Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

નવરાત્રીના સાતમા દિવસે, માતા કાલરાત્રિ,માઁ દુર્ગાના સાતમા સિદ્ધ સ્વરૂપની, નીતિનિયમો અનુસાર પૂજા કરવામાં આવે છે. આ દિવસે માઁ દુર્ગાના દિવ્ય સ્વરૂપની પૂજા કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. આ સાથે, એવી પણ માન્યતા છે કે માતા કાલરાત્રીની પૂજા કરવાથી તમામ પ્રકારની દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે. માતાને તમામ સિદ્ધિઓની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે આ દિવસે તંત્ર-મંત્ર સાથે તેમની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay7 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રીના સાતમા દિવસે, માતા કાલરાત્રિ,માઁ દુર્ગાના સાતમા સિદ્ધ સ્વરૂપની, નીતિનિયમો અનુસાર પૂજા કરવામાં આવે છે. આ દિવસે માઁ દુર્ગાના દિવ્ય સ્વરૂપની પૂજા કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. આ સાથે, એવી પણ માન્યતા છે કે માતા કાલરાત્રીની પૂજા કરવાથી તમામ પ્રકારની દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે. માતાને તમામ સિદ્ધિઓની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે આ દિવસે તંત્ર-મંત્ર સાથે તેમની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay7 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રીના સાતમા દિવસે, માતા કાલરાત્રિ,માઁ દુર્ગાના સાતમા સિદ્ધ સ્વરૂપની, નીતિનિયમો અનુસાર પૂજા કરવામાં આવે છે. આ દિવસે માઁ દુર્ગાના દિવ્ય સ્વરૂપની પૂજા કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. આ સાથે, એવી પણ માન્યતા છે કે માતા કાલરાત્રીની પૂજા કરવાથી તમામ પ્રકારની દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે. માતાને તમામ સિદ્ધિઓની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે આ દિવસે તંત્ર-મંત્ર સાથે તેમની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay7 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More

#Day7 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal સુરેશ પુરુષોત્તમદાસ દલાલ એ ગુજરાતી સાહિત્યકારો પૈકીનું એક જાણીતુ નામ છે. તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ થાણામાં થયો હતો.તેઓ કવિ, તેઓ નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક હતા. ૧૯૪૯ માં મેટ્રિક પાસ કર્યા બાદ તેમણે ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ.(બેચલર ઓફ આર્ટસ) અને ૧૯૫૫માં એમ.એ. (માસ્ટર ઓફ આર્ટસ)પુર્ણ કર્યુ હતુ. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં તેમણે ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે ફરજ બજવી હતી. ત્યારબાદ તેમણે ૧૯૬૯માં પી.એચ.ડી. ની ઉપાધી પણ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કૉમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી અદ્યપર્યત એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ઉપરાંત તેઓ ‘કવિતા’ માસિકના સંપાદક પણ રહી ચુક્યા છે. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ૨૦૦૫નો સાહિત્ય અકાદમી એવોર્ડ તેમના કાવ્યસંગ્રહ અખંડ ઝાલર વાગે માટે મેળવ્યો હતો.

#Day7 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal સુરેશ પુરુષોત્તમદાસ દલાલ એ ગુજરાતી સાહિત્યકારો પૈકીનું એક જાણીતુ નામ છે. તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ થાણામાં થયો હતો.તેઓ કવિ, તેઓ નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક હતા. ૧૯૪૯ માં મેટ્રિક પાસ કર્યા બાદ તેમણે ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ.(બેચલર ઓફ આર્ટસ) અને ૧૯૫૫માં એમ.એ. (માસ્ટર ઓફ આર્ટસ)પુર્ણ કર્યુ હતુ. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં તેમણે ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે ફરજ બજવી હતી. ત્યારબાદ તેમણે ૧૯૬૯માં પી.એચ.ડી. ની ઉપાધી પણ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કૉમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી અદ્યપર્યત એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ઉપરાંત તેઓ ‘કવિતા’ માસિકના સંપાદક પણ રહી ચુક્યા છે. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ૨૦૦૫નો સાહિત્ય અકાદમી એવોર્ડ તેમના કાવ્યસંગ્રહ અખંડ ઝાલર વાગે માટે મેળવ્યો હતો.

#Day7 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal સુરેશ પુરુષોત્તમદાસ દલાલ એ ગુજરાતી સાહિત્યકારો પૈકીનું એક જાણીતુ નામ છે. તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ થાણામાં થયો હતો.તેઓ કવિ, તેઓ નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક હતા. ૧૯૪૯ માં મેટ્રિક પાસ કર્યા બાદ તેમણે ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ.(બેચલર ઓફ આર્ટસ) અને ૧૯૫૫માં એમ.એ. (માસ્ટર ઓફ આર્ટસ)પુર્ણ કર્યુ હતુ. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં તેમણે ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે ફરજ બજવી હતી. ત્યારબાદ તેમણે ૧૯૬૯માં પી.એચ.ડી. ની ઉપાધી પણ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કૉમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી અદ્યપર્યત એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ઉપરાંત તેઓ ‘કવિતા’ માસિકના સંપાદક પણ રહી ચુક્યા છે. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ૨૦૦૫નો સાહિત્ય અકાદમી એવોર્ડ તેમના કાવ્યસંગ્રહ અખંડ ઝાલર વાગે માટે મેળવ્યો હતો.

Read More