Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

વ્યક્તિવિશેષનું શેષ-વિશેષ, કેતન મિસ્ત્રી, 300.00 ચિત્રલેખામાં કેતન મિસ્ત્રીએ લીધેલા ઇન્ટરવ્યૂ ખાસ્સા વખણાયા છે. આ પુસ્તકમાં ભારતનાં વિવિધ ક્ષેત્રના જાણીતા વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ છે. જેમાં તમને તેમની અંગત અને જાહેર ન જાણી હોય તેવી અનેક વાતો જાણવા મળશે. લેખકો, કવિઓ, અભિનેતાઓ, વૈજ્ઞાનિકો, રાજકારણીઓ, સંતોથી લઈને અનેક વ્યક્તિત્વોના અવનવાં પાસાં રજૂ કરતું આ પુસ્તક માત્ર વાંચવા જેવું જ નહીં, ભેટમાં આપવા જેવું પણ છે. Call 9825032340 for queries. #SheshVishesh #KetanMistry #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks

વ્યક્તિવિશેષનું શેષ-વિશેષ, કેતન મિસ્ત્રી, 300.00 ચિત્રલેખામાં કેતન મિસ્ત્રીએ લીધેલા ઇન્ટરવ્યૂ ખાસ્સા વખણાયા છે. આ પુસ્તકમાં ભારતનાં વિવિધ ક્ષેત્રના જાણીતા વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ છે. જેમાં તમને તેમની અંગત અને જાહેર ન જાણી હોય તેવી અનેક વાતો જાણવા મળશે. લેખકો, કવિઓ, અભિનેતાઓ, વૈજ્ઞાનિકો, રાજકારણીઓ, સંતોથી લઈને અનેક વ્યક્તિત્વોના અવનવાં પાસાં રજૂ કરતું આ પુસ્તક માત્ર વાંચવા જેવું જ નહીં, ભેટમાં આપવા જેવું પણ છે. Call 9825032340 for queries. #SheshVishesh #KetanMistry #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks

વ્યક્તિવિશેષનું શેષ-વિશેષ, કેતન મિસ્ત્રી, 300.00 ચિત્રલેખામાં કેતન મિસ્ત્રીએ લીધેલા ઇન્ટરવ્યૂ ખાસ્સા વખણાયા છે. આ પુસ્તકમાં ભારતનાં વિવિધ ક્ષેત્રના જાણીતા વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ છે. જેમાં તમને તેમની અંગત અને જાહેર ન જાણી હોય તેવી અનેક વાતો જાણવા મળશે. લેખકો, કવિઓ, અભિનેતાઓ, વૈજ્ઞાનિકો, રાજકારણીઓ, સંતોથી લઈને અનેક વ્યક્તિત્વોના અવનવાં પાસાં રજૂ કરતું આ પુસ્તક માત્ર વાંચવા જેવું જ નહીં, ભેટમાં આપવા જેવું પણ છે. Call 9825032340 for queries. #SheshVishesh #KetanMistry #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks

Read More