દેવાંગી ભટ્ટ, રંગમંચના જાણીતા કલાકાર અને લેખિકા, એમની સાથે વાતચીત જાણીતા લેખક રામ મોરીએ ૧૭ સપ્ટેમ્બર ૨0૨૧એ કરી હતી. જેમાં આ સમારોહમાં તેમના વિમોચન કરાયેલ પુસ્કત “ત્વમેવ ભર્તા” પર જ તેમનો સંવાદ આધારિત હતો. આ નવલકથાનું વિષયવસ્તુ ટાગોરની વાર્તા પરથી પ્રેરિત છે. જેમાં લીલા અને સરજુની વાત છે. આ જ વિષે દેવાંગીજીએ વિસ્તારપૂર્વક વાત કરી હતી. રામ મોરી એ વાત માટે કહ્યું હતું: “ગઈ’તી એ ‘ગૃહલક્ષ્મી’ હતી પણ આવી એ ‘રણચંડી’ છે.” તમે પણ ચોક્કસથી પુસ્તક વાંચી તમારા પ્રતિભાવો વ્યક્ત કરજો. #DevangiBhatt #RaamMori #liveevent #BookExhibition #NavbharatSahityaMandir #BookFair #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #ShopOnline
દેવાંગી ભટ્ટ, રંગમંચના જાણીતા કલાકાર અને લેખિકા, એમની સાથે વાતચીત જાણીતા લેખક રામ મોરીએ ૧૭ સપ્ટેમ્બર ૨0૨૧એ કરી હતી. જેમાં આ સમારોહમાં તેમના વિમોચન કરાયેલ પુસ્કત “ત્વમેવ ભર્તા” પર જ તેમનો સંવાદ આધારિત હતો. આ નવલકથાનું વિષયવસ્તુ ટાગોરની વાર્તા પરથી પ્રેરિત છે. જેમાં લીલા અને સરજુની વાત છે. આ જ વિષે દેવાંગીજીએ વિસ્તારપૂર્વક વાત કરી હતી. રામ મોરી એ વાત માટે કહ્યું હતું: “ગઈ’તી એ ‘ગૃહલક્ષ્મી’ હતી પણ આવી એ ‘રણચંડી’ છે.” તમે પણ ચોક્કસથી પુસ્તક વાંચી તમારા પ્રતિભાવો વ્યક્ત કરજો. #DevangiBhatt #RaamMori #liveevent #BookExhibition #NavbharatSahityaMandir #BookFair #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #ShopOnline
દેવાંગી ભટ્ટ, રંગમંચના જાણીતા કલાકાર અને લેખિકા, એમની સાથે વાતચીત જાણીતા લેખક રામ મોરીએ ૧૭ સપ્ટેમ્બર ૨0૨૧એ કરી હતી. જેમાં આ સમારોહમાં તેમના વિમોચન કરાયેલ પુસ્કત “ત્વમેવ ભર્તા” પર જ તેમનો સંવાદ આધારિત હતો. આ નવલકથાનું વિષયવસ્તુ ટાગોરની વાર્તા પરથી પ્રેરિત છે. જેમાં લીલા અને સરજુની વાત છે. આ જ વિષે દેવાંગીજીએ વિસ્તારપૂર્વક વાત કરી હતી. રામ મોરી એ વાત માટે કહ્યું હતું: “ગઈ’તી એ ‘ગૃહલક્ષ્મી’ હતી પણ આવી એ ‘રણચંડી’ છે.” તમે પણ ચોક્કસથી પુસ્તક વાંચી તમારા પ્રતિભાવો વ્યક્ત કરજો. #DevangiBhatt #RaamMori #liveevent #BookExhibition #NavbharatSahityaMandir #BookFair #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #ShopOnline