Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

#Day9 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું : તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી. હું તમારી આંખોને અભણ કહેતો નથી. પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ. જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે એક પ્રકારની ડિઝાઈન છે : આપણે એકમેકને નહીં ઓળખીએ એ આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે. -સુરેશ દલાલ

#Day9 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું : તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી. હું તમારી આંખોને અભણ કહેતો નથી. પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ. જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે એક પ્રકારની ડિઝાઈન છે : આપણે એકમેકને નહીં ઓળખીએ એ આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે. -સુરેશ દલાલ

#Day9 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું : તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી. હું તમારી આંખોને અભણ કહેતો નથી. પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ. જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે એક પ્રકારની ડિઝાઈન છે : આપણે એકમેકને નહીં ઓળખીએ એ આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે. -સુરેશ દલાલ

Read More