
ડો. રોશનલાલ
વજુ કોટક – હરકિશન મહેતા, 325.00
ડો. રોશનલાલ એક સમયના ખૂબ જ જાણીતા લેખકો હરકિશન મહેતા અને વજુ કોટક દ્વારા લખાયેલી નવલકથા છે. જે ચિત્રલેખામાં હપ્તાવાર પ્રગટ થયેલી અને એ સમયે ખૂબ જ લોકપ્રિય થયેલી. હવે આ નવલકથા પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ રહી છે. આ નવલકથાએ એક સમયે વાંચકોના હૈયાને ઘેલું લગાડેલું. દરેક નવલકથાના વાચકોને આ નવલકથા ખૂબ જ ગમશે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
ડો. રોશનલાલ વજુ કોટક – હરકિશન મહેતા, 325.00 ડો. રોશનલાલ એક સમયના ખૂબ જ જાણીતા લેખકો હરકિશન મહેતા અને વજુ કોટક દ્વારા લખાયેલી નવલકથા છે. જે ચિત્રલેખામાં હપ્તાવાર પ્રગટ થયેલી અને એ સમયે ખૂબ જ લોકપ્રિય થયેલી. હવે આ નવલકથા પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ રહી છે. આ નવલકથાએ એક સમયે વાંચકોના હૈયાને ઘેલું લગાડેલું. દરેક નવલકથાના વાચકોને આ નવલકથા ખૂબ જ ગમશે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Jul 05, 2016