
"ગલીઓમાં યુદ્ધ પછીના લંડનની એક વિશેષ ગંધ પ્રસરેલી હતી. બોમ્બમારાથી નુકસાન પામેલી હજારો ઈમારતોમાંના બળી રહેલા અવશેષોમાંથી એ ગંધ હવામાં પ્રસરી રહી હતી."
કઈ રીતે નાદારીના આરે આવી પહોંચેલા ઈંગ્લેન્ડે ભારતને 'અડધી રાત્રે આઝાદી' આપવી પડી?
એડવાન્સ બુકિંગ કરાવવા પર ડિસ્કાઉન્ટ મળશે અને ૭૯૯ રૂપિયાનું પુસ્તક ૬૫૦ ₹માં હોમ-ડિલિવરી થશે.
પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ લિંક પરથી પણ નોંધાવી શકાશે.
ચિરાગ ઠક્કર ‘જય’ ભાવાનુવાદિત અને @navbharatofficial પ્રકાશિત આ પુસ્તક ૨૩ જુલાઈનાં રોજ આપ સુધી પહોંચશે.
#navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #freedom #midnight #release #india #translation
"ગલીઓમાં યુદ્ધ પછીના લંડનની એક વિશેષ ગંધ પ્રસરેલી હતી. બોમ્બમારાથી નુકસાન પામેલી હજારો ઈમારતોમાંના બળી રહેલા અવશેષોમાંથી એ ગંધ હવામાં પ્રસરી રહી હતી." કઈ રીતે નાદારીના આરે આવી પહોંચેલા ઈંગ્લેન્ડે ભારતને 'અડધી રાત્રે આઝાદી' આપવી પડી? એડવાન્સ બુકિંગ કરાવવા પર ડિસ્કાઉન્ટ મળશે અને ૭૯૯ રૂપિયાનું પુસ્તક ૬૫૦ ₹માં હોમ-ડિલિવરી થશે. પુસ્તક ઘરે બેઠાં મંગાવવા માટે 9825032340 નંબર પર વોટ્સએપ કરી શકાશે તેમજ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ લિંક પરથી પણ નોંધાવી શકાશે. ચિરાગ ઠક્કર ‘જય’ ભાવાનુવાદિત અને @navbharatofficial પ્રકાશિત આ પુસ્તક ૨૩ જુલાઈનાં રોજ આપ સુધી પહોંચશે. #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #freedom #midnight #release #india #translation
Jul 06, 2022