આ નવલકથા મહાભારતના પ્રસંગોને પડદા પાછળથી સતત જોતી, એ વિષે પોતાનો આગવો મત ધરાવતી અને એ મત સ્પષ્ટપણે મૂકતી એક વિદુષી સ્ત્રીનો આગવો દ્રષ્ટિકોણ છે.
આ દાનવીર કર્ણની પત્ની વૃષાલીની જીવનગાથા છે, પરંતુ એમાં સાથે પૂર્ણપુરુષ શ્રીકૃષ્ણ, યાજ્ઞસેની દ્રૌપદી, કર્ણનો પરમ મિત્ર દુર્યોધન તથા એની પત્ની ભાનુમતિ અને અંગરાજની બીજી પત્ની ઉર્વિ પણ છે. મહાભારતની ગાથાને અલગ વિચારબિંદુથી જોવાનો આ એક આગવો અવસર છે.
પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3x4IP6f
#Vrushali #Karna #mahabharat #વૃષાલી #ValentineSpecial #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
આ નવલકથા મહાભારતના પ્રસંગોને પડદા પાછળથી સતત જોતી, એ વિષે પોતાનો આગવો મત ધરાવતી અને એ મત સ્પષ્ટપણે મૂકતી એક વિદુષી સ્ત્રીનો આગવો દ્રષ્ટિકોણ છે.
આ દાનવીર કર્ણની પત્ની વૃષાલીની જીવનગાથા છે, પરંતુ એમાં સાથે પૂર્ણપુરુષ શ્રીકૃષ્ણ, યાજ્ઞસેની દ્રૌપદી, કર્ણનો પરમ મિત્ર દુર્યોધન તથા એની પત્ની ભાનુમતિ અને અંગરાજની બીજી પત્ની ઉર્વિ પણ છે. મહાભારતની ગાથાને અલગ વિચારબિંદુથી જોવાનો આ એક આગવો અવસર છે.
પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3x4IP6f
#Vrushali #Karna #mahabharat #વૃષાલી #ValentineSpecial #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever