શ્રી પ્રહલાદ જાની તરફથી ‘રેન્ડિયર્સ’ પુસ્તકનો સુંદર શબ્દોમાં પ્રતિભાવ સાંપડ્યો છે: ------------------------------------- એક જ બેઠકે વાંચી. આ નવલકથાનો પાયો જ સહજતા છે. મેં 6 વરસ હોસ્ટેલની લાઈફ જોઈ છે એટલે લેખકના મનોભાવો, લાગણીઓ મેં પણ અનુભવ્યા.પહેલા જ પાનેથી મારી હોસ્ટેલ, મેસ, સ્કૂલ આ બધું જ નજર સામે તરવારવાનું ચાલુ થયું. વાર્તામાં લખેલા મોટા ભાગના તોફાનો અમે પણ કર્યાં છે તો એ વખતે જે "પાર્ટનર્સ ઇન ક્રાઈમ" હતા એ બધા યાદ આવે છે. વાંચતાંવેંત પોતાનાપણું લાગે એવી સાહજિકતા પ્રગટાવવામાં અનિલ ચાવડા સફળ થયા છે એ ચોક્કસ. લેખકને ઝાઝા અભિનંદન અને ખૂબ મહોબ્બત. - પ્રહલાદ જાની ---------------------------------------- તમે હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

શ્રી પ્રહલાદ જાની તરફથી ‘રેન્ડિયર્સ’ પુસ્તકનો સુંદર શબ્દોમાં પ્રતિભાવ સાંપડ્યો છે:
-------------------------------------
એક જ બેઠકે વાંચી. આ નવલકથાનો પાયો જ સહજતા છે. મેં 6 વરસ હોસ્ટેલની લાઈફ જોઈ છે એટલે લેખકના મનોભાવો, લાગણીઓ મેં પણ અનુભવ્યા.પહેલા જ પાનેથી મારી હોસ્ટેલ, મેસ, સ્કૂલ આ બધું જ નજર સામે તરવારવાનું ચાલુ થયું. વાર્તામાં લખેલા મોટા ભાગના તોફાનો અમે પણ કર્યાં છે તો એ વખતે જે "પાર્ટનર્સ ઇન ક્રાઈમ" હતા એ બધા યાદ આવે છે.
વાંચતાંવેંત પોતાનાપણું લાગે એવી સાહજિકતા પ્રગટાવવામાં અનિલ ચાવડા સફળ થયા છે એ ચોક્કસ. લેખકને ઝાઝા અભિનંદન અને ખૂબ મહોબ્બત.
- પ્રહલાદ જાની
----------------------------------------
તમે હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો:

પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA

જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.

#reindeers #anilchavda #navbharatsahityamandir

શ્રી પ્રહલાદ જાની તરફથી ‘રેન્ડિયર્સ’ પુસ્તકનો સુંદર શબ્દોમાં પ્રતિભાવ સાંપડ્યો છે: ------------------------------------- એક જ બેઠકે વાંચી. આ નવલકથાનો પાયો જ સહજતા છે. મેં 6 વરસ હોસ્ટેલની લાઈફ જોઈ છે એટલે લેખકના મનોભાવો, લાગણીઓ મેં પણ અનુભવ્યા.પહેલા જ પાનેથી મારી હોસ્ટેલ, મેસ, સ્કૂલ આ બધું જ નજર સામે તરવારવાનું ચાલુ થયું. વાર્તામાં લખેલા મોટા ભાગના તોફાનો અમે પણ કર્યાં છે તો એ વખતે જે "પાર્ટનર્સ ઇન ક્રાઈમ" હતા એ બધા યાદ આવે છે. વાંચતાંવેંત પોતાનાપણું લાગે એવી સાહજિકતા પ્રગટાવવામાં અનિલ ચાવડા સફળ થયા છે એ ચોક્કસ. લેખકને ઝાઝા અભિનંદન અને ખૂબ મહોબ્બત. - પ્રહલાદ જાની ---------------------------------------- તમે હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir

Let's Connect

sm2p0