
જિન્હાની કટ્ટરતાના ખડકે અથડાઈને માઉન્ટબેટનની તમામ આશાઓનો ભુક્કો થઈ ગયો હતો. માઉન્ટબેટનનું કામણ જિન્હા પર કેમ ન ચાલ્યું, એ છે પાકિસ્તાનના નિર્માણ અને ભારતને મળેલી 'અડધી રાત્રે આઝાદી'ની મહાગાથા.
એડવાન્સ બુકિંગ કરાવવા પર ડિસ્કાઉન્ટ મળશે અને ૭૯૯ રૂપિયાનું પુસ્તક ૬૫૦ ₹માં હોમ-ડિલિવરી થશે.
પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ લિંક પરથી પણ નોંધાવી શકાશે.
ચિરાગ ઠક્કર ‘જય’ ભાવાનુવાદિત અને @navbharatofficial પ્રકાશિત આ પુસ્તક ૨૩ જુલાઈનાં રોજ આપ સુધી પહોંચશે.
#navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #freedom #midnight #release #india #translation
જિન્હાની કટ્ટરતાના ખડકે અથડાઈને માઉન્ટબેટનની તમામ આશાઓનો ભુક્કો થઈ ગયો હતો. માઉન્ટબેટનનું કામણ જિન્હા પર કેમ ન ચાલ્યું, એ છે પાકિસ્તાનના નિર્માણ અને ભારતને મળેલી 'અડધી રાત્રે આઝાદી'ની મહાગાથા. એડવાન્સ બુકિંગ કરાવવા પર ડિસ્કાઉન્ટ મળશે અને ૭૯૯ રૂપિયાનું પુસ્તક ૬૫૦ ₹માં હોમ-ડિલિવરી થશે. પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ લિંક પરથી પણ નોંધાવી શકાશે. ચિરાગ ઠક્કર ‘જય’ ભાવાનુવાદિત અને @navbharatofficial પ્રકાશિત આ પુસ્તક ૨૩ જુલાઈનાં રોજ આપ સુધી પહોંચશે. #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #freedom #midnight #release #india #translation
Jul 11, 2022