પ્રિય મિત્રો અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ‘ના પ્રકાશન નિમિત્તે Ahmedabad International Literature Festival અને Navbharat Sahitya Mandir દ્વારા સ્કૂલ તથા હોસ્ટેલ યાદગાર પ્રસંગો લખી મોકલવા માટે Contest યોજવામાં આવી હતી. આ contestને લોકોનો સારો એવો પ્રતિસાદ સાંપડ્યો. ૧૦-૧૫ લેખની અરેક્ષા હતી કુલ ૬૪ લેખો મળ્યા. તેમાંથી ત્રણ વિજેતાઓનાં નામ નક્કી થઈ ચૂક્યાં છે. ત્રણે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન રક્ષા ત્રાપસિયા, આશિષ પ્રજાપતિ, દર્શના બાલધા ફરીથી ત્રણે વિજેતાઓને અભિનંદન... આ પ્રસંગે લેખ લખી મોકલનાર તમામ મિત્રોનો દિલથી આભાર.... #Reindeers #anilchavda #fiction #novel #gujaratibook
પ્રિય મિત્રો અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ‘ના પ્રકાશન નિમિત્તે Ahmedabad International Literature Festival અને Navbharat Sahitya Mandir દ્વારા સ્કૂલ તથા હોસ્ટેલ યાદગાર પ્રસંગો લખી મોકલવા માટે Contest યોજવામાં આવી હતી. આ contestને લોકોનો સારો એવો પ્રતિસાદ સાંપડ્યો. ૧૦-૧૫ લેખની અરેક્ષા હતી કુલ ૬૪ લેખો મળ્યા. તેમાંથી ત્રણ વિજેતાઓનાં નામ નક્કી થઈ ચૂક્યાં છે. ત્રણે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન રક્ષા ત્રાપસિયા, આશિષ પ્રજાપતિ, દર્શના બાલધા ફરીથી ત્રણે વિજેતાઓને અભિનંદન... આ પ્રસંગે લેખ લખી મોકલનાર તમામ મિત્રોનો દિલથી આભાર.... #Reindeers #anilchavda #fiction #novel #gujaratibook
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 Also available on AMAZON. Mrityunjay (Maha-Asur Series) vol.1 https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_WXDJJ600JQKNVGWW1YER તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 Also available on AMAZON. Mrityunjay (Maha-Asur Series) vol.1 https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_WXDJJ600JQKNVGWW1YER તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે. https://t.co/Yv9OBpkJKP તમારી નકલ આજે જ બૂક કરાવો. #gujarati #novel #authors #modern #mythology #thriller #h
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે. https://t.co/Yv9OBpkJKP તમારી નકલ આજે જ બૂક કરાવો. #gujarati #novel #authors #modern #mythology #thriller #h
પંચમહાભૂત - જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ - પર નિયંત્રણ કરી શકવા જે સક્ષમ છે, એવી અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી – અનિષ્ટાત્રી – નું આહ્વાન સમસ્ત માનવજાત માટે પ્રલયકારી પૂરવાર થઈ શકે એમ છે. સૃષ્ટિના આરંભકાળમાં જેને સ્વયં ત્રિદેવ – બ્રહ્મા, વિષ્ણુ, મહેશ - દ્વારા કાળચક્રમાં કેદ કરી લેવામાં આવી હતી, એવી અશુભવાહિની અનિષ્ટાત્રી કળિયુગના અંતિમ મહાયુદ્ધમાં શી ભૂમિકા ભજવવા જઈ રહી છે? ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #navbharatsahityamandir
પંચમહાભૂત - જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ - પર નિયંત્રણ કરી શકવા જે સક્ષમ છે, એવી અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી – અનિષ્ટાત્રી – નું આહ્વાન સમસ્ત માનવજાત માટે પ્રલયકારી પૂરવાર થઈ શકે એમ છે. સૃષ્ટિના આરંભકાળમાં જેને સ્વયં ત્રિદેવ – બ્રહ્મા, વિષ્ણુ, મહેશ - દ્વારા કાળચક્રમાં કેદ કરી લેવામાં આવી હતી, એવી અશુભવાહિની અનિષ્ટાત્રી કળિયુગના અંતિમ મહાયુદ્ધમાં શી ભૂમિકા ભજવવા જઈ રહી છે? ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #navbharatsahityamandir
બહારથી આવેલા યોદ્ધાઓએ ઠંડા કલેજે વારાફરતી નૃત્યાંગનાઓના શિર ધડથી અલગ કરવાના શરૂ કર્યા! પાષાણશિલા પર છીણી-હથોડી વડે કોતરણી કામ કરતા હોય, એવી રીતે એમની તલવાર નૃત્યાંગનાના ગળાની નસ પર ફરી રહી હતી. યમરાજ પણ કદાચ ડરી જાય એવી એમની ક્રૂરતા જોઈને કોઈનું પણ હ્રદય દ્રવી ઉઠે! શ્વેત સ્ફટિક પર લોહીની ધારા વહેવાની શરૂઆત થઈ. ----------------------------- ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
બહારથી આવેલા યોદ્ધાઓએ ઠંડા કલેજે વારાફરતી નૃત્યાંગનાઓના શિર ધડથી અલગ કરવાના શરૂ કર્યા! પાષાણશિલા પર છીણી-હથોડી વડે કોતરણી કામ કરતા હોય, એવી રીતે એમની તલવાર નૃત્યાંગનાના ગળાની નસ પર ફરી રહી હતી. યમરાજ પણ કદાચ ડરી જાય એવી એમની ક્રૂરતા જોઈને કોઈનું પણ હ્રદય દ્રવી ઉઠે! શ્વેત સ્ફટિક પર લોહીની ધારા વહેવાની શરૂઆત થઈ. ----------------------------- ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
‘મૃત્યુંજય’ના બંને લેખકો પરખ ભટ્ટ અને રાજ જાવિયા આ નવલકથા માટે જ્યારે દુબઈ ખાતે રીસર્ચ માટે ગયા, ત્યારે કેટલાક ચોંકાવનારી બાબતો જાણવા મળી. એમાંની એક એટલે, દુબઈની આર્કિયોલોજિકલ સાઇટ: જિમાની ખીણ! પુરાતત્વશાસ્ત્રીઓને ત્યાં ઉત્ખનન દરમિયાન ૫૦ મકબરા મળી આવેલા, જેમાંથી ૪૯ મકબરામાં માનવાવશેષ મળ્યા હતાં. પરંતુ ફક્ત ૧ મકબરો એવો હતો, જે ખાલીખમ હતો. તેના પર રેડિયોકાર્બન ડેટિંગ પદ્ધતિ સહિત અલગ અલગ ટેક્નિક્સ ઉપયોગમાં લેતાં જાણવા મળ્યું કે તે પાંચમી સદીમાં એક વખત ખૂલ્યો હોવો જોઈએ! માત્ર એટલું જ નહીં, એ મકબરો ખોલીને ફરી પહેલાંની માફક બંધ પણ કરી દેવામાં આવ્યો હતો. આજ સુધી એ રહસ્ય અકબંધ છે કે ૫૦માંથી ફક્ત ૧ મકબરો શા માટે ખોલવામાં આવ્યો? એ મકબરામાં એવું તે શું હતું, જે આજથી દોઢ હજાર વર્ષ પહેલાં બહાર કાઢી લેવામાં આવ્યું? જિમા ખીણના આવા કંઈ કેટલાય રહસ્યો સદીઓથી ઉકેલ પામવાની પ્રતીક્ષામાં છે! ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words
‘મૃત્યુંજય’ના બંને લેખકો પરખ ભટ્ટ અને રાજ જાવિયા આ નવલકથા માટે જ્યારે દુબઈ ખાતે રીસર્ચ માટે ગયા, ત્યારે કેટલાક ચોંકાવનારી બાબતો જાણવા મળી. એમાંની એક એટલે, દુબઈની આર્કિયોલોજિકલ સાઇટ: જિમાની ખીણ! પુરાતત્વશાસ્ત્રીઓને ત્યાં ઉત્ખનન દરમિયાન ૫૦ મકબરા મળી આવેલા, જેમાંથી ૪૯ મકબરામાં માનવાવશેષ મળ્યા હતાં. પરંતુ ફક્ત ૧ મકબરો એવો હતો, જે ખાલીખમ હતો. તેના પર રેડિયોકાર્બન ડેટિંગ પદ્ધતિ સહિત અલગ અલગ ટેક્નિક્સ ઉપયોગમાં લેતાં જાણવા મળ્યું કે તે પાંચમી સદીમાં એક વખત ખૂલ્યો હોવો જોઈએ! માત્ર એટલું જ નહીં, એ મકબરો ખોલીને ફરી પહેલાંની માફક બંધ પણ કરી દેવામાં આવ્યો હતો. આજ સુધી એ રહસ્ય અકબંધ છે કે ૫૦માંથી ફક્ત ૧ મકબરો શા માટે ખોલવામાં આવ્યો? એ મકબરામાં એવું તે શું હતું, જે આજથી દોઢ હજાર વર્ષ પહેલાં બહાર કાઢી લેવામાં આવ્યું? જિમા ખીણના આવા કંઈ કેટલાય રહસ્યો સદીઓથી ઉકેલ પામવાની પ્રતીક્ષામાં છે! ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words
કોઈપણ લેખકની કૃતિ તેના પ્રકાશક પાસે પહોંચે, ત્યારે સાચી પરીક્ષા થઈ જતી હોય છે. ઝવેરી જે રીતે સાચા હીરાને જોતાંવેંત પારખી જાય, એ રીતે પ્રકાશક મેનુસ્ક્રિપ્ટ પરથી કૃતિની રસપ્રચૂરતાનો અંદાજ લગાવી લે છે. પ્રકાશનક્ષેત્રે દાયકાઓના અનુભવ પછી એમને આપોઆપ ખ્યાલ આવી જાય કે પુસ્તક વાચકોને કેટલી હદ્દે જકડી રાખવા જેટલું સક્ષમ છે! ‘નવભારત સાહિત્ય મંદિર’ તરફથી રોનકભાઈ શાહ અને કૃણાલભાઈ શાહનો અમને શરૂઆતથી જે સપૉર્ટ મળ્યો છે, એ માટે ખરેખર અમારી પાસે કોઈ શબ્દો નથી. કલ્પના પણ નહોતી કે નવલકથા વિશ્વમાં પગ મૂકતાંની સાથે ‘મહા-અસુર શ્રેણી’ના પહેલા ભાગની સર્વપ્રથમ આવૃત્તિ ૫૦૦૦ નકલો સાથે માર્કેટમાં પ્રવેશ કરશે! આ નિર્ણય ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા ૫૫૦ પૃષ્ઠની દળદાર અને દમદાર ‘મૃત્યુંજય’ નવલકથાનો ફાઇનલ ડ્રાફ્ટ વાંચ્યા બાદ લેવામાં આવ્યો હતો. ગયા મહિને એટલે કે જાન્યુઆરીના મધ્યભાગમાં ‘મૃત્યુંજય’ ટીમને સત્તાવાર રીતે આ વાતની જાણ કરવામાં આવી. અમારા માટે આ પ્રસંગ છે, અવસર છે. આપ સૌ પણ આ ઉજવણીમાં વિશાળ પરિવાર બનીને અમારી સાથે જોડાશો તો સોનામાં સુગંધ ભળશે. ‘મૃત્યુંજય’ નવલકથા તમને એ હદ્દે પોતાની દુનિયામાં રહેવા માટે મંત્રમુગ્ધ કરી દેશે કે સત્ય અને મિથ્યા વચ્ચેનો તફાવત પણ કદાચ તમે વીસરી જાઓ તો કંઈ કહેવાય નહીં! આમંત્રણ છે આપને, આ મંગલયાત્રામાં સહભાગી થવાનું! ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચના રોજ પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #navbharatsahityamandir
કોઈપણ લેખકની કૃતિ તેના પ્રકાશક પાસે પહોંચે, ત્યારે સાચી પરીક્ષા થઈ જતી હોય છે. ઝવેરી જે રીતે સાચા હીરાને જોતાંવેંત પારખી જાય, એ રીતે પ્રકાશક મેનુસ્ક્રિપ્ટ પરથી કૃતિની રસપ્રચૂરતાનો અંદાજ લગાવી લે છે. પ્રકાશનક્ષેત્રે દાયકાઓના અનુભવ પછી એમને આપોઆપ ખ્યાલ આવી જાય કે પુસ્તક વાચકોને કેટલી હદ્દે જકડી રાખવા જેટલું સક્ષમ છે! ‘નવભારત સાહિત્ય મંદિર’ તરફથી રોનકભાઈ શાહ અને કૃણાલભાઈ શાહનો અમને શરૂઆતથી જે સપૉર્ટ મળ્યો છે, એ માટે ખરેખર અમારી પાસે કોઈ શબ્દો નથી. કલ્પના પણ નહોતી કે નવલકથા વિશ્વમાં પગ મૂકતાંની સાથે ‘મહા-અસુર શ્રેણી’ના પહેલા ભાગની સર્વપ્રથમ આવૃત્તિ ૫૦૦૦ નકલો સાથે માર્કેટમાં પ્રવેશ કરશે! આ નિર્ણય ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા ૫૫૦ પૃષ્ઠની દળદાર અને દમદાર ‘મૃત્યુંજય’ નવલકથાનો ફાઇનલ ડ્રાફ્ટ વાંચ્યા બાદ લેવામાં આવ્યો હતો. ગયા મહિને એટલે કે જાન્યુઆરીના મધ્યભાગમાં ‘મૃત્યુંજય’ ટીમને સત્તાવાર રીતે આ વાતની જાણ કરવામાં આવી. અમારા માટે આ પ્રસંગ છે, અવસર છે. આપ સૌ પણ આ ઉજવણીમાં વિશાળ પરિવાર બનીને અમારી સાથે જોડાશો તો સોનામાં સુગંધ ભળશે. ‘મૃત્યુંજય’ નવલકથા તમને એ હદ્દે પોતાની દુનિયામાં રહેવા માટે મંત્રમુગ્ધ કરી દેશે કે સત્ય અને મિથ્યા વચ્ચેનો તફાવત પણ કદાચ તમે વીસરી જાઓ તો કંઈ કહેવાય નહીં! આમંત્રણ છે આપને, આ મંગલયાત્રામાં સહભાગી થવાનું! ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચના રોજ પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #navbharatsahityamandir