વ્યક્તિ સંઘર્ષ દ્વારા જ જીવન સંગ્રામનું બળ પ્રાપ્ત કરી શકે છે. સંઘર્ષ વગરનું જીવન નિર્માલ્ય બની જાય છે. આપણા વડીલો કહે છે કે ખાડાં કે ટેકરા વગરનો જીવન પથ વ્યક્તિને ક્યાંય લઈ જતો નથી. પરંતુ એ ખાડા ટેકરામાં અટવઈ ન જઈને જીવનને તળેટીથી સફળતાના શિખરો સુધી પહોંચાડી છે આ મહાનુભાવોએ, તેમના જીવનના ઉતાર-ચડાવ, સંઘર્ષો, સફળતા પ્રાપ્ત કરતાં પહેલા અનેક વાર મળેલ નિષ્ફળતાનો સામનો કેવી રીતે કર્યો, તે શબ્દસહ વર્ણવતા પુસ્તકો સૌ કોઈના માટે પ્રેરણાદાયી બની રહેશે. @anupampkher @pvsindhu1 આજે જ વસાવો : https://bit.ly/3M4k2aK #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
વ્યક્તિ સંઘર્ષ દ્વારા જ જીવન સંગ્રામનું બળ પ્રાપ્ત કરી શકે છે. સંઘર્ષ વગરનું જીવન નિર્માલ્ય બની જાય છે. આપણા વડીલો કહે છે કે ખાડાં કે ટેકરા વગરનો જીવન પથ વ્યક્તિને ક્યાંય લઈ જતો નથી. પરંતુ એ ખાડા ટેકરામાં અટવઈ ન જઈને જીવનને તળેટીથી સફળતાના શિખરો સુધી પહોંચાડી છે આ મહાનુભાવોએ, તેમના જીવનના ઉતાર-ચડાવ, સંઘર્ષો, સફળતા પ્રાપ્ત કરતાં પહેલા અનેક વાર મળેલ નિષ્ફળતાનો સામનો કેવી રીતે કર્યો, તે શબ્દસહ વર્ણવતા પુસ્તકો સૌ કોઈના માટે પ્રેરણાદાયી બની રહેશે. @anupampkher @pvsindhu1 આજે જ વસાવો : https://bit.ly/3M4k2aK #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
વ્યક્તિ સંઘર્ષ દ્વારા જ જીવન સંગ્રામનું બળ પ્રાપ્ત કરી શકે છે. સંઘર્ષ વગરનું જીવન નિર્માલ્ય બની જાય છે. આપણા વડીલો કહે છે કે ખાડાં કે ટેકરા વગરનો જીવન પથ વ્યક્તિને ક્યાંય લઈ જતો નથી. પરંતુ એ ખાડા ટેકરામાં અટવઈ ન જઈને જીવનને તળેટીથી સફળતાના શિખરો સુધી પહોંચાડી છે આ મહાનુભાવોએ, તેમના જીવનના ઉતાર-ચડાવ, સંઘર્ષો, સફળતા પ્રાપ્ત કરતાં પહેલા અનેક વાર મળેલ નિષ્ફળતાનો સામનો કેવી રીતે કર્યો, તે શબ્દસહ વર્ણવતા પુસ્તકો સૌ કોઈના માટે પ્રેરણાદાયી બની રહેશે. @anupampkher @pvsindhu1 આજે જ વસાવો : https://bit.ly/3M4k2aK #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever