સર્વ જન સુધી કલમની આ તાકાત પહોંચે અને જન હિતાર્થે, જનતાના કલ્યાણ માટે પુસ્તક એક મહત્વનું માધ્યમ બની રહે તે હેતુથી અમદાવાદ ખાતે નવભારત સાહિત્ય મંદિર દ્વારા "કલમનો કાર્નિવલ" આપણા લોક લાડીડા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના એક પ્રેરણાત્મક સંદેશા અને આપણા ગુજરાતના ગૃહ પ્રધાન શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો, જેનું આ એક નજરાણું.
આપ પણ પુસ્તકના આ પર્વનો લાભ 8 થી 26 સપ્ટેમ્બર દરમિયાન, શ્રીમતી, સુશીલાબેન રતિલાલ હોલ, સી.જી. રોડ, અમદાવાદ ખાતે લઇ શકો છો.
#books #book #bookstagram #bookfair #ahmedabad #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi
સર્વ જન સુધી કલમની આ તાકાત પહોંચે અને જન હિતાર્થે, જનતાના કલ્યાણ માટે પુસ્તક એક મહત્વનું માધ્યમ બની રહે તે હેતુથી અમદાવાદ ખાતે નવભારત સાહિત્ય મંદિર દ્વારા "કલમનો કાર્નિવલ" આપણા લોક લાડીડા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના એક પ્રેરણાત્મક સંદેશા અને આપણા ગુજરાતના ગૃહ પ્રધાન શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો, જેનું આ એક નજરાણું. આપ પણ પુસ્તકના આ પર્વનો લાભ 8 થી 26 સપ્ટેમ્બર દરમિયાન, શ્રીમતી, સુશીલાબેન રતિલાલ હોલ, સી.જી. રોડ, અમદાવાદ ખાતે લઇ શકો છો. #books #book #bookstagram #bookfair #ahmedabad #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi
Sep 10, 2022