Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

“આખરે આજે ‘મૃત્યુંજય’ (ભાગ-1, મહા-અસુર શ્રેણી) નવલકથાની મેનુસ્ક્રિપ્ટ – ફાઈનલ ડ્રાફ્ટ – ‘Penguin Random House’ના અમારા કમિશનિંગ એડિટર ગુરવીન ચઢ્ઢાને મોકલવામાં આવ્યો, જેમના હાથ નીચેથી અનેક ‘નેશનલ બેસ્ટ-સેલર’ નવલકથાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હું, @javiyaraj અને @srushti61 પાછલાં અઢી વર્ષથી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટને સતત મઠારતાં જતાં હતાં. મને યાદ છે ત્યાં સુધી ‘મૃત્યુંજય’નો આ છઠ્ઠો અંગ્રેજી ડ્રાફ્ટ તૈયાર થયો. લખાઈ ચૂકેલી અને ગુજરાતીમાં બેસ્ટ-સેલર બની ચૂકેલી નવલકથામાં આટઆટલા એડિટ્સ હોય? જવાબ છે, હા... હોવા જ જોઈએ. નવલકથા જ્યારે માતૃભાષાનું પિયર છોડીને સાસરે જતી હોય ત્યારે તેને નવા વાઘા પહેરાવવા જેટલી માવજત તો લેવાની જ હોય! એમાં કોઈ બાંધછોડ ન ચાલે. આ કારણોસર, અઢી વર્ષ સુધી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટની ભાષા, વ્યાકરણ, વાક્યરચના, કથાપ્રવાહ, રસપ્રચૂરતા, ફૉર્મેટ અને લે-આઉટ સહિતના પરિબળો પર વારંવાર કામ કરવામાં આવ્યું. ‘મૃત્યુંજય’ને અંગ્રેજીમાં રૂપાંતરિત કરવાની જવાબદારી સંભાળનાર સૃષ્ટિએ જરા પણ કંટાળ્યા વગર કે ધીરજ ગુમાવ્યા વિના અઢી વર્ષ સુધી અમને સાથ-સહકાર આપ્યો, એ બદલ હું એમનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. મને ખાતરી છે કે હવે જ્યારે પુસ્તક આપના હાથમાં આવશે, ત્યારે તેમાં અત્યંત માવજત સાથે કરેલું એડિટિંગ અને વાર્તાની ધાર ઊડીને આંખે વળગશે. વધુ વિગતો ટૂંક સમયમાં આપની સાથે વહેંચીશું. બાય ધ વે, એક દિવસનો પણ આરામ લીધા વગર અમે ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના અંગ્રેજી અનુવાદ પર કામ શરૂ કરી દીધું છે... સાથોસાથ, ભારતના ટોચના હિન્દી પ્રકાશન ‘પ્રભાત પબ્લિકેશન’ દ્વારા પ્રકાશિત થનારા ‘મૃત્યુંજય’ના હિન્દી ભાષાંતર પર પણ! “ ♥️🙏🏼 - @parakh_bhatt (પરખ ભટ્ટ) #mahaasura #novel #series #mrityunjay #english #publication #penguin #india #national #publisher

“આખરે આજે ‘મૃત્યુંજય’ (ભાગ-1, મહા-અસુર શ્રેણી) નવલકથાની મેનુસ્ક્રિપ્ટ – ફાઈનલ ડ્રાફ્ટ – ‘Penguin Random House’ના અમારા કમિશનિંગ એડિટર ગુરવીન ચઢ્ઢાને મોકલવામાં આવ્યો, જેમના હાથ નીચેથી અનેક ‘નેશનલ બેસ્ટ-સેલર’ નવલકથાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હું, @javiyaraj અને @srushti61 પાછલાં અઢી વર્ષથી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટને સતત મઠારતાં જતાં હતાં. મને યાદ છે ત્યાં સુધી ‘મૃત્યુંજય’નો આ છઠ્ઠો અંગ્રેજી ડ્રાફ્ટ તૈયાર થયો. લખાઈ ચૂકેલી અને ગુજરાતીમાં બેસ્ટ-સેલર બની ચૂકેલી નવલકથામાં આટઆટલા એડિટ્સ હોય? જવાબ છે, હા... હોવા જ જોઈએ. નવલકથા જ્યારે માતૃભાષાનું પિયર છોડીને સાસરે જતી હોય ત્યારે તેને નવા વાઘા પહેરાવવા જેટલી માવજત તો લેવાની જ હોય! એમાં કોઈ બાંધછોડ ન ચાલે. આ કારણોસર, અઢી વર્ષ સુધી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટની ભાષા, વ્યાકરણ, વાક્યરચના, કથાપ્રવાહ, રસપ્રચૂરતા, ફૉર્મેટ અને લે-આઉટ સહિતના પરિબળો પર વારંવાર કામ કરવામાં આવ્યું. ‘મૃત્યુંજય’ને અંગ્રેજીમાં રૂપાંતરિત કરવાની જવાબદારી સંભાળનાર સૃષ્ટિએ જરા પણ કંટાળ્યા વગર કે ધીરજ ગુમાવ્યા વિના અઢી વર્ષ સુધી અમને સાથ-સહકાર આપ્યો, એ બદલ હું એમનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. મને ખાતરી છે કે હવે જ્યારે પુસ્તક આપના હાથમાં આવશે, ત્યારે તેમાં અત્યંત માવજત સાથે કરેલું એડિટિંગ અને વાર્તાની ધાર ઊડીને આંખે વળગશે. વધુ વિગતો ટૂંક સમયમાં આપની સાથે વહેંચીશું. બાય ધ વે, એક દિવસનો પણ આરામ લીધા વગર અમે ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના અંગ્રેજી અનુવાદ પર કામ શરૂ કરી દીધું છે... સાથોસાથ, ભારતના ટોચના હિન્દી પ્રકાશન ‘પ્રભાત પબ્લિકેશન’ દ્વારા પ્રકાશિત થનારા ‘મૃત્યુંજય’ના હિન્દી ભાષાંતર પર પણ! “ ♥️🙏🏼 - @parakh_bhatt (પરખ ભટ્ટ) #mahaasura #novel #series #mrityunjay #english #publication #penguin #india #national #publisher

“આખરે આજે ‘મૃત્યુંજય’ (ભાગ-1, મહા-અસુર શ્રેણી) નવલકથાની મેનુસ્ક્રિપ્ટ – ફાઈનલ ડ્રાફ્ટ – ‘Penguin Random House’ના અમારા કમિશનિંગ એડિટર ગુરવીન ચઢ્ઢાને મોકલવામાં આવ્યો, જેમના હાથ નીચેથી અનેક ‘નેશનલ બેસ્ટ-સેલર’ નવલકથાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હું, @javiyaraj અને @srushti61 પાછલાં અઢી વર્ષથી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટને સતત મઠારતાં જતાં હતાં. મને યાદ છે ત્યાં સુધી ‘મૃત્યુંજય’નો આ છઠ્ઠો અંગ્રેજી ડ્રાફ્ટ તૈયાર થયો. લખાઈ ચૂકેલી અને ગુજરાતીમાં બેસ્ટ-સેલર બની ચૂકેલી નવલકથામાં આટઆટલા એડિટ્સ હોય? જવાબ છે, હા... હોવા જ જોઈએ. નવલકથા જ્યારે માતૃભાષાનું પિયર છોડીને સાસરે જતી હોય ત્યારે તેને નવા વાઘા પહેરાવવા જેટલી માવજત તો લેવાની જ હોય! એમાં કોઈ બાંધછોડ ન ચાલે. આ કારણોસર, અઢી વર્ષ સુધી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટની ભાષા, વ્યાકરણ, વાક્યરચના, કથાપ્રવાહ, રસપ્રચૂરતા, ફૉર્મેટ અને લે-આઉટ સહિતના પરિબળો પર વારંવાર કામ કરવામાં આવ્યું. ‘મૃત્યુંજય’ને અંગ્રેજીમાં રૂપાંતરિત કરવાની જવાબદારી સંભાળનાર સૃષ્ટિએ જરા પણ કંટાળ્યા વગર કે ધીરજ ગુમાવ્યા વિના અઢી વર્ષ સુધી અમને સાથ-સહકાર આપ્યો, એ બદલ હું એમનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. મને ખાતરી છે કે હવે જ્યારે પુસ્તક આપના હાથમાં આવશે, ત્યારે તેમાં અત્યંત માવજત સાથે કરેલું એડિટિંગ અને વાર્તાની ધાર ઊડીને આંખે વળગશે. વધુ વિગતો ટૂંક સમયમાં આપની સાથે વહેંચીશું. બાય ધ વે, એક દિવસનો પણ આરામ લીધા વગર અમે ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના અંગ્રેજી અનુવાદ પર કામ શરૂ કરી દીધું છે... સાથોસાથ, ભારતના ટોચના હિન્દી પ્રકાશન ‘પ્રભાત પબ્લિકેશન’ દ્વારા પ્રકાશિત થનારા ‘મૃત્યુંજય’ના હિન્દી ભાષાંતર પર પણ! “ ♥️🙏🏼 - @parakh_bhatt (પરખ ભટ્ટ) #mahaasura #novel #series #mrityunjay #english #publication #penguin #india #national #publisher

Read More

માનવજીવનનું આ એક એવું અફર સત્ય છે, જેની સુપેરે જાણ હોવા છતાં સભ્ય સમાજ એકબીજા સાથેની સરખામણીના વિષચક્રમાંથી બહાર નથી આવી શકતો! ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

માનવજીવનનું આ એક એવું અફર સત્ય છે, જેની સુપેરે જાણ હોવા છતાં સભ્ય સમાજ એકબીજા સાથેની સરખામણીના વિષચક્રમાંથી બહાર નથી આવી શકતો! ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

માનવજીવનનું આ એક એવું અફર સત્ય છે, જેની સુપેરે જાણ હોવા છતાં સભ્ય સમાજ એકબીજા સાથેની સરખામણીના વિષચક્રમાંથી બહાર નથી આવી શકતો! ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

મોટાભાગના કિસ્સામાં પાત્રો પોતાની નિયતિ જાતે નિર્ધારિત કરતા હોય છે. સર્જકનું કામ તેના પ્રવાહને યોગ્ય દિશામાં વહેવડાવવા જેટલું જ હોય છે! દેવયાનીના પાત્રએ આવો જ એક રસપ્રદ અને રોમાંચક વળાંક સર્જી આપ્યો. પ્લૉટ ઘડતી વેળા જેટલું વિચાર્યુ હતું, એનાથી અનેક ગણું મૂલ્યવાન સાબિત થયું આ પાત્ર! સ્ત્રી-સશક્તિકરણનો પર્યાય, અમર્યાદ શક્તિનું દ્યોતક અને દ્રઢ મનોબળના દર્પણ સમી આ નારી વાસ્તવમાં ત્રેતાયુગનું વહેણ બદલાવવા માટે જવાબદાર હતી, એ વાસ્તવિકતાની જાણ જૂજ લોકોને છે. આખરે શું છે, દેવયાનીનાં પાત્ર સાથે જોડાયેલું એ ઐતિહાસિક તથ્ય... જે સમગ્ર રામાયણના નિર્માણ પાછળ કારણભૂત બન્યું? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

મોટાભાગના કિસ્સામાં પાત્રો પોતાની નિયતિ જાતે નિર્ધારિત કરતા હોય છે. સર્જકનું કામ તેના પ્રવાહને યોગ્ય દિશામાં વહેવડાવવા જેટલું જ હોય છે! દેવયાનીના પાત્રએ આવો જ એક રસપ્રદ અને રોમાંચક વળાંક સર્જી આપ્યો. પ્લૉટ ઘડતી વેળા જેટલું વિચાર્યુ હતું, એનાથી અનેક ગણું મૂલ્યવાન સાબિત થયું આ પાત્ર! સ્ત્રી-સશક્તિકરણનો પર્યાય, અમર્યાદ શક્તિનું દ્યોતક અને દ્રઢ મનોબળના દર્પણ સમી આ નારી વાસ્તવમાં ત્રેતાયુગનું વહેણ બદલાવવા માટે જવાબદાર હતી, એ વાસ્તવિકતાની જાણ જૂજ લોકોને છે. આખરે શું છે, દેવયાનીનાં પાત્ર સાથે જોડાયેલું એ ઐતિહાસિક તથ્ય... જે સમગ્ર રામાયણના નિર્માણ પાછળ કારણભૂત બન્યું? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

મોટાભાગના કિસ્સામાં પાત્રો પોતાની નિયતિ જાતે નિર્ધારિત કરતા હોય છે. સર્જકનું કામ તેના પ્રવાહને યોગ્ય દિશામાં વહેવડાવવા જેટલું જ હોય છે! દેવયાનીના પાત્રએ આવો જ એક રસપ્રદ અને રોમાંચક વળાંક સર્જી આપ્યો. પ્લૉટ ઘડતી વેળા જેટલું વિચાર્યુ હતું, એનાથી અનેક ગણું મૂલ્યવાન સાબિત થયું આ પાત્ર! સ્ત્રી-સશક્તિકરણનો પર્યાય, અમર્યાદ શક્તિનું દ્યોતક અને દ્રઢ મનોબળના દર્પણ સમી આ નારી વાસ્તવમાં ત્રેતાયુગનું વહેણ બદલાવવા માટે જવાબદાર હતી, એ વાસ્તવિકતાની જાણ જૂજ લોકોને છે. આખરે શું છે, દેવયાનીનાં પાત્ર સાથે જોડાયેલું એ ઐતિહાસિક તથ્ય... જે સમગ્ર રામાયણના નિર્માણ પાછળ કારણભૂત બન્યું? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

એક અલૌકિક ભવિષ્યવાણી, આઠ ચિરંજીવીઓ અને આઠ અબજ લોકો! સતયુગમાં લખાઈ ચૂકેલી એક એવી મહાગાથા, જે આજ સુધી માત્ર ગ્રંથો પૂરતી સીમિત હતી. કથામાં છુપાયેલાં ગર્ભિત અર્થો, મહાનતમ રહસ્યો અને ભયાવહ તથ્યોનો બોજ વહન કરી રહેલા મહામહોપાધ્યાય વંશજો શું કળિયુગના અંતિમ મહાયુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શકશે? ચાર વેદ અને અઢાર પુરાણોના સાર સમી ‘મહા-અસુર શ્રેણી’ આપને એક એવા અગમ-અગોચર વિશ્વમાં લઈ જશે, જ્યાં કળિયુગ તેની ચરમસીમા પર છે! ‘મૃત્યુંજય’ અને ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

એક અલૌકિક ભવિષ્યવાણી, આઠ ચિરંજીવીઓ અને આઠ અબજ લોકો! સતયુગમાં લખાઈ ચૂકેલી એક એવી મહાગાથા, જે આજ સુધી માત્ર ગ્રંથો પૂરતી સીમિત હતી. કથામાં છુપાયેલાં ગર્ભિત અર્થો, મહાનતમ રહસ્યો અને ભયાવહ તથ્યોનો બોજ વહન કરી રહેલા મહામહોપાધ્યાય વંશજો શું કળિયુગના અંતિમ મહાયુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શકશે? ચાર વેદ અને અઢાર પુરાણોના સાર સમી ‘મહા-અસુર શ્રેણી’ આપને એક એવા અગમ-અગોચર વિશ્વમાં લઈ જશે, જ્યાં કળિયુગ તેની ચરમસીમા પર છે! ‘મૃત્યુંજય’ અને ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

એક અલૌકિક ભવિષ્યવાણી, આઠ ચિરંજીવીઓ અને આઠ અબજ લોકો! સતયુગમાં લખાઈ ચૂકેલી એક એવી મહાગાથા, જે આજ સુધી માત્ર ગ્રંથો પૂરતી સીમિત હતી. કથામાં છુપાયેલાં ગર્ભિત અર્થો, મહાનતમ રહસ્યો અને ભયાવહ તથ્યોનો બોજ વહન કરી રહેલા મહામહોપાધ્યાય વંશજો શું કળિયુગના અંતિમ મહાયુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શકશે? ચાર વેદ અને અઢાર પુરાણોના સાર સમી ‘મહા-અસુર શ્રેણી’ આપને એક એવા અગમ-અગોચર વિશ્વમાં લઈ જશે, જ્યાં કળિયુગ તેની ચરમસીમા પર છે! ‘મૃત્યુંજય’ અને ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

સમગ્ર આર્યાવર્ત જેની ભુજાઓમાં સમાઈ શકે, એવી ખડતલ અને પડછંદ કાયા! માત્ર ત્રીસ વર્ષની ઉંમર હોવા છતાં પુરુષત્વ જાણે ચરમસીમાએ પહોંચ્યું હોય એવો પૌરુષી દેખાવ! પાંડિત્યથી છલકાતી ઘેઘુર કાળી આંખો અને તીણું નાક. પરવાળા જેવાં હોઠની આસપાસ કાળીભમ્મર મૂંછ સાથેની ઘટાટોપ દાઢી! શ્રેષ્ઠત્તમ વિશ્વસુંદરીનું હ્રદય પણ ધબકારો ચૂકી જાય, એવી પાષાણશિલા સમી છાતી. ———————————— ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

સમગ્ર આર્યાવર્ત જેની ભુજાઓમાં સમાઈ શકે, એવી ખડતલ અને પડછંદ કાયા! માત્ર ત્રીસ વર્ષની ઉંમર હોવા છતાં પુરુષત્વ જાણે ચરમસીમાએ પહોંચ્યું હોય એવો પૌરુષી દેખાવ! પાંડિત્યથી છલકાતી ઘેઘુર કાળી આંખો અને તીણું નાક. પરવાળા જેવાં હોઠની આસપાસ કાળીભમ્મર મૂંછ સાથેની ઘટાટોપ દાઢી! શ્રેષ્ઠત્તમ વિશ્વસુંદરીનું હ્રદય પણ ધબકારો ચૂકી જાય, એવી પાષાણશિલા સમી છાતી. ———————————— ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

સમગ્ર આર્યાવર્ત જેની ભુજાઓમાં સમાઈ શકે, એવી ખડતલ અને પડછંદ કાયા! માત્ર ત્રીસ વર્ષની ઉંમર હોવા છતાં પુરુષત્વ જાણે ચરમસીમાએ પહોંચ્યું હોય એવો પૌરુષી દેખાવ! પાંડિત્યથી છલકાતી ઘેઘુર કાળી આંખો અને તીણું નાક. પરવાળા જેવાં હોઠની આસપાસ કાળીભમ્મર મૂંછ સાથેની ઘટાટોપ દાઢી! શ્રેષ્ઠત્તમ વિશ્વસુંદરીનું હ્રદય પણ ધબકારો ચૂકી જાય, એવી પાષાણશિલા સમી છાતી. ———————————— ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

“મૃત્યુંજય એક અનુભવ… નાગપાશ એક અનુભૂતિ…! ઓવારી જવાય એવું સર્જન. આઠસો પાનામાં અનેક યુગોની સહજ સફર. ગુજરાતી ભાષામાં આવું સર્જન કરનારા પરખ ભટ્ટ અને રાજ જાવિયાને અઢળક વહાલ... વહાલ અને વહાલ. મૃત્યુંજય. મહા-અસુર શ્રેણીનો પહેલો ખંડ વાંચ્યો ત્યારે પરખ અને રાજની જોડી વિશે જે માનેલું, ધારેલું એ ઘણું બધું બીજા ખંડ નાગપાશમાં સાર્થક થયું અને વાંચવા મળ્યું. મૃત્યુંજયના કવરપેજ પરનું મોરપીંચ્છ નાગપાશના શંખને સ્પર્શે છે. પહેલી વખત તમે ધાંસુ સર્જન કરી નાખો પછી તમારી જવાબદારી વધી જતી હોય છે. વાચકો અને ચાહકોની અપેક્ષા પણ વધારે રહે છે. નાગપાશમાં આ અપેક્ષાઓથી ઉપર ઉઠીને સર્જન થયું છે એવું નજરે તરી આવે છે. શબ્દોનું સર્જન કરતો સર્જક ધારે તો પુસ્તકના પાના ઉપર કાળનો ભેદ મિટાવી શકે. આધુનિક વાતો, પ્રસંગો, વિચારોને તર્કની સાથે વાચકો સમક્ષ એવી રીતે મૂકી શકાયું છે કે, જાણે વાંચ્યા પછી કોઈ સવાલ જ ન રહે. આખા ખંડમાં કોઈ પાત્રનું સૌથી વધુ શ્રેષ્ઠ સર્જન હોય તો એ નવ્વાણુંમાં પાને ભૈરવી માનું પ્રાગટ્ય. સૌથી વધુ કૌતુક થાય હનુમાનજી વિશે. રિયાની પીડાને તમે અનુભવી શકો. એની પીડા વાંચીને તમારી આંખોમાં પણ સહેજ ભેજ બાઝ્યા વગર નથી રહેતો. શુક્રાચાર્યના પાત્રનું સર્જન અને એની કુટિલતા, મલિનતા વાંચીને તમને થઈ આવે કે, આના બદઈરાદાઓનો કોઈ અંત કેમ નથી? યાઝી અને એની વાતોને વાંચીને તમને થઈ આવે કે, ઓહો આવું પણ હોય શકે? અદિતિના પ્રસવની પીડા અને એના પ્રસવ સમયેના પડકારો સ્ત્રીની શક્તિઓને વધુ સશક્ત બનાવે છે. કેટલીક જગ્યાઓએ લખાયેલા મંત્રોનો ઉચ્ચાર તમારી અંદર ઊર્જા ભરી દે એવો છે. મારી તો સલાહ છે કે, પુસ્તકમાં તમે જ્યારે આ મંત્રોને વાંચો ત્યારે એને જરા ગણગણજો. કોઈક જુદી જ અનુભૂતિ થઈ આવશે. મંત્રો બાદ એક સરખા સ્ટાર્ટિંગ ધરાવતા અનેક શબ્દોની રમત વાંચીને બંને લેખકો ઉપર માન થઈ આવે એવું છે. શા માટે આ ગ્રંથ, ખંડ કે પુસ્તક વાંચવું ન જોઈએ? એનું એક પણ કારણ મને નથી મળતું. ગુજરાતી ભાષાના દરેક પ્રેમની ગમી જાય એવી ગૂંથણી આ પુસ્તકમાં કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં પહેલી વખત આ પ્રકારે યુગોની વાતો આલેખતી નવલકથાનું સર્જન થયું છે. ધર્મ, અધર્મ, વાસ્તવિક, અવાસ્તવિક, શીરાની જેમ ગળે ઉતરી જાય એવું તો ક્યાંક દિમાગને વિચારતા કરી દે એવું સઘળું આ નવલકથામાં છે.” - @jyotiunadkat #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

“મૃત્યુંજય એક અનુભવ… નાગપાશ એક અનુભૂતિ…! ઓવારી જવાય એવું સર્જન. આઠસો પાનામાં અનેક યુગોની સહજ સફર. ગુજરાતી ભાષામાં આવું સર્જન કરનારા પરખ ભટ્ટ અને રાજ જાવિયાને અઢળક વહાલ... વહાલ અને વહાલ. મૃત્યુંજય. મહા-અસુર શ્રેણીનો પહેલો ખંડ વાંચ્યો ત્યારે પરખ અને રાજની જોડી વિશે જે માનેલું, ધારેલું એ ઘણું બધું બીજા ખંડ નાગપાશમાં સાર્થક થયું અને વાંચવા મળ્યું. મૃત્યુંજયના કવરપેજ પરનું મોરપીંચ્છ નાગપાશના શંખને સ્પર્શે છે. પહેલી વખત તમે ધાંસુ સર્જન કરી નાખો પછી તમારી જવાબદારી વધી જતી હોય છે. વાચકો અને ચાહકોની અપેક્ષા પણ વધારે રહે છે. નાગપાશમાં આ અપેક્ષાઓથી ઉપર ઉઠીને સર્જન થયું છે એવું નજરે તરી આવે છે. શબ્દોનું સર્જન કરતો સર્જક ધારે તો પુસ્તકના પાના ઉપર કાળનો ભેદ મિટાવી શકે. આધુનિક વાતો, પ્રસંગો, વિચારોને તર્કની સાથે વાચકો સમક્ષ એવી રીતે મૂકી શકાયું છે કે, જાણે વાંચ્યા પછી કોઈ સવાલ જ ન રહે. આખા ખંડમાં કોઈ પાત્રનું સૌથી વધુ શ્રેષ્ઠ સર્જન હોય તો એ નવ્વાણુંમાં પાને ભૈરવી માનું પ્રાગટ્ય. સૌથી વધુ કૌતુક થાય હનુમાનજી વિશે. રિયાની પીડાને તમે અનુભવી શકો. એની પીડા વાંચીને તમારી આંખોમાં પણ સહેજ ભેજ બાઝ્યા વગર નથી રહેતો. શુક્રાચાર્યના પાત્રનું સર્જન અને એની કુટિલતા, મલિનતા વાંચીને તમને થઈ આવે કે, આના બદઈરાદાઓનો કોઈ અંત કેમ નથી? યાઝી અને એની વાતોને વાંચીને તમને થઈ આવે કે, ઓહો આવું પણ હોય શકે? અદિતિના પ્રસવની પીડા અને એના પ્રસવ સમયેના પડકારો સ્ત્રીની શક્તિઓને વધુ સશક્ત બનાવે છે. કેટલીક જગ્યાઓએ લખાયેલા મંત્રોનો ઉચ્ચાર તમારી અંદર ઊર્જા ભરી દે એવો છે. મારી તો સલાહ છે કે, પુસ્તકમાં તમે જ્યારે આ મંત્રોને વાંચો ત્યારે એને જરા ગણગણજો. કોઈક જુદી જ અનુભૂતિ થઈ આવશે. મંત્રો બાદ એક સરખા સ્ટાર્ટિંગ ધરાવતા અનેક શબ્દોની રમત વાંચીને બંને લેખકો ઉપર માન થઈ આવે એવું છે. શા માટે આ ગ્રંથ, ખંડ કે પુસ્તક વાંચવું ન જોઈએ? એનું એક પણ કારણ મને નથી મળતું. ગુજરાતી ભાષાના દરેક પ્રેમની ગમી જાય એવી ગૂંથણી આ પુસ્તકમાં કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં પહેલી વખત આ પ્રકારે યુગોની વાતો આલેખતી નવલકથાનું સર્જન થયું છે. ધર્મ, અધર્મ, વાસ્તવિક, અવાસ્તવિક, શીરાની જેમ ગળે ઉતરી જાય એવું તો ક્યાંક દિમાગને વિચારતા કરી દે એવું સઘળું આ નવલકથામાં છે.” - @jyotiunadkat #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

“મૃત્યુંજય એક અનુભવ… નાગપાશ એક અનુભૂતિ…! ઓવારી જવાય એવું સર્જન. આઠસો પાનામાં અનેક યુગોની સહજ સફર. ગુજરાતી ભાષામાં આવું સર્જન કરનારા પરખ ભટ્ટ અને રાજ જાવિયાને અઢળક વહાલ... વહાલ અને વહાલ. મૃત્યુંજય. મહા-અસુર શ્રેણીનો પહેલો ખંડ વાંચ્યો ત્યારે પરખ અને રાજની જોડી વિશે જે માનેલું, ધારેલું એ ઘણું બધું બીજા ખંડ નાગપાશમાં સાર્થક થયું અને વાંચવા મળ્યું. મૃત્યુંજયના કવરપેજ પરનું મોરપીંચ્છ નાગપાશના શંખને સ્પર્શે છે. પહેલી વખત તમે ધાંસુ સર્જન કરી નાખો પછી તમારી જવાબદારી વધી જતી હોય છે. વાચકો અને ચાહકોની અપેક્ષા પણ વધારે રહે છે. નાગપાશમાં આ અપેક્ષાઓથી ઉપર ઉઠીને સર્જન થયું છે એવું નજરે તરી આવે છે. શબ્દોનું સર્જન કરતો સર્જક ધારે તો પુસ્તકના પાના ઉપર કાળનો ભેદ મિટાવી શકે. આધુનિક વાતો, પ્રસંગો, વિચારોને તર્કની સાથે વાચકો સમક્ષ એવી રીતે મૂકી શકાયું છે કે, જાણે વાંચ્યા પછી કોઈ સવાલ જ ન રહે. આખા ખંડમાં કોઈ પાત્રનું સૌથી વધુ શ્રેષ્ઠ સર્જન હોય તો એ નવ્વાણુંમાં પાને ભૈરવી માનું પ્રાગટ્ય. સૌથી વધુ કૌતુક થાય હનુમાનજી વિશે. રિયાની પીડાને તમે અનુભવી શકો. એની પીડા વાંચીને તમારી આંખોમાં પણ સહેજ ભેજ બાઝ્યા વગર નથી રહેતો. શુક્રાચાર્યના પાત્રનું સર્જન અને એની કુટિલતા, મલિનતા વાંચીને તમને થઈ આવે કે, આના બદઈરાદાઓનો કોઈ અંત કેમ નથી? યાઝી અને એની વાતોને વાંચીને તમને થઈ આવે કે, ઓહો આવું પણ હોય શકે? અદિતિના પ્રસવની પીડા અને એના પ્રસવ સમયેના પડકારો સ્ત્રીની શક્તિઓને વધુ સશક્ત બનાવે છે. કેટલીક જગ્યાઓએ લખાયેલા મંત્રોનો ઉચ્ચાર તમારી અંદર ઊર્જા ભરી દે એવો છે. મારી તો સલાહ છે કે, પુસ્તકમાં તમે જ્યારે આ મંત્રોને વાંચો ત્યારે એને જરા ગણગણજો. કોઈક જુદી જ અનુભૂતિ થઈ આવશે. મંત્રો બાદ એક સરખા સ્ટાર્ટિંગ ધરાવતા અનેક શબ્દોની રમત વાંચીને બંને લેખકો ઉપર માન થઈ આવે એવું છે. શા માટે આ ગ્રંથ, ખંડ કે પુસ્તક વાંચવું ન જોઈએ? એનું એક પણ કારણ મને નથી મળતું. ગુજરાતી ભાષાના દરેક પ્રેમની ગમી જાય એવી ગૂંથણી આ પુસ્તકમાં કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં પહેલી વખત આ પ્રકારે યુગોની વાતો આલેખતી નવલકથાનું સર્જન થયું છે. ધર્મ, અધર્મ, વાસ્તવિક, અવાસ્તવિક, શીરાની જેમ ગળે ઉતરી જાય એવું તો ક્યાંક દિમાગને વિચારતા કરી દે એવું સઘળું આ નવલકથામાં છે.” - @jyotiunadkat #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

પૌરાણિક રહસ્યો ધરાવતાં નૈમિષારણ્યમાં શરૂ થઈ હતી એક ગાથા! આજથી હજારો વર્ષ પહેલાં બની ચૂકેલી એક ઘટનાનો કાળો પડછાયો એકવીસમી સદીના મનુષ્યો ઉપર કાળ બનીને મંડરાઈ રહ્યો છે. મહાવિષ્ણુનું પુનઃજાગરણ આ આપત્તિને રોકી શકશે? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Shri Venkateshwara Mangal Shasnam by G. Gayathri Devi, S.Saindhavi, R Shruti Visual: The News Today #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

પૌરાણિક રહસ્યો ધરાવતાં નૈમિષારણ્યમાં શરૂ થઈ હતી એક ગાથા! આજથી હજારો વર્ષ પહેલાં બની ચૂકેલી એક ઘટનાનો કાળો પડછાયો એકવીસમી સદીના મનુષ્યો ઉપર કાળ બનીને મંડરાઈ રહ્યો છે. મહાવિષ્ણુનું પુનઃજાગરણ આ આપત્તિને રોકી શકશે? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Shri Venkateshwara Mangal Shasnam by G. Gayathri Devi, S.Saindhavi, R Shruti Visual: The News Today #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

પૌરાણિક રહસ્યો ધરાવતાં નૈમિષારણ્યમાં શરૂ થઈ હતી એક ગાથા! આજથી હજારો વર્ષ પહેલાં બની ચૂકેલી એક ઘટનાનો કાળો પડછાયો એકવીસમી સદીના મનુષ્યો ઉપર કાળ બનીને મંડરાઈ રહ્યો છે. મહાવિષ્ણુનું પુનઃજાગરણ આ આપત્તિને રોકી શકશે? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Shri Venkateshwara Mangal Shasnam by G. Gayathri Devi, S.Saindhavi, R Shruti Visual: The News Today #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદસરથ અજિર બિહારી... હવે આપની શરણમાં, હે સંકટમોચન! 💐🙏🏼 ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Ram Siya Ram – Lofi Version – Mangal Bhavan Amangal Hari by Mahi Visuals: Hanuman Teaser by RKD Studios #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદસરથ અજિર બિહારી... હવે આપની શરણમાં, હે સંકટમોચન! 💐🙏🏼 ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Ram Siya Ram – Lofi Version – Mangal Bhavan Amangal Hari by Mahi Visuals: Hanuman Teaser by RKD Studios #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદસરથ અજિર બિહારી... હવે આપની શરણમાં, હે સંકટમોચન! 💐🙏🏼 ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Ram Siya Ram – Lofi Version – Mangal Bhavan Amangal Hari by Mahi Visuals: Hanuman Teaser by RKD Studios #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

“શ્રી અનંતપદ્મનાભસ્વામી મંદિરના દર્શન દરમિયાન ચારેક દિવસ તિરુઅનંતપુરમ્ ખાતે સંશોધન કરવાનો અવસર મળ્યો હતો. જે વાચકમિત્રો બે વર્ષથી મારા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે, તેમને મલયાલી ઈતિહાસકાર ઉમા મહેશ્વરી સાથેની મારી મુલાકાત અંગેની પૉસ્ટ યાદ હશે. કૉર્ટના આદેશ પર મંદિરના વૉલ્ટ્સમાંથી જ્યારે દેવદ્રવ્ય બહાર લાવવામાં આવ્યું, ત્યારે ઉમા મહેશ્વરીજી ત્યાં ઉપસ્થિત હતાં. ફક્ત એટલું જ નહીં, પરંતુ ‘નાગપાશ’ વડે અભિમંત્રિત વૉલ્ટ-બીને તેઓ પોતાની નજરે જોઈ ચૂક્યા છે. સ્વાભાવિક રીતે, એ આશ્ચર્યજનક અને રહસ્યમય વિગતો હું અહીં સોશિયલ મીડિયા પર નહીં જ લખું! એના માટે તો આપે નવલકથા વાંચવી રહી. એટલું જણાવી દઉં કે ઉમા મહેશ્વરીજીના મતાનુસાર, આજે પણ ‘વૉલ્ટ-બી’ પ્રતિક્ષા કરી રહ્યું છે, તેના ઉદ્ધારકની...! ૧૮મી સદીમાં જે મહાન ઉદ્દેશ્ય સાથે ત્રાવણકોરના રાજા માર્તંડ વર્માએ ભારતવર્ષના સિદ્ધ મહાયોગીઓ દ્વારા તેના દ્વાર બંધ કરાવ્યા હતાં, એને ઉજાગર થવા માટે કદાચ હવે વધુ સમય નથી! ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી)ના સર્વપ્રથમ પ્રકરણ ‘ગરુડવંદનમ્’નો આ તૃતીય અને અંતિમ મણકો છે. આ દ્રશ્ય લખતી વેળા મધરાતે મેં જે અનુભવો કર્યા, એ વિશે ફરી ક્યારેક વાત કરીશું... હાલપૂરતું, સ્વયં મહાવિષ્ણુ જે પૃષ્ઠો પર બિરાજમાન થયા છે, એની આ નાનકડી ઝાંખી આપને કેવી લાગી એ અંગે કમેન્ટ સેક્શનમાં જણાવવા નમ્ર વિનંતી… 🙂♥️🙏🏼” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

“શ્રી અનંતપદ્મનાભસ્વામી મંદિરના દર્શન દરમિયાન ચારેક દિવસ તિરુઅનંતપુરમ્ ખાતે સંશોધન કરવાનો અવસર મળ્યો હતો. જે વાચકમિત્રો બે વર્ષથી મારા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે, તેમને મલયાલી ઈતિહાસકાર ઉમા મહેશ્વરી સાથેની મારી મુલાકાત અંગેની પૉસ્ટ યાદ હશે. કૉર્ટના આદેશ પર મંદિરના વૉલ્ટ્સમાંથી જ્યારે દેવદ્રવ્ય બહાર લાવવામાં આવ્યું, ત્યારે ઉમા મહેશ્વરીજી ત્યાં ઉપસ્થિત હતાં. ફક્ત એટલું જ નહીં, પરંતુ ‘નાગપાશ’ વડે અભિમંત્રિત વૉલ્ટ-બીને તેઓ પોતાની નજરે જોઈ ચૂક્યા છે. સ્વાભાવિક રીતે, એ આશ્ચર્યજનક અને રહસ્યમય વિગતો હું અહીં સોશિયલ મીડિયા પર નહીં જ લખું! એના માટે તો આપે નવલકથા વાંચવી રહી. એટલું જણાવી દઉં કે ઉમા મહેશ્વરીજીના મતાનુસાર, આજે પણ ‘વૉલ્ટ-બી’ પ્રતિક્ષા કરી રહ્યું છે, તેના ઉદ્ધારકની...! ૧૮મી સદીમાં જે મહાન ઉદ્દેશ્ય સાથે ત્રાવણકોરના રાજા માર્તંડ વર્માએ ભારતવર્ષના સિદ્ધ મહાયોગીઓ દ્વારા તેના દ્વાર બંધ કરાવ્યા હતાં, એને ઉજાગર થવા માટે કદાચ હવે વધુ સમય નથી! ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી)ના સર્વપ્રથમ પ્રકરણ ‘ગરુડવંદનમ્’નો આ તૃતીય અને અંતિમ મણકો છે. આ દ્રશ્ય લખતી વેળા મધરાતે મેં જે અનુભવો કર્યા, એ વિશે ફરી ક્યારેક વાત કરીશું... હાલપૂરતું, સ્વયં મહાવિષ્ણુ જે પૃષ્ઠો પર બિરાજમાન થયા છે, એની આ નાનકડી ઝાંખી આપને કેવી લાગી એ અંગે કમેન્ટ સેક્શનમાં જણાવવા નમ્ર વિનંતી… 🙂♥️🙏🏼” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

“શ્રી અનંતપદ્મનાભસ્વામી મંદિરના દર્શન દરમિયાન ચારેક દિવસ તિરુઅનંતપુરમ્ ખાતે સંશોધન કરવાનો અવસર મળ્યો હતો. જે વાચકમિત્રો બે વર્ષથી મારા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે, તેમને મલયાલી ઈતિહાસકાર ઉમા મહેશ્વરી સાથેની મારી મુલાકાત અંગેની પૉસ્ટ યાદ હશે. કૉર્ટના આદેશ પર મંદિરના વૉલ્ટ્સમાંથી જ્યારે દેવદ્રવ્ય બહાર લાવવામાં આવ્યું, ત્યારે ઉમા મહેશ્વરીજી ત્યાં ઉપસ્થિત હતાં. ફક્ત એટલું જ નહીં, પરંતુ ‘નાગપાશ’ વડે અભિમંત્રિત વૉલ્ટ-બીને તેઓ પોતાની નજરે જોઈ ચૂક્યા છે. સ્વાભાવિક રીતે, એ આશ્ચર્યજનક અને રહસ્યમય વિગતો હું અહીં સોશિયલ મીડિયા પર નહીં જ લખું! એના માટે તો આપે નવલકથા વાંચવી રહી. એટલું જણાવી દઉં કે ઉમા મહેશ્વરીજીના મતાનુસાર, આજે પણ ‘વૉલ્ટ-બી’ પ્રતિક્ષા કરી રહ્યું છે, તેના ઉદ્ધારકની...! ૧૮મી સદીમાં જે મહાન ઉદ્દેશ્ય સાથે ત્રાવણકોરના રાજા માર્તંડ વર્માએ ભારતવર્ષના સિદ્ધ મહાયોગીઓ દ્વારા તેના દ્વાર બંધ કરાવ્યા હતાં, એને ઉજાગર થવા માટે કદાચ હવે વધુ સમય નથી! ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી)ના સર્વપ્રથમ પ્રકરણ ‘ગરુડવંદનમ્’નો આ તૃતીય અને અંતિમ મણકો છે. આ દ્રશ્ય લખતી વેળા મધરાતે મેં જે અનુભવો કર્યા, એ વિશે ફરી ક્યારેક વાત કરીશું... હાલપૂરતું, સ્વયં મહાવિષ્ણુ જે પૃષ્ઠો પર બિરાજમાન થયા છે, એની આ નાનકડી ઝાંખી આપને કેવી લાગી એ અંગે કમેન્ટ સેક્શનમાં જણાવવા નમ્ર વિનંતી… 🙂♥️🙏🏼” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

વાચકમિત્રો માટે એક નાનકડી સરપ્રાઈઝ! ❣️ સ્વાસ્થ્યસંબંધી મારી સમસ્યાઓને કારણે ‘નાગપાશ’માં જે વિલંબ થયો, ત્યારબાદ એવું નક્કી કર્યુ કે ‘મૃત્યુંજય’ સમયથી જોડાયેલાં તમામ વાચકોને ‘મહા-અસુર શ્રેણી’ના બીજા ભાગનું સર્વપ્રથમ પ્રકરણ રીલિઝ અગાઉ જ વાંચવાનો અવસર આપીએ. ‘મૃત્યુંજય’માં જેવી રીતે ‘નંદીદર્શન’થી શરૂ થયેલી યાત્રા ‘સોમસૂત્ર’ પર આવીને પૂર્ણ થઈ હતી, એવી જ રીતે ‘નાગપાશ’ની યાત્રા ‘ગરુડવંદનમ્’થી શરૂ થઈ રહી છે! શું અર્થ છે ‘ગરુડવંદનમ્’નો? દક્ષિણ ભારતના વિષ્ણુ-મંદિરોમાં જ્યારે વ્યક્તિ પ્રવેશ મેળવે, ત્યારે સર્વપ્રથમ તે સોનેરી ‘ગરુડસ્તંભ’ને વંદન કરે છે... બસ, એવી જ રીતે શ્રીઅનંતપદ્મનાભસ્વામીની મહાગાથાનું વર્ણન કરતી આ નવલકથાનો આરંભ પણ ‘ગરુડવંદનમ્’ સાથે જ થઈ રહ્યો છે! આમ પણ, મહાવિષ્ણુના વાહન ગરુડને નમન કર્યા વગર તો દર્શન સાર્થક પણ ન ગણાય. આ વિચાર અંગે આપનો પ્રતિભાવ અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો તો ખૂબ ગમશે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

વાચકમિત્રો માટે એક નાનકડી સરપ્રાઈઝ! ❣️ સ્વાસ્થ્યસંબંધી મારી સમસ્યાઓને કારણે ‘નાગપાશ’માં જે વિલંબ થયો, ત્યારબાદ એવું નક્કી કર્યુ કે ‘મૃત્યુંજય’ સમયથી જોડાયેલાં તમામ વાચકોને ‘મહા-અસુર શ્રેણી’ના બીજા ભાગનું સર્વપ્રથમ પ્રકરણ રીલિઝ અગાઉ જ વાંચવાનો અવસર આપીએ. ‘મૃત્યુંજય’માં જેવી રીતે ‘નંદીદર્શન’થી શરૂ થયેલી યાત્રા ‘સોમસૂત્ર’ પર આવીને પૂર્ણ થઈ હતી, એવી જ રીતે ‘નાગપાશ’ની યાત્રા ‘ગરુડવંદનમ્’થી શરૂ થઈ રહી છે! શું અર્થ છે ‘ગરુડવંદનમ્’નો? દક્ષિણ ભારતના વિષ્ણુ-મંદિરોમાં જ્યારે વ્યક્તિ પ્રવેશ મેળવે, ત્યારે સર્વપ્રથમ તે સોનેરી ‘ગરુડસ્તંભ’ને વંદન કરે છે... બસ, એવી જ રીતે શ્રીઅનંતપદ્મનાભસ્વામીની મહાગાથાનું વર્ણન કરતી આ નવલકથાનો આરંભ પણ ‘ગરુડવંદનમ્’ સાથે જ થઈ રહ્યો છે! આમ પણ, મહાવિષ્ણુના વાહન ગરુડને નમન કર્યા વગર તો દર્શન સાર્થક પણ ન ગણાય. આ વિચાર અંગે આપનો પ્રતિભાવ અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો તો ખૂબ ગમશે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

વાચકમિત્રો માટે એક નાનકડી સરપ્રાઈઝ! ❣️ સ્વાસ્થ્યસંબંધી મારી સમસ્યાઓને કારણે ‘નાગપાશ’માં જે વિલંબ થયો, ત્યારબાદ એવું નક્કી કર્યુ કે ‘મૃત્યુંજય’ સમયથી જોડાયેલાં તમામ વાચકોને ‘મહા-અસુર શ્રેણી’ના બીજા ભાગનું સર્વપ્રથમ પ્રકરણ રીલિઝ અગાઉ જ વાંચવાનો અવસર આપીએ. ‘મૃત્યુંજય’માં જેવી રીતે ‘નંદીદર્શન’થી શરૂ થયેલી યાત્રા ‘સોમસૂત્ર’ પર આવીને પૂર્ણ થઈ હતી, એવી જ રીતે ‘નાગપાશ’ની યાત્રા ‘ગરુડવંદનમ્’થી શરૂ થઈ રહી છે! શું અર્થ છે ‘ગરુડવંદનમ્’નો? દક્ષિણ ભારતના વિષ્ણુ-મંદિરોમાં જ્યારે વ્યક્તિ પ્રવેશ મેળવે, ત્યારે સર્વપ્રથમ તે સોનેરી ‘ગરુડસ્તંભ’ને વંદન કરે છે... બસ, એવી જ રીતે શ્રીઅનંતપદ્મનાભસ્વામીની મહાગાથાનું વર્ણન કરતી આ નવલકથાનો આરંભ પણ ‘ગરુડવંદનમ્’ સાથે જ થઈ રહ્યો છે! આમ પણ, મહાવિષ્ણુના વાહન ગરુડને નમન કર્યા વગર તો દર્શન સાર્થક પણ ન ગણાય. આ વિચાર અંગે આપનો પ્રતિભાવ અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો તો ખૂબ ગમશે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

એ ક્ષણ અત્યંત સમીપ છે, જ્યારે શુક્રયંત્રના અનેક નવા આયામો પરથી પડદો ઉઠશે! કારમા પરાજયનો સામનો કરી ચૂકેલા શત્રુઓ ફરી એકજૂથ થઈને અસુરાધિપત્યની પુનઃસ્થાપના કરવાનો પ્રયત્ન કરશે. અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી – અનિષ્ટાત્રી – એ દૈત્યજનની દિતિને આપેલાં વરદાનનો ફળીભૂત થવાનો સમય પાકી ચૂક્યો છે... ફરી શરૂ થશે, એક ખૂંખાર ખૂની ખેલ... જેની સૃષ્ટિએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય! વિશ્વ પર પોતાની સત્તા સ્થાપીને સર્વશક્તિમાન બનવા માંગતા આતંકવાદી તત્ત્વો માટે સૌથી મોટો દુશ્મન છે: ભારતની સનાતન સંસ્કૃતિ! કોઈ ધર્મ હજારો વર્ષ જૂનો, અત્યંત વૈજ્ઞાનિક અને એકદમ તાર્કિક હોઈ શકે એ વાત દુનિયાને ક્યારેય પચી નહોતી અને પચવાની પણ નથી! અને એટલે જ, ભારતવર્ષને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરીને તેઓ વિકૃત આનંદ ઉઠાવવા માટે સજ્જ થઈ રહ્યા છે... પણ કદાચ તેઓ ભૂલી ગયા છે કે ‘રામ રાખે એને કોણ ચાખે’! જ્યારે જ્યારે અધર્મનો ભાર ધરતી ઉપર વધ્યો છે, ત્યારે ત્યારે ‘ધર્મ સંસ્થાપનાર્થાય’ને સાર્થક કરતા દૈવી તત્ત્વોએ અહીં જન્મ લીધા છે... શું વિવાન આર્ય પોતાના મહામહોપાધ્યાય વંશજ તરીકેની જવાબદારીઓ નિભાવી શકશે? તેના જન્મ અને અસ્તિત્વ પાછળના કેટલા રહસ્યો હજુ ઉજાગર થવાના બાકી છે? જાણીશું ગણતરીના દિવસોમાં! ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

એ ક્ષણ અત્યંત સમીપ છે, જ્યારે શુક્રયંત્રના અનેક નવા આયામો પરથી પડદો ઉઠશે! કારમા પરાજયનો સામનો કરી ચૂકેલા શત્રુઓ ફરી એકજૂથ થઈને અસુરાધિપત્યની પુનઃસ્થાપના કરવાનો પ્રયત્ન કરશે. અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી – અનિષ્ટાત્રી – એ દૈત્યજનની દિતિને આપેલાં વરદાનનો ફળીભૂત થવાનો સમય પાકી ચૂક્યો છે... ફરી શરૂ થશે, એક ખૂંખાર ખૂની ખેલ... જેની સૃષ્ટિએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય! વિશ્વ પર પોતાની સત્તા સ્થાપીને સર્વશક્તિમાન બનવા માંગતા આતંકવાદી તત્ત્વો માટે સૌથી મોટો દુશ્મન છે: ભારતની સનાતન સંસ્કૃતિ! કોઈ ધર્મ હજારો વર્ષ જૂનો, અત્યંત વૈજ્ઞાનિક અને એકદમ તાર્કિક હોઈ શકે એ વાત દુનિયાને ક્યારેય પચી નહોતી અને પચવાની પણ નથી! અને એટલે જ, ભારતવર્ષને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરીને તેઓ વિકૃત આનંદ ઉઠાવવા માટે સજ્જ થઈ રહ્યા છે... પણ કદાચ તેઓ ભૂલી ગયા છે કે ‘રામ રાખે એને કોણ ચાખે’! જ્યારે જ્યારે અધર્મનો ભાર ધરતી ઉપર વધ્યો છે, ત્યારે ત્યારે ‘ધર્મ સંસ્થાપનાર્થાય’ને સાર્થક કરતા દૈવી તત્ત્વોએ અહીં જન્મ લીધા છે... શું વિવાન આર્ય પોતાના મહામહોપાધ્યાય વંશજ તરીકેની જવાબદારીઓ નિભાવી શકશે? તેના જન્મ અને અસ્તિત્વ પાછળના કેટલા રહસ્યો હજુ ઉજાગર થવાના બાકી છે? જાણીશું ગણતરીના દિવસોમાં! ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

એ ક્ષણ અત્યંત સમીપ છે, જ્યારે શુક્રયંત્રના અનેક નવા આયામો પરથી પડદો ઉઠશે! કારમા પરાજયનો સામનો કરી ચૂકેલા શત્રુઓ ફરી એકજૂથ થઈને અસુરાધિપત્યની પુનઃસ્થાપના કરવાનો પ્રયત્ન કરશે. અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી – અનિષ્ટાત્રી – એ દૈત્યજનની દિતિને આપેલાં વરદાનનો ફળીભૂત થવાનો સમય પાકી ચૂક્યો છે... ફરી શરૂ થશે, એક ખૂંખાર ખૂની ખેલ... જેની સૃષ્ટિએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય! વિશ્વ પર પોતાની સત્તા સ્થાપીને સર્વશક્તિમાન બનવા માંગતા આતંકવાદી તત્ત્વો માટે સૌથી મોટો દુશ્મન છે: ભારતની સનાતન સંસ્કૃતિ! કોઈ ધર્મ હજારો વર્ષ જૂનો, અત્યંત વૈજ્ઞાનિક અને એકદમ તાર્કિક હોઈ શકે એ વાત દુનિયાને ક્યારેય પચી નહોતી અને પચવાની પણ નથી! અને એટલે જ, ભારતવર્ષને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરીને તેઓ વિકૃત આનંદ ઉઠાવવા માટે સજ્જ થઈ રહ્યા છે... પણ કદાચ તેઓ ભૂલી ગયા છે કે ‘રામ રાખે એને કોણ ચાખે’! જ્યારે જ્યારે અધર્મનો ભાર ધરતી ઉપર વધ્યો છે, ત્યારે ત્યારે ‘ધર્મ સંસ્થાપનાર્થાય’ને સાર્થક કરતા દૈવી તત્ત્વોએ અહીં જન્મ લીધા છે... શું વિવાન આર્ય પોતાના મહામહોપાધ્યાય વંશજ તરીકેની જવાબદારીઓ નિભાવી શકશે? તેના જન્મ અને અસ્તિત્વ પાછળના કેટલા રહસ્યો હજુ ઉજાગર થવાના બાકી છે? જાણીશું ગણતરીના દિવસોમાં! ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

એ પવિત્ર સ્થાન, જ્યાં માતા સીતાએ અગ્નિપ્રવેશ કર્યો હતો! સમગ્ર ભારતમાં ઐતિહાસિક મહાકાવ્ય રામાયણના ૩૦૦થી વધુ સંસ્કરણો ઉપલબ્ધ છે. જૈન રામાયણ, અદ્ભુત રામાયણ, આનંદ રામાયણ, રામચરિતમાનસ વગેરે તો આપણે સાંભળ્યા હોય એવા સંસ્કરણો! પરંતુ એ સિવાય મુસ્લિમ રામાયણ પણ ખરી, જેમાં ભગવાન રામ એક સુલ્તાન છે... અને માતા સીતા એક બેગમ! દરેક સંસ્કરણોની પોતપોતાની અનન્ય વિશેષતાઓ છે. ‘નાગપાશ’ નવલકથાનું સંશોધન કરતી વેળા આમાંના કેટલાક સંસ્કરણોમાંથી પસાર થવાનો મોકો મળ્યો. એ દરમિયાન જાણવા મળેલી કેટલીક ચોંકાવનારી બાબતો અંગે આજે વાત કરવી છે. કેટલાક સંસ્કરણોમાં માતા સીતા વિશે આશ્ચર્યજનક ખુલાસા કરવામાં આવ્યા છે. કહેવાય છે કે રાક્ષસરાજ રાવણ દ્વારા જે સીતાનું અપહરણ કરવામાં આવ્યું, એ વાસ્તવમાં મા સીતા નહીં પરંતુ એમની છાયા/પ્રતિબિંબ/છાયાદેહ હતો. અગ્નિદેવના વરદાનને કારણે મા સીતાનો દેહ અગ્નિકુંડમાં સમાઈ ચૂક્યો હતો, જેથી રાવણ જેવા પાપી અસુર એમને પ્રતાડિત ન કરી શકે. રાવણનો વધ થયા પશ્ચાત્ માતા સીતાએ અગ્નિપ્રવેશ કર્યો હતો, જેના પરિણામે અગ્નિદેવે એમને મૂળ દેહ પરત આપ્યો અને દેવી સીતાનો છાયાદેહ પુનઃ અગ્નિમાં સમાઈ ગયો! શ્રીલંકાના વેલિમાડા ખાતે દિવુરુમ્પોલાના આ સ્થાન પર (ફોટોમાં દર્શાવેલ મંદિર જુઓ) માતા સીતાએ અગ્નિપ્રવેશ કર્યો હોવાની પૌરાણિક માન્યતા છે. આ પરીક્ષા દરમિયાન અગ્નિની આભને આંબતી પ્રચંડ જ્વાળા માતા સીતાના સ્પર્શમાત્રથી શીતળ બની ગઈ હતી! મૂળ દેહ પ્રાપ્ત કર્યા પછી શ્રીરામ સાથે તેઓ અયોધ્યા જવા રવાના થયા હતાં... દેવી સીતાના આ પાવન સ્થાનને જોવા માટે વિશેષ દ્વાર બનાવવામાં આવ્યું છે, જેને ખોલવા માટેની ચાવી પણ અભિમંત્રિત કરવામાં આવી છે! માન્યતા છે કે આ ચાવીનો સ્પર્શ ભક્તને પુણ્ય પ્રદાન કરે છે! આખરે શું છે માતા સીતાના અપહરણ પાછળનું રહસ્ય? શ્રીરામ માત્ર રાવણનો વધ કરવા માટે લંકા પહોંચ્યા હતા કે પછી કોઈ મોટા ષડ્યંત્રને વાસ્તવિકતા બનતું અટકાવવા? રહસ્યોદ્ઘાટન થશે... ૧૪મી ડિસેમ્બરે! ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

એ પવિત્ર સ્થાન, જ્યાં માતા સીતાએ અગ્નિપ્રવેશ કર્યો હતો! સમગ્ર ભારતમાં ઐતિહાસિક મહાકાવ્ય રામાયણના ૩૦૦થી વધુ સંસ્કરણો ઉપલબ્ધ છે. જૈન રામાયણ, અદ્ભુત રામાયણ, આનંદ રામાયણ, રામચરિતમાનસ વગેરે તો આપણે સાંભળ્યા હોય એવા સંસ્કરણો! પરંતુ એ સિવાય મુસ્લિમ રામાયણ પણ ખરી, જેમાં ભગવાન રામ એક સુલ્તાન છે... અને માતા સીતા એક બેગમ! દરેક સંસ્કરણોની પોતપોતાની અનન્ય વિશેષતાઓ છે. ‘નાગપાશ’ નવલકથાનું સંશોધન કરતી વેળા આમાંના કેટલાક સંસ્કરણોમાંથી પસાર થવાનો મોકો મળ્યો. એ દરમિયાન જાણવા મળેલી કેટલીક ચોંકાવનારી બાબતો અંગે આજે વાત કરવી છે. કેટલાક સંસ્કરણોમાં માતા સીતા વિશે આશ્ચર્યજનક ખુલાસા કરવામાં આવ્યા છે. કહેવાય છે કે રાક્ષસરાજ રાવણ દ્વારા જે સીતાનું અપહરણ કરવામાં આવ્યું, એ વાસ્તવમાં મા સીતા નહીં પરંતુ એમની છાયા/પ્રતિબિંબ/છાયાદેહ હતો. અગ્નિદેવના વરદાનને કારણે મા સીતાનો દેહ અગ્નિકુંડમાં સમાઈ ચૂક્યો હતો, જેથી રાવણ જેવા પાપી અસુર એમને પ્રતાડિત ન કરી શકે. રાવણનો વધ થયા પશ્ચાત્ માતા સીતાએ અગ્નિપ્રવેશ કર્યો હતો, જેના પરિણામે અગ્નિદેવે એમને મૂળ દેહ પરત આપ્યો અને દેવી સીતાનો છાયાદેહ પુનઃ અગ્નિમાં સમાઈ ગયો! શ્રીલંકાના વેલિમાડા ખાતે દિવુરુમ્પોલાના આ સ્થાન પર (ફોટોમાં દર્શાવેલ મંદિર જુઓ) માતા સીતાએ અગ્નિપ્રવેશ કર્યો હોવાની પૌરાણિક માન્યતા છે. આ પરીક્ષા દરમિયાન અગ્નિની આભને આંબતી પ્રચંડ જ્વાળા માતા સીતાના સ્પર્શમાત્રથી શીતળ બની ગઈ હતી! મૂળ દેહ પ્રાપ્ત કર્યા પછી શ્રીરામ સાથે તેઓ અયોધ્યા જવા રવાના થયા હતાં... દેવી સીતાના આ પાવન સ્થાનને જોવા માટે વિશેષ દ્વાર બનાવવામાં આવ્યું છે, જેને ખોલવા માટેની ચાવી પણ અભિમંત્રિત કરવામાં આવી છે! માન્યતા છે કે આ ચાવીનો સ્પર્શ ભક્તને પુણ્ય પ્રદાન કરે છે! આખરે શું છે માતા સીતાના અપહરણ પાછળનું રહસ્ય? શ્રીરામ માત્ર રાવણનો વધ કરવા માટે લંકા પહોંચ્યા હતા કે પછી કોઈ મોટા ષડ્યંત્રને વાસ્તવિકતા બનતું અટકાવવા? રહસ્યોદ્ઘાટન થશે... ૧૪મી ડિસેમ્બરે! ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

એ પવિત્ર સ્થાન, જ્યાં માતા સીતાએ અગ્નિપ્રવેશ કર્યો હતો! સમગ્ર ભારતમાં ઐતિહાસિક મહાકાવ્ય રામાયણના ૩૦૦થી વધુ સંસ્કરણો ઉપલબ્ધ છે. જૈન રામાયણ, અદ્ભુત રામાયણ, આનંદ રામાયણ, રામચરિતમાનસ વગેરે તો આપણે સાંભળ્યા હોય એવા સંસ્કરણો! પરંતુ એ સિવાય મુસ્લિમ રામાયણ પણ ખરી, જેમાં ભગવાન રામ એક સુલ્તાન છે... અને માતા સીતા એક બેગમ! દરેક સંસ્કરણોની પોતપોતાની અનન્ય વિશેષતાઓ છે. ‘નાગપાશ’ નવલકથાનું સંશોધન કરતી વેળા આમાંના કેટલાક સંસ્કરણોમાંથી પસાર થવાનો મોકો મળ્યો. એ દરમિયાન જાણવા મળેલી કેટલીક ચોંકાવનારી બાબતો અંગે આજે વાત કરવી છે. કેટલાક સંસ્કરણોમાં માતા સીતા વિશે આશ્ચર્યજનક ખુલાસા કરવામાં આવ્યા છે. કહેવાય છે કે રાક્ષસરાજ રાવણ દ્વારા જે સીતાનું અપહરણ કરવામાં આવ્યું, એ વાસ્તવમાં મા સીતા નહીં પરંતુ એમની છાયા/પ્રતિબિંબ/છાયાદેહ હતો. અગ્નિદેવના વરદાનને કારણે મા સીતાનો દેહ અગ્નિકુંડમાં સમાઈ ચૂક્યો હતો, જેથી રાવણ જેવા પાપી અસુર એમને પ્રતાડિત ન કરી શકે. રાવણનો વધ થયા પશ્ચાત્ માતા સીતાએ અગ્નિપ્રવેશ કર્યો હતો, જેના પરિણામે અગ્નિદેવે એમને મૂળ દેહ પરત આપ્યો અને દેવી સીતાનો છાયાદેહ પુનઃ અગ્નિમાં સમાઈ ગયો! શ્રીલંકાના વેલિમાડા ખાતે દિવુરુમ્પોલાના આ સ્થાન પર (ફોટોમાં દર્શાવેલ મંદિર જુઓ) માતા સીતાએ અગ્નિપ્રવેશ કર્યો હોવાની પૌરાણિક માન્યતા છે. આ પરીક્ષા દરમિયાન અગ્નિની આભને આંબતી પ્રચંડ જ્વાળા માતા સીતાના સ્પર્શમાત્રથી શીતળ બની ગઈ હતી! મૂળ દેહ પ્રાપ્ત કર્યા પછી શ્રીરામ સાથે તેઓ અયોધ્યા જવા રવાના થયા હતાં... દેવી સીતાના આ પાવન સ્થાનને જોવા માટે વિશેષ દ્વાર બનાવવામાં આવ્યું છે, જેને ખોલવા માટેની ચાવી પણ અભિમંત્રિત કરવામાં આવી છે! માન્યતા છે કે આ ચાવીનો સ્પર્શ ભક્તને પુણ્ય પ્રદાન કરે છે! આખરે શું છે માતા સીતાના અપહરણ પાછળનું રહસ્ય? શ્રીરામ માત્ર રાવણનો વધ કરવા માટે લંકા પહોંચ્યા હતા કે પછી કોઈ મોટા ષડ્યંત્રને વાસ્તવિકતા બનતું અટકાવવા? રહસ્યોદ્ઘાટન થશે... ૧૪મી ડિસેમ્બરે! ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More