ભારતભૂમિ અસંખ્ય ખજાનાઓના રહસ્યને છાતીમાં દબાવીને બેઠેલી છે. અનેક આક્રમણકારોએ છાતી ફાડીને આ ખજાનાઓ મેળવવા પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ રહ્યા.
વર્તમાન આક્રમણકારો એટલે કે ભારતની જ પ્રજા હવે તે ખજાનાઓની પાછળ છે.
આવા જ એક ખજાનાની રક્ષા માટે ખજાનાના ધણી દ્વારા પેઢી નિમવામાં આવી હતી.
જે પેઢી અનંતકાળ સુધી આ ખજાનાને રક્ષિત કરતી રહેશે તેવા વાયદાને વફાદાર રહેતી હોય છે. તેઓ જ ઓળખવામાં આવે છે એક નામથી, અને તે નામ છે નિધિરક્ષક.
‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત અને ડો. ચિંતન માધુ લિખિત નવલકથા - નિધિરક્ષક!
આજે જ ખરીદો. સંપર્ક: 9825032340
એમેઝોન અને navbharatonline.com પર પણ ઉપલબ્ધ.
#novel #gujarati #literature #words #bestseller #book #author #thriller #navbharatsahityamandir #gujarat
ભારતભૂમિ અસંખ્ય ખજાનાઓના રહસ્યને છાતીમાં દબાવીને બેઠેલી છે. અનેક આક્રમણકારોએ છાતી ફાડીને આ ખજાનાઓ મેળવવા પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ રહ્યા. વર્તમાન આક્રમણકારો એટલે કે ભારતની જ પ્રજા હવે તે ખજાનાઓની પાછળ છે. આવા જ એક ખજાનાની રક્ષા માટે ખજાનાના ધણી દ્વારા પેઢી નિમવામાં આવી હતી. જે પેઢી અનંતકાળ સુધી આ ખજાનાને રક્ષિત કરતી રહેશે તેવા વાયદાને વફાદાર રહેતી હોય છે. તેઓ જ ઓળખવામાં આવે છે એક નામથી, અને તે નામ છે નિધિરક્ષક. ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત અને ડો. ચિંતન માધુ લિખિત નવલકથા - નિધિરક્ષક! આજે જ ખરીદો. સંપર્ક: 9825032340 એમેઝોન અને navbharatonline.com પર પણ ઉપલબ્ધ. #novel #gujarati #literature #words #bestseller #book #author #thriller #navbharatsahityamandir #gujarat
Apr 08, 2022