી. ‘મૃત્યુંજય’ નવલકથા જેમણે વાંચી હશે, એમને ખ્યાલ હશે કે ઈસવીસન ૪૭૦ની ટાઇમલાઇનમાં મહામહોપાધ્યાય મત્સ્યેન્દ્રનાથ પોતાના પુત્રોની કુંડલિની જાગૃત કરે છે. આ દ્રશ્યમાં પણ અમે સત્યની નજીક રહીને આખો ચિતાર વર્ણવવાની કોશિશ કરી છે. કુંડલિની જાગૃત થાય ત્યારે સિદ્ધયોગીઓ કયા પ્રકારની અનુભૂતિમાંથી પસાર થાય, એ વાંચ્યા-જાણ્યા-સાંભળ્યા બાદ આ વર્ણન લખ્યું છે. કુંડલિની જાગૃત કરવા માટે જરૂરી અન્ય છ ચક્રો વિશે ક્રમ-અનુસાર આગામી દિવસોમાં જાણીશું. ---------------------------- ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ખરીદી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

કુંડલિની વિજ્ઞાન વિશે ઘણી સાચી-ખોટી માન્યતા પ્રવર્તે છે. માનવશરીરમાં કુલ ચક્રો કેટલા એ વિશે પણ ઘણા મતભેદો છે. હકીકત એ છે કે, ૧૧૪ ચક્રોમાંથી કુંડલિની જાગૃત કરવા માટે ૭ ચક્રોનું જાગૃત થવું જરૂરી છે. જેમાંનુ સૌથી પહેલું ચક્ર એટલે – મૂળાધાર ચક્ર! ગુદા અને લિંગ ભાગની વચ્ચે પ્રાદુર્ભાવ પામતું આ ચક્ર શરીરના આધારસ્તંભ સ્વરૂપ ઊર્જા છે. સામાન્યતઃ આપણે જેને પ્રાણ અથવા ચેતના કહીએ છીએ, એ આ ચક્રમાં સમાહિત હોય છે. પૃથ્વી પર જન્મ લેતાં મોટાભાગના માણસોની ઊર્જા આખી જિંદગી મૂળાધાર ચક્રમાં જ સ્થાયી થઈને રહે છે. વિજ્ઞાનજગત જેને ‘Evolved Human Beings’ કહે છે, એ અવસ્થામાં પહોંચવા માટે પ્રાણઊર્જાને મૂળાધાર ચક્રમાંથી બહાર લાવવાની જરૂરિયાત રહે છે, જેના માટે અવરોધરૂપ બને છે – ભોગ, સંભોગ અને નિદ્રા! મનુષ્યની સમગ્ર ઊર્જા આમાં જ ખર્ચાઈ જતી હોવાથી ઘણા ખરા લોકોની ઊર્જા તેઓના અવસાન સુધી મૂળાધાર ચક્રમાં જ ગોંધાઈને રહી જાય છે. પ્રાચીન ભારતમાં ઋષિમુનિઓ દ્વારા સંયમ રાખવા અને બ્રહ્મચર્યનું પાલન કરવાની સલાહ આપવા પાછળનું મૂળ કારણ જ આ હતું! પ્રાણઊર્જાને મૂળાધાર ચક્રમાંથી મુક્ત કરી ઊર્ધ્વ દિશામાં પ્રયાણ કરાવવા માટેની આ ચાવી ગણાતી હતી. ‘મૃત્યુંજય’ નવલકથા જેમણે વાંચી હશે, એમને ખ્યાલ હશે કે ઈસવીસન ૪૭૦ની ટાઇમલાઇનમાં મહામહોપાધ્યાય મત્સ્યેન્દ્રનાથ પોતાના પુત્રોની કુંડલિની જાગૃત કરે છે. આ દ્રશ્યમાં પણ અમે સત્યની નજીક રહીને આખો ચિતાર વર્ણવવાની કોશિશ કરી છે. કુંડલિની જાગૃત થાય ત્યારે સિદ્ધયોગીઓ કયા પ્રકારની અનુભૂતિમાંથી પસાર થાય, એ વાંચ્યા-જાણ્યા-સાંભળ્યા બાદ આ વર્ણન લખ્યું છે. કુંડલિની જાગૃત કરવા માટે જરૂરી અન્ય છ ચક્રો વિશે ક્રમ-અનુસાર આગામી દિવસોમાં જાણીશું. ---------------------------- ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ખરીદી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

Read More

‘મૃત્યુંજય’ના અનેક જાણ્યા-અજાણ્યા રહસ્યોનો ખુલાસો કરવા માટે અમે નીકળી રહ્યા છીએ, એક વર્ચ્યુઅલ બુક-ટૂર પર... આવતીકાલથી! ગુજરાતના ખૂબ જાણીતાં અને અત્યંત લોકપ્રિય એવા લેખકો કૃષ્ણકાંત ઉનડકટ તેમજ જ્યોતિ ઉનડકટના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આવતીકાલે ‘મૃત્યુંજય’ ટીમ ધામા નાંખશે... અલબત્ત, જ્યોતિબેન-કૃષ્ણકાંત સરની વ્હાલસભર મીઠી મંજૂરી સાથે જ સ્તો વળી! ‘મહા-અસુર શ્રેણી’ના વિચારબીજથી શરૂ કરીને રીસર્ચ-ફેઝ, રાઇટિંગ પ્રોસેસ, પબ્લિશિંગ પ્રોસેસ અને પબ્લિસિટી આઇડિયા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. તદુપરાંત, મૃત્યુંજયના કેટલાક પાત્રોનું પણ પૉસ્ટ-મોર્ટમ કરીશું. જેઓ હજુ પુસ્તક વાંચી રહ્યા છે અથવા ઘર પર મંગાવી ચૂક્યા છે, એ વાચકમિત્રો પણ આ લાઇવમાં જોડાઈ શકે છે... કારણકે અમે તદ્દન સ્પોઇલર-ફ્રી બુક-ટૂરનું આયોજન કરેલું છે. કોઈ પ્રકારના રહસ્યો કે કથાપ્રવાહના મહત્વના મુદ્દાનો ઉઘાડ કર્યા વગર ઊંડાણપૂર્વકની વાતચીત થશે. તો આમંત્રણ છે, આપ સૌને અમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના મહેમાન બનવા માટે! રાતે ૯ વાગ્યે સાથે મળીને ગોષ્ઠિ કરીશું. આપના પ્રશ્નો પણ આવકાર્ય છે. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

‘મૃત્યુંજય’ના અનેક જાણ્યા-અજાણ્યા રહસ્યોનો ખુલાસો કરવા માટે અમે નીકળી રહ્યા છીએ, એક વર્ચ્યુઅલ બુક-ટૂર પર... આવતીકાલથી! ગુજરાતના ખૂબ જાણીતાં અને અત્યંત લોકપ્રિય એવા લેખકો કૃષ્ણકાંત ઉનડકટ તેમજ જ્યોતિ ઉનડકટના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આવતીકાલે ‘મૃત્યુંજય’ ટીમ ધામા નાંખશે... અલબત્ત, જ્યોતિબેન-કૃષ્ણકાંત સરની વ્હાલસભર મીઠી મંજૂરી સાથે જ સ્તો વળી! ‘મહા-અસુર શ્રેણી’ના વિચારબીજથી શરૂ કરીને રીસર્ચ-ફેઝ, રાઇટિંગ પ્રોસેસ, પબ્લિશિંગ પ્રોસેસ અને પબ્લિસિટી આઇડિયા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. તદુપરાંત, મૃત્યુંજયના કેટલાક પાત્રોનું પણ પૉસ્ટ-મોર્ટમ કરીશું. જેઓ હજુ પુસ્તક વાંચી રહ્યા છે અથવા ઘર પર મંગાવી ચૂક્યા છે, એ વાચકમિત્રો પણ આ લાઇવમાં જોડાઈ શકે છે... કારણકે અમે તદ્દન સ્પોઇલર-ફ્રી બુક-ટૂરનું આયોજન કરેલું છે. કોઈ પ્રકારના રહસ્યો કે કથાપ્રવાહના મહત્વના મુદ્દાનો ઉઘાડ કર્યા વગર ઊંડાણપૂર્વકની વાતચીત થશે. તો આમંત્રણ છે, આપ સૌને અમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના મહેમાન બનવા માટે! રાતે ૯ વાગ્યે સાથે મળીને ગોષ્ઠિ કરીશું. આપના પ્રશ્નો પણ આવકાર્ય છે. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

‘મૃત્યુંજય’ના અનેક જાણ્યા-અજાણ્યા રહસ્યોનો ખુલાસો કરવા માટે અમે નીકળી રહ્યા છીએ, એક વર્ચ્યુઅલ બુક-ટૂર પર... આવતીકાલથી! ગુજરાતના ખૂબ જાણીતાં અને અત્યંત લોકપ્રિય એવા લેખકો કૃષ્ણકાંત ઉનડકટ તેમજ જ્યોતિ ઉનડકટના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આવતીકાલે ‘મૃત્યુંજય’ ટીમ ધામા નાંખશે... અલબત્ત, જ્યોતિબેન-કૃષ્ણકાંત સરની વ્હાલસભર મીઠી મંજૂરી સાથે જ સ્તો વળી! ‘મહા-અસુર શ્રેણી’ના વિચારબીજથી શરૂ કરીને રીસર્ચ-ફેઝ, રાઇટિંગ પ્રોસેસ, પબ્લિશિંગ પ્રોસેસ અને પબ્લિસિટી આઇડિયા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. તદુપરાંત, મૃત્યુંજયના કેટલાક પાત્રોનું પણ પૉસ્ટ-મોર્ટમ કરીશું. જેઓ હજુ પુસ્તક વાંચી રહ્યા છે અથવા ઘર પર મંગાવી ચૂક્યા છે, એ વાચકમિત્રો પણ આ લાઇવમાં જોડાઈ શકે છે... કારણકે અમે તદ્દન સ્પોઇલર-ફ્રી બુક-ટૂરનું આયોજન કરેલું છે. કોઈ પ્રકારના રહસ્યો કે કથાપ્રવાહના મહત્વના મુદ્દાનો ઉઘાડ કર્યા વગર ઊંડાણપૂર્વકની વાતચીત થશે. તો આમંત્રણ છે, આપ સૌને અમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના મહેમાન બનવા માટે! રાતે ૯ વાગ્યે સાથે મળીને ગોષ્ઠિ કરીશું. આપના પ્રશ્નો પણ આવકાર્ય છે. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

Read More

ધન્ય ઘડી... પરમ પૂજ્ય વિજયરત્નાચલ સૂરિ મહારાજશ્રી પાસેથી મળેલો અણમોલ શુભેચ્છા સંદેશ... ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ખરીદી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_9VG9NBFB8HS98KX1A828 વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir

ધન્ય ઘડી... પરમ પૂજ્ય વિજયરત્નાચલ સૂરિ મહારાજશ્રી પાસેથી મળેલો અણમોલ શુભેચ્છા સંદેશ... ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ખરીદી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_9VG9NBFB8HS98KX1A828 વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir

ધન્ય ઘડી... પરમ પૂજ્ય વિજયરત્નાચલ સૂરિ મહારાજશ્રી પાસેથી મળેલો અણમોલ શુભેચ્છા સંદેશ... ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ખરીદી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_9VG9NBFB8HS98KX1A828 વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir

Read More

મૃત્યુંજય મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર નવલકથા...... Print media માં લોકપ્રિય ગુજરાતી સમાચારપત્ર દિવ્ય ભાસ્કરે ગુજરાતી ભાષાની સૌપ્રથમ માઇથોલોજિકલ થ્રીલર મૃત્યુંજય પુસ્તકનો ઓનલાઇન વિમોચનનો ક્રાર્યક્રમને 12મી માર્ચની એડિશનમાં પ્રસિદ્ધ કર્યો તે બદલ ધન્યવાદ. ગુજરાતી વાચકોનો બોહળો વાચકવર્ગ ધરાવતા દિવ્ય ભાસ્કરે વાચકોને ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ મૃત્યુંજય નવલકથા મૉડર્ન માયથોલોજિકલ થ્રિલરના લેખક પરખ ભટ્ટ અને રાજ જાવિયા તેમજ પુસ્તક વિમોચન જેમના હસ્તે થયું તે ગુજરાતી અભિનેતા ભવ્ય ગાંધી સાથેનો વાર્તાલાપ અને પુસ્તક અંગેના લેખકોના રિસર્ચવર્ક અને દસ્તાવેજી પ્રમાણોની વાતો પ્રસ્તુત કરી મૃત્યુંજયને વાચકો સમક્ષ મુક્યું તે બદલ ધન્યવાદ દિવ્ય ભાસ્કર..... આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. તમારી નકલ આજે જ બૂક કરાવો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/30AYMkx #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #inthenews

મૃત્યુંજય મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર નવલકથા...... Print media માં લોકપ્રિય ગુજરાતી સમાચારપત્ર દિવ્ય ભાસ્કરે ગુજરાતી ભાષાની સૌપ્રથમ માઇથોલોજિકલ થ્રીલર મૃત્યુંજય પુસ્તકનો ઓનલાઇન વિમોચનનો ક્રાર્યક્રમને 12મી માર્ચની એડિશનમાં પ્રસિદ્ધ કર્યો તે બદલ ધન્યવાદ. ગુજરાતી વાચકોનો બોહળો વાચકવર્ગ ધરાવતા દિવ્ય ભાસ્કરે વાચકોને ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ મૃત્યુંજય નવલકથા મૉડર્ન માયથોલોજિકલ થ્રિલરના લેખક પરખ ભટ્ટ અને રાજ જાવિયા તેમજ પુસ્તક વિમોચન જેમના હસ્તે થયું તે ગુજરાતી અભિનેતા ભવ્ય ગાંધી સાથેનો વાર્તાલાપ અને પુસ્તક અંગેના લેખકોના રિસર્ચવર્ક અને દસ્તાવેજી પ્રમાણોની વાતો પ્રસ્તુત કરી મૃત્યુંજયને વાચકો સમક્ષ મુક્યું તે બદલ ધન્યવાદ દિવ્ય ભાસ્કર..... આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. તમારી નકલ આજે જ બૂક કરાવો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/30AYMkx #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #inthenews

મૃત્યુંજય મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર નવલકથા...... Print media માં લોકપ્રિય ગુજરાતી સમાચારપત્ર દિવ્ય ભાસ્કરે ગુજરાતી ભાષાની સૌપ્રથમ માઇથોલોજિકલ થ્રીલર મૃત્યુંજય પુસ્તકનો ઓનલાઇન વિમોચનનો ક્રાર્યક્રમને 12મી માર્ચની એડિશનમાં પ્રસિદ્ધ કર્યો તે બદલ ધન્યવાદ. ગુજરાતી વાચકોનો બોહળો વાચકવર્ગ ધરાવતા દિવ્ય ભાસ્કરે વાચકોને ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ મૃત્યુંજય નવલકથા મૉડર્ન માયથોલોજિકલ થ્રિલરના લેખક પરખ ભટ્ટ અને રાજ જાવિયા તેમજ પુસ્તક વિમોચન જેમના હસ્તે થયું તે ગુજરાતી અભિનેતા ભવ્ય ગાંધી સાથેનો વાર્તાલાપ અને પુસ્તક અંગેના લેખકોના રિસર્ચવર્ક અને દસ્તાવેજી પ્રમાણોની વાતો પ્રસ્તુત કરી મૃત્યુંજયને વાચકો સમક્ષ મુક્યું તે બદલ ધન્યવાદ દિવ્ય ભાસ્કર..... આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. તમારી નકલ આજે જ બૂક કરાવો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/30AYMkx #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #inthenews

Read More