Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

નવરાત્રિમાં માતાજીનાં અલગ-અલગ સ્વરૂપની પૂજા કર્યા બાદ નોમનાં દિવસે માઁ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માઁ સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી તમામ આધિ-વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને આઠ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. ભગવાન શંકરે પણ માતાજીના આ સ્વરૂપની પૂજા કરીને સિદ્ધિ મેળવી હતી એટલે તેમનું અડધુ શરીર સ્ત્રીનું અને અડધુ શરીર પુરુષનું થઈ ગયુ હતુ, આથી જ ભગવાન શંકર અર્ધનારેશ્વર તરીકે ઓળખાયા. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay9 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રિમાં માતાજીનાં અલગ-અલગ સ્વરૂપની પૂજા કર્યા બાદ નોમનાં દિવસે માઁ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માઁ સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી તમામ આધિ-વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને આઠ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. ભગવાન શંકરે પણ માતાજીના આ સ્વરૂપની પૂજા કરીને સિદ્ધિ મેળવી હતી એટલે તેમનું અડધુ શરીર સ્ત્રીનું અને અડધુ શરીર પુરુષનું થઈ ગયુ હતુ, આથી જ ભગવાન શંકર અર્ધનારેશ્વર તરીકે ઓળખાયા. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay9 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રિમાં માતાજીનાં અલગ-અલગ સ્વરૂપની પૂજા કર્યા બાદ નોમનાં દિવસે માઁ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માઁ સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી તમામ આધિ-વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને આઠ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. ભગવાન શંકરે પણ માતાજીના આ સ્વરૂપની પૂજા કરીને સિદ્ધિ મેળવી હતી એટલે તેમનું અડધુ શરીર સ્ત્રીનું અને અડધુ શરીર પુરુષનું થઈ ગયુ હતુ, આથી જ ભગવાન શંકર અર્ધનારેશ્વર તરીકે ઓળખાયા. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay9 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More

#Day9 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું : તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી. હું તમારી આંખોને અભણ કહેતો નથી. પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ. જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે એક પ્રકારની ડિઝાઈન છે : આપણે એકમેકને નહીં ઓળખીએ એ આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે. -સુરેશ દલાલ

#Day9 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું : તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી. હું તમારી આંખોને અભણ કહેતો નથી. પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ. જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે એક પ્રકારની ડિઝાઈન છે : આપણે એકમેકને નહીં ઓળખીએ એ આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે. -સુરેશ દલાલ

#Day9 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું : તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી. હું તમારી આંખોને અભણ કહેતો નથી. પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ. જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે એક પ્રકારની ડિઝાઈન છે : આપણે એકમેકને નહીં ઓળખીએ એ આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે. -સુરેશ દલાલ

Read More