Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

નવરાત્રીના તૃતીય દિવસ પર દેવી ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે જેમનો રંગ સોના જેવો તેજસ્વી છે અને ત્રણ આંખો અને દસ હાથ છે અને દરેક હાથમાં જુદા જુદા શસ્ત્ર છે. તેઓ અદ્વૈત શક્તિઓથી રક્ષણ આપે છે અને માતાની કૃપાથી સાધક બળવાન અને નિર્ભય બને છે. #Navratri2023 #Garba #Dandiya #NavratriDay3 #GoddessBrahmacharini #Brahmacharini #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રીના તૃતીય દિવસ પર દેવી ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે જેમનો રંગ સોના જેવો તેજસ્વી છે અને ત્રણ આંખો અને દસ હાથ છે અને દરેક હાથમાં જુદા જુદા શસ્ત્ર છે. તેઓ અદ્વૈત શક્તિઓથી રક્ષણ આપે છે અને માતાની કૃપાથી સાધક બળવાન અને નિર્ભય બને છે. #Navratri2023 #Garba #Dandiya #NavratriDay3 #GoddessBrahmacharini #Brahmacharini #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રીના તૃતીય દિવસ પર દેવી ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે જેમનો રંગ સોના જેવો તેજસ્વી છે અને ત્રણ આંખો અને દસ હાથ છે અને દરેક હાથમાં જુદા જુદા શસ્ત્ર છે. તેઓ અદ્વૈત શક્તિઓથી રક્ષણ આપે છે અને માતાની કૃપાથી સાધક બળવાન અને નિર્ભય બને છે. #Navratri2023 #Garba #Dandiya #NavratriDay3 #GoddessBrahmacharini #Brahmacharini #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More

#Day3 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi ચંદ્રકાંત બક્ષીની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત - કુમાર સામયિકમાં જાન્યુઆરી, ૧૯૫૧ દરમિયાન પ્રકાશિત થઇ હતી. તેમણે કુલ ૧૭૮ પુસ્તકો લખ્યા છે, જેમાં ૧૭ પુસ્તકો ઇતિહાસ પર, ૨૬ નવલકથાઓ, ૧૫ ટૂંકી વાર્તાઓના સંગ્રહો, ૬ રાજકારણ સંબંધી પુસ્તકો, ૮ પ્રવાસવર્ણનો, ૨ નાટકો અને ૨૫ પુસ્તકો વિવિધ વિષયો પર છે. તેમની આત્મકથા બક્ષીનામા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. તેમનાં ૧૫ જેટલાં પુસ્તકો હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલ છે.

#Day3 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi ચંદ્રકાંત બક્ષીની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત - કુમાર સામયિકમાં જાન્યુઆરી, ૧૯૫૧ દરમિયાન પ્રકાશિત થઇ હતી. તેમણે કુલ ૧૭૮ પુસ્તકો લખ્યા છે, જેમાં ૧૭ પુસ્તકો ઇતિહાસ પર, ૨૬ નવલકથાઓ, ૧૫ ટૂંકી વાર્તાઓના સંગ્રહો, ૬ રાજકારણ સંબંધી પુસ્તકો, ૮ પ્રવાસવર્ણનો, ૨ નાટકો અને ૨૫ પુસ્તકો વિવિધ વિષયો પર છે. તેમની આત્મકથા બક્ષીનામા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. તેમનાં ૧૫ જેટલાં પુસ્તકો હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલ છે.

#Day3 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi ચંદ્રકાંત બક્ષીની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત - કુમાર સામયિકમાં જાન્યુઆરી, ૧૯૫૧ દરમિયાન પ્રકાશિત થઇ હતી. તેમણે કુલ ૧૭૮ પુસ્તકો લખ્યા છે, જેમાં ૧૭ પુસ્તકો ઇતિહાસ પર, ૨૬ નવલકથાઓ, ૧૫ ટૂંકી વાર્તાઓના સંગ્રહો, ૬ રાજકારણ સંબંધી પુસ્તકો, ૮ પ્રવાસવર્ણનો, ૨ નાટકો અને ૨૫ પુસ્તકો વિવિધ વિષયો પર છે. તેમની આત્મકથા બક્ષીનામા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. તેમનાં ૧૫ જેટલાં પુસ્તકો હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલ છે.

Read More