Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

વેર, દ્રેષ, ખટરાગના અંધારાને ઓગાળી પ્રેમ, હેત, આનંદના પ્રકાશથી આવો આવનારું વર્ષ પ્રજ્વલિત કરીએ #HappyDiwali #HappyDiwali2022 #DiwaliCelebration #DiwaliWishes #Diwali #FestivalOfLights #FestiveWishes #IndianFestivals #Diwali2022 #Diwali #Celebration #Book #Reading #Navbharat #NavbharatSahityaMandir

વેર, દ્રેષ, ખટરાગના અંધારાને ઓગાળી પ્રેમ, હેત, આનંદના પ્રકાશથી આવો આવનારું વર્ષ પ્રજ્વલિત કરીએ #HappyDiwali #HappyDiwali2022 #DiwaliCelebration #DiwaliWishes #Diwali #FestivalOfLights #FestiveWishes #IndianFestivals #Diwali2022 #Diwali #Celebration #Book #Reading #Navbharat #NavbharatSahityaMandir

વેર, દ્રેષ, ખટરાગના અંધારાને ઓગાળી પ્રેમ, હેત, આનંદના પ્રકાશથી આવો આવનારું વર્ષ પ્રજ્વલિત કરીએ #HappyDiwali #HappyDiwali2022 #DiwaliCelebration #DiwaliWishes #Diwali #FestivalOfLights #FestiveWishes #IndianFestivals #Diwali2022 #Diwali #Celebration #Book #Reading #Navbharat #NavbharatSahityaMandir

Read More

મૃત્યુના દેવતા યમરાજના પૂજનનો દિવસ. આ દિવસને નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. કાળી ચૌદશે શ્રી કૃષ્ણચંદ્રજીએ નરકાસુર નામના રાક્ષશનો વધ કર્યો હતો. પુસ્તકો પણ અજ્ઞાનતા રૂપી મૃત્યુથી બચાવે છે. અકાળ મૃત્યુના નિવારણ માટે કાળી ચૌદસે દીપ પ્રગાટ્ય કરવામાં આવે છે. #KaliChaudas #KaliChaudas2020 #IndianFestivals #Celebration #HappyDiwali #FestiveSeason #Celebration #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #Diwali2020 #DiwaliCelebration #Diwali

મૃત્યુના દેવતા યમરાજના પૂજનનો દિવસ. આ દિવસને નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. કાળી ચૌદશે શ્રી કૃષ્ણચંદ્રજીએ નરકાસુર નામના રાક્ષશનો વધ કર્યો હતો. પુસ્તકો પણ અજ્ઞાનતા રૂપી મૃત્યુથી બચાવે છે. અકાળ મૃત્યુના નિવારણ માટે કાળી ચૌદસે દીપ પ્રગાટ્ય કરવામાં આવે છે. #KaliChaudas #KaliChaudas2020 #IndianFestivals #Celebration #HappyDiwali #FestiveSeason #Celebration #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #Diwali2020 #DiwaliCelebration #Diwali

મૃત્યુના દેવતા યમરાજના પૂજનનો દિવસ. આ દિવસને નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. કાળી ચૌદશે શ્રી કૃષ્ણચંદ્રજીએ નરકાસુર નામના રાક્ષશનો વધ કર્યો હતો. પુસ્તકો પણ અજ્ઞાનતા રૂપી મૃત્યુથી બચાવે છે. અકાળ મૃત્યુના નિવારણ માટે કાળી ચૌદસે દીપ પ્રગાટ્ય કરવામાં આવે છે. #KaliChaudas #KaliChaudas2020 #IndianFestivals #Celebration #HappyDiwali #FestiveSeason #Celebration #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #Diwali2020 #DiwaliCelebration #Diwali

Read More

મૃત્યુના દેવતા યમરાજના પૂજનનો દિવસ. આ દિવસને નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. કાળી ચૌદશે શ્રી કૃષ્ણચંદ્રજીએ નરકાસુર નામના રાક્ષશનો વધ કર્યો હતો. પુસ્તકો પણ અજ્ઞાનતા રૂપી મૃત્યુથી બચાવે છે. અકાળ મૃત્યુના નિવારણ માટે કાળી ચૌદસે દીપ પ્રગાટ્ય કરવામાં આવે છે. #KaliChaudas #KaliChaudas2020 #IndianFestivals #HappyDiwali #FestiveSeason #Celebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #Diwali2020 #DiwaliCelebration #Diwali

મૃત્યુના દેવતા યમરાજના પૂજનનો દિવસ. આ દિવસને નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. કાળી ચૌદશે શ્રી કૃષ્ણચંદ્રજીએ નરકાસુર નામના રાક્ષશનો વધ કર્યો હતો. પુસ્તકો પણ અજ્ઞાનતા રૂપી મૃત્યુથી બચાવે છે. અકાળ મૃત્યુના નિવારણ માટે કાળી ચૌદસે દીપ પ્રગાટ્ય કરવામાં આવે છે. #KaliChaudas #KaliChaudas2020 #IndianFestivals #HappyDiwali #FestiveSeason #Celebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #Diwali2020 #DiwaliCelebration #Diwali

મૃત્યુના દેવતા યમરાજના પૂજનનો દિવસ. આ દિવસને નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. કાળી ચૌદશે શ્રી કૃષ્ણચંદ્રજીએ નરકાસુર નામના રાક્ષશનો વધ કર્યો હતો. પુસ્તકો પણ અજ્ઞાનતા રૂપી મૃત્યુથી બચાવે છે. અકાળ મૃત્યુના નિવારણ માટે કાળી ચૌદસે દીપ પ્રગાટ્ય કરવામાં આવે છે. #KaliChaudas #KaliChaudas2020 #IndianFestivals #HappyDiwali #FestiveSeason #Celebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #Diwali2020 #DiwaliCelebration #Diwali

Read More

આજે વાઘ બારસ છે. આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે. વાક એટલે કે વાણી અને વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પણ આજે પૂજન કરવામાં આવે છે. વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે. એ આસાન માર્ગ નથી. એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ. વસુ એટલે ગાય. ગાયને રુએ રુએ દેવતા છે એવું આપણા શાસ્ત્રો કહે છે એટલે ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. ઈન્દ્ર પાસે ઈચ્છીત ફળ આપનારી કામધેનુ નામની ગાય છે એવી માન્યતા છે. આમેય ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં ગાય અને ગૌવંશની એક વિશિષ્ટ મહત્તા છે. વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. આજના દિવસે લોકો ધનતેરસની પૂજાની તૈયારી પણ કરતા હોય છે. અને પૂજન સામગ્રીની ખરીદી કરતા હોય છે. અગાઉના જમાનામાં વ્યક્તિ પાસેની સમૃદ્ધિનું માપ એની પાસે કેટલું ગૌધન છે ગાયનું દાન આપવાનો પણ વિશિષ્ટ મહિમા છે ત્યારે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે ગોવાળીયા બનીને જે ગાયમાતાની સેવા કરી હતી ગૌમાતાના ક્ષીરસાગરમાંથી પ્રાગટ્ય દિવસે એનું પૂજન કરી નીરણ અથવા ખાણ ખવરાવવાનો વિશિષ્ટ મહિમા છે. વનવાસી લોકજીવન પ્રકૃતિ પર નિર્ભર છે. ડાંગના જંગલો તેમજ ગુજરાતની આદિવાસી પૂર્વ-ઉત્તર પટ્ટીમાં વસતા વનવાસીઓને પોતાના ઢોરઢાંખર ચારવા, ખેતી અર્થે તેમજ વન્ય પેદાશો મેળવવા જંગલમાં અવર-જવર કરવી પડતી હોય છે. સ્વાભાવિક રીતે જ આ પ્રવૃત્તિમાં તેમને જંગલી પશુઓ અથવા સાપ કે અજગર જેવા સરિસૃપ જીવો સાથે ભેટો થતો હોય છે. આ કારણથી માણસ રખડુ જીવન ગાળતો હતો અને જંગલો ખુંદતો હતો ત્યારથી સાપ, વાઘ તેમજ અન્ય વનસૃષ્ટિ તેમજ કુદરતની ઉપાસના કરતો આવ્યો છે. આપણા વનવાસીઓમાં પ્રકૃતિ પૂજાની આ પ્રથા આજે પણ ચાલે છે. #VaghBaras2020 #VaghBaras #IndianFestivals #DiwaliIsHere #Celebration #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #Diwali2020 #DiwaliCelebration #Diwali

આજે વાઘ બારસ છે. આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે. વાક એટલે કે વાણી અને વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પણ આજે પૂજન કરવામાં આવે છે. વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે. એ આસાન માર્ગ નથી. એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ. વસુ એટલે ગાય. ગાયને રુએ રુએ દેવતા છે એવું આપણા શાસ્ત્રો કહે છે એટલે ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. ઈન્દ્ર પાસે ઈચ્છીત ફળ આપનારી કામધેનુ નામની ગાય છે એવી માન્યતા છે. આમેય ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં ગાય અને ગૌવંશની એક વિશિષ્ટ મહત્તા છે. વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. આજના દિવસે લોકો ધનતેરસની પૂજાની તૈયારી પણ કરતા હોય છે. અને પૂજન સામગ્રીની ખરીદી કરતા હોય છે. અગાઉના જમાનામાં વ્યક્તિ પાસેની સમૃદ્ધિનું માપ એની પાસે કેટલું ગૌધન છે ગાયનું દાન આપવાનો પણ વિશિષ્ટ મહિમા છે ત્યારે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે ગોવાળીયા બનીને જે ગાયમાતાની સેવા કરી હતી ગૌમાતાના ક્ષીરસાગરમાંથી પ્રાગટ્ય દિવસે એનું પૂજન કરી નીરણ અથવા ખાણ ખવરાવવાનો વિશિષ્ટ મહિમા છે. વનવાસી લોકજીવન પ્રકૃતિ પર નિર્ભર છે. ડાંગના જંગલો તેમજ ગુજરાતની આદિવાસી પૂર્વ-ઉત્તર પટ્ટીમાં વસતા વનવાસીઓને પોતાના ઢોરઢાંખર ચારવા, ખેતી અર્થે તેમજ વન્ય પેદાશો મેળવવા જંગલમાં અવર-જવર કરવી પડતી હોય છે. સ્વાભાવિક રીતે જ આ પ્રવૃત્તિમાં તેમને જંગલી પશુઓ અથવા સાપ કે અજગર જેવા સરિસૃપ જીવો સાથે ભેટો થતો હોય છે. આ કારણથી માણસ રખડુ જીવન ગાળતો હતો અને જંગલો ખુંદતો હતો ત્યારથી સાપ, વાઘ તેમજ અન્ય વનસૃષ્ટિ તેમજ કુદરતની ઉપાસના કરતો આવ્યો છે. આપણા વનવાસીઓમાં પ્રકૃતિ પૂજાની આ પ્રથા આજે પણ ચાલે છે. #VaghBaras2020 #VaghBaras #IndianFestivals #DiwaliIsHere #Celebration #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #Diwali2020 #DiwaliCelebration #Diwali

આજે વાઘ બારસ છે. આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે. વાક એટલે કે વાણી અને વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પણ આજે પૂજન કરવામાં આવે છે. વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે. એ આસાન માર્ગ નથી. એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ. વસુ એટલે ગાય. ગાયને રુએ રુએ દેવતા છે એવું આપણા શાસ્ત્રો કહે છે એટલે ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. ઈન્દ્ર પાસે ઈચ્છીત ફળ આપનારી કામધેનુ નામની ગાય છે એવી માન્યતા છે. આમેય ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં ગાય અને ગૌવંશની એક વિશિષ્ટ મહત્તા છે. વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. આજના દિવસે લોકો ધનતેરસની પૂજાની તૈયારી પણ કરતા હોય છે. અને પૂજન સામગ્રીની ખરીદી કરતા હોય છે. અગાઉના જમાનામાં વ્યક્તિ પાસેની સમૃદ્ધિનું માપ એની પાસે કેટલું ગૌધન છે ગાયનું દાન આપવાનો પણ વિશિષ્ટ મહિમા છે ત્યારે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે ગોવાળીયા બનીને જે ગાયમાતાની સેવા કરી હતી ગૌમાતાના ક્ષીરસાગરમાંથી પ્રાગટ્ય દિવસે એનું પૂજન કરી નીરણ અથવા ખાણ ખવરાવવાનો વિશિષ્ટ મહિમા છે. વનવાસી લોકજીવન પ્રકૃતિ પર નિર્ભર છે. ડાંગના જંગલો તેમજ ગુજરાતની આદિવાસી પૂર્વ-ઉત્તર પટ્ટીમાં વસતા વનવાસીઓને પોતાના ઢોરઢાંખર ચારવા, ખેતી અર્થે તેમજ વન્ય પેદાશો મેળવવા જંગલમાં અવર-જવર કરવી પડતી હોય છે. સ્વાભાવિક રીતે જ આ પ્રવૃત્તિમાં તેમને જંગલી પશુઓ અથવા સાપ કે અજગર જેવા સરિસૃપ જીવો સાથે ભેટો થતો હોય છે. આ કારણથી માણસ રખડુ જીવન ગાળતો હતો અને જંગલો ખુંદતો હતો ત્યારથી સાપ, વાઘ તેમજ અન્ય વનસૃષ્ટિ તેમજ કુદરતની ઉપાસના કરતો આવ્યો છે. આપણા વનવાસીઓમાં પ્રકૃતિ પૂજાની આ પ્રથા આજે પણ ચાલે છે. #VaghBaras2020 #VaghBaras #IndianFestivals #DiwaliIsHere #Celebration #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #Diwali2020 #DiwaliCelebration #Diwali

Read More

પવિત્ર અને પાવન આ પર્વે વ્રત કરનાર વ્યક્તિ પોતાના કરેલા સર્વે પાપોમાંથી મુક્ત થઈ વિષ્ણુધામને પામે છે, આ એકાદશીએ ઉપવાસનું અતિ મહત્ત્વ હોવાથી આજે ઉપવાસ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એકાદશીની આપ સહુ ને શુભેચ્છા #Ekadashi #Agiyaras2020 #ShubhAgiyaras #IndianFestivals #DiwaliIsHere #Celebration #HappyAgiyaras #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #Diwali2020 #DiwaliCelebration #Diwali

પવિત્ર અને પાવન આ પર્વે વ્રત કરનાર વ્યક્તિ પોતાના કરેલા સર્વે પાપોમાંથી મુક્ત થઈ વિષ્ણુધામને પામે છે, આ એકાદશીએ ઉપવાસનું અતિ મહત્ત્વ હોવાથી આજે ઉપવાસ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એકાદશીની આપ સહુ ને શુભેચ્છા #Ekadashi #Agiyaras2020 #ShubhAgiyaras #IndianFestivals #DiwaliIsHere #Celebration #HappyAgiyaras #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #Diwali2020 #DiwaliCelebration #Diwali

પવિત્ર અને પાવન આ પર્વે વ્રત કરનાર વ્યક્તિ પોતાના કરેલા સર્વે પાપોમાંથી મુક્ત થઈ વિષ્ણુધામને પામે છે, આ એકાદશીએ ઉપવાસનું અતિ મહત્ત્વ હોવાથી આજે ઉપવાસ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એકાદશીની આપ સહુ ને શુભેચ્છા #Ekadashi #Agiyaras2020 #ShubhAgiyaras #IndianFestivals #DiwaliIsHere #Celebration #HappyAgiyaras #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #Diwali2020 #DiwaliCelebration #Diwali

Read More

આનંદના અવસર પર નવા કપડાંની સાથે નવા પુસ્તક અપનાવીએ. આ પ્રકાશપર્વને પુસ્તકપર્વ બનાવીએ. #Diwali #DiwaliCelebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction https://t.co/HvVvu21y4p

આનંદના અવસર પર નવા કપડાંની સાથે નવા પુસ્તક અપનાવીએ. આ પ્રકાશપર્વને પુસ્તકપર્વ બનાવીએ. #Diwali #DiwaliCelebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction https://t.co/HvVvu21y4p

આનંદના અવસર પર નવા કપડાંની સાથે નવા પુસ્તક અપનાવીએ. આ પ્રકાશપર્વને પુસ્તકપર્વ બનાવીએ. #Diwali #DiwaliCelebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction https://t.co/HvVvu21y4p

Read More

ઉરમાં નૂર અને સ્મિતના સૂર રેલાવવાનો ઉત્સવ એટલે દિવાળી. વડીલોના આશિષ લઈ સ્નેહીઓ પર વ્હાલ વરસાવવાનો ઉત્સવ એટલે દિવાળી. આ મનગમતા મહોત્સવને આવો થોડો નોખી રીતે ઉજવીએ. આખાય વર્ષને સ્નેહથી સિંચતા અને અંતરને અજવાળતા પુસ્તકોને માત્ર સોશિયલ મીડિયા પર નહિ પરંતુ ઘરે ઘરે પોસ્ટ કરીએ. આનંદના અવસર પર નવા કપડાંની સાથે નવા પુસ્તક અપનાવીએ. આ પ્રકાશપર્વને પુસ્તકપર્વ બનાવીએ. #Diwali #DiwaliCelebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

ઉરમાં નૂર અને સ્મિતના સૂર રેલાવવાનો ઉત્સવ એટલે દિવાળી. વડીલોના આશિષ લઈ સ્નેહીઓ પર વ્હાલ વરસાવવાનો ઉત્સવ એટલે દિવાળી. આ મનગમતા મહોત્સવને આવો થોડો નોખી રીતે ઉજવીએ. આખાય વર્ષને સ્નેહથી સિંચતા અને અંતરને અજવાળતા પુસ્તકોને માત્ર સોશિયલ મીડિયા પર નહિ પરંતુ ઘરે ઘરે પોસ્ટ કરીએ. આનંદના અવસર પર નવા કપડાંની સાથે નવા પુસ્તક અપનાવીએ. આ પ્રકાશપર્વને પુસ્તકપર્વ બનાવીએ. #Diwali #DiwaliCelebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

ઉરમાં નૂર અને સ્મિતના સૂર રેલાવવાનો ઉત્સવ એટલે દિવાળી. વડીલોના આશિષ લઈ સ્નેહીઓ પર વ્હાલ વરસાવવાનો ઉત્સવ એટલે દિવાળી. આ મનગમતા મહોત્સવને આવો થોડો નોખી રીતે ઉજવીએ. આખાય વર્ષને સ્નેહથી સિંચતા અને અંતરને અજવાળતા પુસ્તકોને માત્ર સોશિયલ મીડિયા પર નહિ પરંતુ ઘરે ઘરે પોસ્ટ કરીએ. આનંદના અવસર પર નવા કપડાંની સાથે નવા પુસ્તક અપનાવીએ. આ પ્રકાશપર્વને પુસ્તકપર્વ બનાવીએ. #Diwali #DiwaliCelebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

ઉરમાં નૂર અને સ્મિતના સૂર રેલાવવાનો ઉત્સવ એટલે દિવાળી. વડીલોના આશિષ લઈ સ્નેહીઓ પર વ્હાલ વરસાવવાનો ઉત્સવ એટલે દિવાળી. આ મનગમતા મહોત્સવને આવો થોડો નોખી રીતે ઉજવીએ. આખાય વર્ષને સ્નેહથી સિંચતા અને અંતરને અજવાળતા પુસ્તકોને માત્ર સોશિયલ મીડિયા પર નહિ પરંતુ ઘરે ઘરે પોસ્ટ કરીએ. આનંદના અવસર પર નવા કપડાંની સાથે નવા પુસ્તક અપનાવીએ. આ પ્રકાશપર્વને પુસ્તકપર્વ બનાવીએ. #Diwali #DiwaliCelebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

ઉરમાં નૂર અને સ્મિતના સૂર રેલાવવાનો ઉત્સવ એટલે દિવાળી. વડીલોના આશિષ લઈ સ્નેહીઓ પર વ્હાલ વરસાવવાનો ઉત્સવ એટલે દિવાળી. આ મનગમતા મહોત્સવને આવો થોડો નોખી રીતે ઉજવીએ. આખાય વર્ષને સ્નેહથી સિંચતા અને અંતરને અજવાળતા પુસ્તકોને માત્ર સોશિયલ મીડિયા પર નહિ પરંતુ ઘરે ઘરે પોસ્ટ કરીએ. આનંદના અવસર પર નવા કપડાંની સાથે નવા પુસ્તક અપનાવીએ. આ પ્રકાશપર્વને પુસ્તકપર્વ બનાવીએ. #Diwali #DiwaliCelebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

ઉરમાં નૂર અને સ્મિતના સૂર રેલાવવાનો ઉત્સવ એટલે દિવાળી. વડીલોના આશિષ લઈ સ્નેહીઓ પર વ્હાલ વરસાવવાનો ઉત્સવ એટલે દિવાળી. આ મનગમતા મહોત્સવને આવો થોડો નોખી રીતે ઉજવીએ. આખાય વર્ષને સ્નેહથી સિંચતા અને અંતરને અજવાળતા પુસ્તકોને માત્ર સોશિયલ મીડિયા પર નહિ પરંતુ ઘરે ઘરે પોસ્ટ કરીએ. આનંદના અવસર પર નવા કપડાંની સાથે નવા પુસ્તક અપનાવીએ. આ પ્રકાશપર્વને પુસ્તકપર્વ બનાવીએ. #Diwali #DiwaliCelebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

ઉરમાં નૂર અને સ્મિતના સૂર રેલાવવાનો ઉત્સવ એટલે દિવાળી. વડીલોના આશિષ લઈ સ્નેહીઓ પર વ્હાલ વરસાવવાનો ઉત્સવ એટલે દિવાળી. આ મનગમતા મહોત્સવને આવો થોડો નોખી રીતે ઉજવીએ. આખાય વર્ષને સ્નેહથી સિંચતા અને અંતરને અજવાળતા પુસ્તકોને માત્ર સોશિયલ મીડિયા પર નહિ પરંતુ ઘરે ઘરે પોસ્ટ કરીએ. આનંદના અવસર પર નવા કપડાંની સાથે નવા પુસ્તક અપનાવીએ. આ પ્રકાશપર્વને પુસ્તકપર્વ બનાવીએ. #Diwali #DiwaliCelebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

ઉરમાં નૂર અને સ્મિતના સૂર રેલાવવાનો ઉત્સવ એટલે દિવાળી. વડીલોના આશિષ લઈ સ્નેહીઓ પર વ્હાલ વરસાવવાનો ઉત્સવ એટલે દિવાળી. આ મનગમતા મહોત્સવને આવો થોડો નોખી રીતે ઉજવીએ. આખાય વર્ષને સ્નેહથી સિંચતા અને અંતરને અજવાળતા પુસ્તકોને માત્ર સોશિયલ મીડિયા પર નહિ પરંતુ ઘરે ઘરે પોસ્ટ કરીએ. આનંદના અવસર પર નવા કપડાંની સાથે નવા પુસ્તક અપનાવીએ. આ પ્રકાશપર્વને પુસ્તકપર્વ બનાવીએ. #Diwali #DiwaliCelebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

ઉરમાં નૂર અને સ્મિતના સૂર રેલાવવાનો ઉત્સવ એટલે દિવાળી. વડીલોના આશિષ લઈ સ્નેહીઓ પર વ્હાલ વરસાવવાનો ઉત્સવ એટલે દિવાળી. આ મનગમતા મહોત્સવને આવો થોડો નોખી રીતે ઉજવીએ. આખાય વર્ષને સ્નેહથી સિંચતા અને અંતરને અજવાળતા પુસ્તકોને માત્ર સોશિયલ મીડિયા પર નહિ પરંતુ ઘરે ઘરે પોસ્ટ કરીએ. આનંદના અવસર પર નવા કપડાંની સાથે નવા પુસ્તક અપનાવીએ. આ પ્રકાશપર્વને પુસ્તકપર્વ બનાવીએ. #Diwali #DiwaliCelebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More