
નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત
અનિલ ચાવડાની પ્રથમ નવલકથાનું વિમોચન અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ દ્વારા હોટલ હયાત વસ્ત્રાપુર ખાતે યોજાયું.
અમને જણાવતા ખૂબ આનંદ થાય છે અનિલ ચાવડાની પ્રથમ નવલકથાની પ્રીબુકિંગમાં કુલ 391 કોપીનું બુકિંગ થયું છે. આજથી નવલકથા પ્રીબુકિંગ કરાવનાર મિત્રોને મળી રહી છે ત્યારે નવભારત સાહિત્ય મંદિર એ તમામ લોકોનો દિલથી આભાર માને છે. અને અનિલ ચાવડાની પ્રથમ નવલકથા માટે તેમને દિલથી અભિનંદન પાઠવે છે.
Happy Reading
Click on the link below to buy book
 https://navbharatonline.com/prebooking/reindeers.html
નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અનિલ ચાવડાની પ્રથમ નવલકથાનું વિમોચન અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ દ્વારા હોટલ હયાત વસ્ત્રાપુર ખાતે યોજાયું. અમને જણાવતા ખૂબ આનંદ થાય છે અનિલ ચાવડાની પ્રથમ નવલકથાની પ્રીબુકિંગમાં કુલ 391 કોપીનું બુકિંગ થયું છે. આજથી નવલકથા પ્રીબુકિંગ કરાવનાર મિત્રોને મળી રહી છે ત્યારે નવભારત સાહિત્ય મંદિર એ તમામ લોકોનો દિલથી આભાર માને છે. અને અનિલ ચાવડાની પ્રથમ નવલકથા માટે તેમને દિલથી અભિનંદન પાઠવે છે. Happy Reading Click on the link below to buy book  https://navbharatonline.com/prebooking/reindeers.html
Mar 01, 2021