Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

#Day12 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal Beautiful poetry & life compilation in coffee table book - Expression - Suresh Dalal - Must Buy & Must Have Book! For order this book call on - +91 98250 32340 શ્યામ! તમને ડિસ્કોમાં જોયાનું યાદ છે! C.C.I.,Oberoi-એમાં જે joy મળે. યમુના નો ઘટ શી વિસાત છે! રાધાનો પ્રેમ એતો જુનું ખરજવું : એક ગોપી છે નવી નક્કોર! શાને જઈ મીરાને ઘૂંઘટ માં મળવું: નફફટ અજવાળામાં રાતે બપ્પોર. શ્યામ! તમને જીનમાં જોયાનું જરી યાદ છે! જરીપુરાણા થયા મોરમુઘટ-પીતાંબર : વાંસળીનો ખુલો આપઘાત છે. ઢોલીના ઢોલમાં સુરની આ લાશ તારે : ઘુવડ આનંદની કરે કીકીયારી કોયલ તો લયના કુવામાં લપાઈ ગઈ : માનગાનતાનની પાન-પિચકારી શ્યામ મારો ક્લબના કદંબમાં રળિયાત છે! શ્યામ મારો કલબના ક-દંભમાં રળિયાત છે!

#Day12 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal Beautiful poetry & life compilation in coffee table book - Expression - Suresh Dalal - Must Buy & Must Have Book! For order this book call on - +91 98250 32340 શ્યામ! તમને ડિસ્કોમાં જોયાનું યાદ છે! C.C.I.,Oberoi-એમાં જે joy મળે. યમુના નો ઘટ શી વિસાત છે! રાધાનો પ્રેમ એતો જુનું ખરજવું : એક ગોપી છે નવી નક્કોર! શાને જઈ મીરાને ઘૂંઘટ માં મળવું: નફફટ અજવાળામાં રાતે બપ્પોર. શ્યામ! તમને જીનમાં જોયાનું જરી યાદ છે! જરીપુરાણા થયા મોરમુઘટ-પીતાંબર : વાંસળીનો ખુલો આપઘાત છે. ઢોલીના ઢોલમાં સુરની આ લાશ તારે : ઘુવડ આનંદની કરે કીકીયારી કોયલ તો લયના કુવામાં લપાઈ ગઈ : માનગાનતાનની પાન-પિચકારી શ્યામ મારો ક્લબના કદંબમાં રળિયાત છે! શ્યામ મારો કલબના ક-દંભમાં રળિયાત છે!

#Day12 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal Beautiful poetry & life compilation in coffee table book - Expression - Suresh Dalal - Must Buy & Must Have Book! For order this book call on - +91 98250 32340 શ્યામ! તમને ડિસ્કોમાં જોયાનું યાદ છે! C.C.I.,Oberoi-એમાં જે joy મળે. યમુના નો ઘટ શી વિસાત છે! રાધાનો પ્રેમ એતો જુનું ખરજવું : એક ગોપી છે નવી નક્કોર! શાને જઈ મીરાને ઘૂંઘટ માં મળવું: નફફટ અજવાળામાં રાતે બપ્પોર. શ્યામ! તમને જીનમાં જોયાનું જરી યાદ છે! જરીપુરાણા થયા મોરમુઘટ-પીતાંબર : વાંસળીનો ખુલો આપઘાત છે. ઢોલીના ઢોલમાં સુરની આ લાશ તારે : ઘુવડ આનંદની કરે કીકીયારી કોયલ તો લયના કુવામાં લપાઈ ગઈ : માનગાનતાનની પાન-પિચકારી શ્યામ મારો ક્લબના કદંબમાં રળિયાત છે! શ્યામ મારો કલબના ક-દંભમાં રળિયાત છે!

Read More

#Day11 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal

#Day11 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal

#Day11 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal

Read More

#Day9 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું : તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી. હું તમારી આંખોને અભણ કહેતો નથી. પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ. જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે એક પ્રકારની ડિઝાઈન છે : આપણે એકમેકને નહીં ઓળખીએ એ આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે. -સુરેશ દલાલ

#Day9 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું : તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી. હું તમારી આંખોને અભણ કહેતો નથી. પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ. જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે એક પ્રકારની ડિઝાઈન છે : આપણે એકમેકને નહીં ઓળખીએ એ આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે. -સુરેશ દલાલ

#Day9 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું : તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી. હું તમારી આંખોને અભણ કહેતો નથી. પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ. જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે એક પ્રકારની ડિઝાઈન છે : આપણે એકમેકને નહીં ઓળખીએ એ આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે. -સુરેશ દલાલ

Read More

#Day8 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal For order this book call on - +91 98250 32340 એકાન્ત (૧૯૬૬, ૧૯૭૮) : ૧૨૦ જેટલાં કાવ્યો ધરાવતો સુરેશ દલાલનો પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં મધ્યકાલીન ગોપજીવનના ભાવો, પ્રણય, પ્રકૃતિ, અધ્યાત્મ અને સમકાલીન આધુનિક ચેતનાને વ્યક્ત કરતા વિષયોને ગૂંથવાનો કવિએ પ્રયાસ કર્યો છે. સૉનેટો, અન્ય છાંદસ રચનાઓ, અછાંદસ કાવ્યો અને ગીતો-એમ વિવિધ પ્રકારોમાં એમની સર્જકતા આવિષ્કૃત થઈ છે. ગીતો એમને વિશેષ રુચે છે. પ્રસ્તુત સંગ્રહમાંનું ગીતોનું પ્રમાણ એની સાક્ષી પૂરે છે. ઘણાં ગીતોમાં શબ્દ કરતાં સૂરનું પ્રભુત્વ વધારે રહેલું લાગે છે. આમ છતાં ‘અવલાના દવલા સંગાથ’, ‘ઠપકો’, ‘વ્હેતું ના મેલો’, ‘તો જાણું’, ‘થોભ્યાનો થાક’, ‘ઈજન’ જેવાં ગીતો કાવ્યાત્મક છે. રાધાકૃષ્ણવિષયક કેટલાંક ગીતો પણ આસ્વાદ્ય છે. ‘નિકટ-દૂર’, ‘અષાઢે’ અને ‘એ જ શમણે’ પ્રમાણમાં સારાં સૉનેટ છે. ‘અષાઢે’માં વિરહી યક્ષની તુલનાએ આધુનિક નાગરી નાયકની વિરહવેદના કેવી દારુણ છે એ એમણે સરસ રીતે ઉપસાવ્યું છે. ‘એ જ શમણે’માં સવાર, બપોર, સાંજના રેઢિયાળ નિત્યક્રમ પછી શહેરી નાયકને ભાવતી રાતનો મહિમા સુંદર રીતે પ્રગટ કરવામાં આવ્યો છે. ‘ફલેટમાં’ નામનું પરંપરિત હરિગીતમાં રચાયેલું એક લાંબું કાવ્ય થોડી મુખરતા હોવા છતાં કવિકર્મની દ્રષ્ટિએ નોંધપાત્ર છે. એમાંનો આધુનિક સભ્યતા પરનો કટાક્ષ આસ્વાદ બન્યો છે. બોલચાલની સહજ ભાષાના લહેકાઓ દ્વારા અહીં કવિત્વ નિષ્પન્ન થયું છે. ‘જોજો-જરા સંભાળજો’ પણ આવી જ શૈલીમાં લગભગ આવા જ વિષય પર સર્જાયેલું કાવ્ય છે. ‘એકાન્ત’ માં પરંપરાનું અનુસરણ વધારે અને મૌલિક ઉન્મેષો ઓછા જોવા મળે છે.

#Day8 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal For order this book call on - +91 98250 32340 એકાન્ત (૧૯૬૬, ૧૯૭૮) : ૧૨૦ જેટલાં કાવ્યો ધરાવતો સુરેશ દલાલનો પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં મધ્યકાલીન ગોપજીવનના ભાવો, પ્રણય, પ્રકૃતિ, અધ્યાત્મ અને સમકાલીન આધુનિક ચેતનાને વ્યક્ત કરતા વિષયોને ગૂંથવાનો કવિએ પ્રયાસ કર્યો છે. સૉનેટો, અન્ય છાંદસ રચનાઓ, અછાંદસ કાવ્યો અને ગીતો-એમ વિવિધ પ્રકારોમાં એમની સર્જકતા આવિષ્કૃત થઈ છે. ગીતો એમને વિશેષ રુચે છે. પ્રસ્તુત સંગ્રહમાંનું ગીતોનું પ્રમાણ એની સાક્ષી પૂરે છે. ઘણાં ગીતોમાં શબ્દ કરતાં સૂરનું પ્રભુત્વ વધારે રહેલું લાગે છે. આમ છતાં ‘અવલાના દવલા સંગાથ’, ‘ઠપકો’, ‘વ્હેતું ના મેલો’, ‘તો જાણું’, ‘થોભ્યાનો થાક’, ‘ઈજન’ જેવાં ગીતો કાવ્યાત્મક છે. રાધાકૃષ્ણવિષયક કેટલાંક ગીતો પણ આસ્વાદ્ય છે. ‘નિકટ-દૂર’, ‘અષાઢે’ અને ‘એ જ શમણે’ પ્રમાણમાં સારાં સૉનેટ છે. ‘અષાઢે’માં વિરહી યક્ષની તુલનાએ આધુનિક નાગરી નાયકની વિરહવેદના કેવી દારુણ છે એ એમણે સરસ રીતે ઉપસાવ્યું છે. ‘એ જ શમણે’માં સવાર, બપોર, સાંજના રેઢિયાળ નિત્યક્રમ પછી શહેરી નાયકને ભાવતી રાતનો મહિમા સુંદર રીતે પ્રગટ કરવામાં આવ્યો છે. ‘ફલેટમાં’ નામનું પરંપરિત હરિગીતમાં રચાયેલું એક લાંબું કાવ્ય થોડી મુખરતા હોવા છતાં કવિકર્મની દ્રષ્ટિએ નોંધપાત્ર છે. એમાંનો આધુનિક સભ્યતા પરનો કટાક્ષ આસ્વાદ બન્યો છે. બોલચાલની સહજ ભાષાના લહેકાઓ દ્વારા અહીં કવિત્વ નિષ્પન્ન થયું છે. ‘જોજો-જરા સંભાળજો’ પણ આવી જ શૈલીમાં લગભગ આવા જ વિષય પર સર્જાયેલું કાવ્ય છે. ‘એકાન્ત’ માં પરંપરાનું અનુસરણ વધારે અને મૌલિક ઉન્મેષો ઓછા જોવા મળે છે.

#Day8 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal For order this book call on - +91 98250 32340 એકાન્ત (૧૯૬૬, ૧૯૭૮) : ૧૨૦ જેટલાં કાવ્યો ધરાવતો સુરેશ દલાલનો પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં મધ્યકાલીન ગોપજીવનના ભાવો, પ્રણય, પ્રકૃતિ, અધ્યાત્મ અને સમકાલીન આધુનિક ચેતનાને વ્યક્ત કરતા વિષયોને ગૂંથવાનો કવિએ પ્રયાસ કર્યો છે. સૉનેટો, અન્ય છાંદસ રચનાઓ, અછાંદસ કાવ્યો અને ગીતો-એમ વિવિધ પ્રકારોમાં એમની સર્જકતા આવિષ્કૃત થઈ છે. ગીતો એમને વિશેષ રુચે છે. પ્રસ્તુત સંગ્રહમાંનું ગીતોનું પ્રમાણ એની સાક્ષી પૂરે છે. ઘણાં ગીતોમાં શબ્દ કરતાં સૂરનું પ્રભુત્વ વધારે રહેલું લાગે છે. આમ છતાં ‘અવલાના દવલા સંગાથ’, ‘ઠપકો’, ‘વ્હેતું ના મેલો’, ‘તો જાણું’, ‘થોભ્યાનો થાક’, ‘ઈજન’ જેવાં ગીતો કાવ્યાત્મક છે. રાધાકૃષ્ણવિષયક કેટલાંક ગીતો પણ આસ્વાદ્ય છે. ‘નિકટ-દૂર’, ‘અષાઢે’ અને ‘એ જ શમણે’ પ્રમાણમાં સારાં સૉનેટ છે. ‘અષાઢે’માં વિરહી યક્ષની તુલનાએ આધુનિક નાગરી નાયકની વિરહવેદના કેવી દારુણ છે એ એમણે સરસ રીતે ઉપસાવ્યું છે. ‘એ જ શમણે’માં સવાર, બપોર, સાંજના રેઢિયાળ નિત્યક્રમ પછી શહેરી નાયકને ભાવતી રાતનો મહિમા સુંદર રીતે પ્રગટ કરવામાં આવ્યો છે. ‘ફલેટમાં’ નામનું પરંપરિત હરિગીતમાં રચાયેલું એક લાંબું કાવ્ય થોડી મુખરતા હોવા છતાં કવિકર્મની દ્રષ્ટિએ નોંધપાત્ર છે. એમાંનો આધુનિક સભ્યતા પરનો કટાક્ષ આસ્વાદ બન્યો છે. બોલચાલની સહજ ભાષાના લહેકાઓ દ્વારા અહીં કવિત્વ નિષ્પન્ન થયું છે. ‘જોજો-જરા સંભાળજો’ પણ આવી જ શૈલીમાં લગભગ આવા જ વિષય પર સર્જાયેલું કાવ્ય છે. ‘એકાન્ત’ માં પરંપરાનું અનુસરણ વધારે અને મૌલિક ઉન્મેષો ઓછા જોવા મળે છે.

Read More

#Day7 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal સુરેશ પુરુષોત્તમદાસ દલાલ એ ગુજરાતી સાહિત્યકારો પૈકીનું એક જાણીતુ નામ છે. તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ થાણામાં થયો હતો.તેઓ કવિ, તેઓ નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક હતા. ૧૯૪૯ માં મેટ્રિક પાસ કર્યા બાદ તેમણે ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ.(બેચલર ઓફ આર્ટસ) અને ૧૯૫૫માં એમ.એ. (માસ્ટર ઓફ આર્ટસ)પુર્ણ કર્યુ હતુ. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં તેમણે ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે ફરજ બજવી હતી. ત્યારબાદ તેમણે ૧૯૬૯માં પી.એચ.ડી. ની ઉપાધી પણ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કૉમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી અદ્યપર્યત એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ઉપરાંત તેઓ ‘કવિતા’ માસિકના સંપાદક પણ રહી ચુક્યા છે. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ૨૦૦૫નો સાહિત્ય અકાદમી એવોર્ડ તેમના કાવ્યસંગ્રહ અખંડ ઝાલર વાગે માટે મેળવ્યો હતો.

#Day7 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal સુરેશ પુરુષોત્તમદાસ દલાલ એ ગુજરાતી સાહિત્યકારો પૈકીનું એક જાણીતુ નામ છે. તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ થાણામાં થયો હતો.તેઓ કવિ, તેઓ નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક હતા. ૧૯૪૯ માં મેટ્રિક પાસ કર્યા બાદ તેમણે ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ.(બેચલર ઓફ આર્ટસ) અને ૧૯૫૫માં એમ.એ. (માસ્ટર ઓફ આર્ટસ)પુર્ણ કર્યુ હતુ. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં તેમણે ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે ફરજ બજવી હતી. ત્યારબાદ તેમણે ૧૯૬૯માં પી.એચ.ડી. ની ઉપાધી પણ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કૉમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી અદ્યપર્યત એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ઉપરાંત તેઓ ‘કવિતા’ માસિકના સંપાદક પણ રહી ચુક્યા છે. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ૨૦૦૫નો સાહિત્ય અકાદમી એવોર્ડ તેમના કાવ્યસંગ્રહ અખંડ ઝાલર વાગે માટે મેળવ્યો હતો.

#Day7 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal સુરેશ પુરુષોત્તમદાસ દલાલ એ ગુજરાતી સાહિત્યકારો પૈકીનું એક જાણીતુ નામ છે. તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ થાણામાં થયો હતો.તેઓ કવિ, તેઓ નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક હતા. ૧૯૪૯ માં મેટ્રિક પાસ કર્યા બાદ તેમણે ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ.(બેચલર ઓફ આર્ટસ) અને ૧૯૫૫માં એમ.એ. (માસ્ટર ઓફ આર્ટસ)પુર્ણ કર્યુ હતુ. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં તેમણે ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે ફરજ બજવી હતી. ત્યારબાદ તેમણે ૧૯૬૯માં પી.એચ.ડી. ની ઉપાધી પણ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કૉમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી અદ્યપર્યત એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ઉપરાંત તેઓ ‘કવિતા’ માસિકના સંપાદક પણ રહી ચુક્યા છે. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ૨૦૦૫નો સાહિત્ય અકાદમી એવોર્ડ તેમના કાવ્યસંગ્રહ અખંડ ઝાલર વાગે માટે મેળવ્યો હતો.

Read More