કેટલી દુઃખની વાત છે કે 30,000 કરતા પણ વધુ હિંદુઓની નિર્મમ હત્યા કરનારા ટીપુ સુલતાનની ‘જયંતી’ ઉજવવા માટે કર્ણાટકમાં પ્રયાસો થઈ રહ્યા છે! જે માણસે હજારો હિંદુ અને ખ્રિસ્તીઓને પોતાનો ધર્મ ત્યાગી ઈસ્લામ અંગિકાર કરવા માટે બળજબરી કરી, એને આઝાદી પછી રાષ્ટ્રવાદી શાસક તરીકે આપણા માથે થોપી દેવાયો! ભારતના વામપંથી ઈતિહાસકારોએ ફેલાવેલાં જુઠ્ઠાણાંના મૂળિયાં છેક આપણાં પાઠ્યપુસ્તકો સુધી પહોંચી ગયા... અત્યારે એક આખી પેઢી એવી તૈયાર થઈ છે, જેના માટે ટીપુ સુલતાન દેશનો હીરો છે!
આવા અત્યાચારી અને જેહાદી અત્યાચારીની ‘ટાઈગર’ તરીકેની છબી ઉપસાવવાનું કામ કયા અર્બન નક્સલીએ કર્યુ હતું, એ જાણો છો? દિવંગત ગિરીશ કર્નાડ!
ઈસ્લામિક આતંકવાદી ટીપુ સુલતાનની વાસ્તવિકતા શું હતી, એ અંગે જાણકારી મેળવવી હોય તો ‘નાગપાશ’ વાંચવી રહી.
‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે.
9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.
Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah)
Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi)
Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania)
In Association with: Sanj Samachar Media (Karann P. Shah)
Sponsored by: Hari Om Packaging (Surat)
Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj)
Cover-Text: Mauli Buch Munshi
#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash
કેટલી દુઃખની વાત છે કે 30,000 કરતા પણ વધુ હિંદુઓની નિર્મમ હત્યા કરનારા ટીપુ સુલતાનની ‘જયંતી’ ઉજવવા માટે કર્ણાટકમાં પ્રયાસો થઈ રહ્યા છે! જે માણસે હજારો હિંદુ અને ખ્રિસ્તીઓને પોતાનો ધર્મ ત્યાગી ઈસ્લામ અંગિકાર કરવા માટે બળજબરી કરી, એને આઝાદી પછી રાષ્ટ્રવાદી શાસક તરીકે આપણા માથે થોપી દેવાયો! ભારતના વામપંથી ઈતિહાસકારોએ ફેલાવેલાં જુઠ્ઠાણાંના મૂળિયાં છેક આપણાં પાઠ્યપુસ્તકો સુધી પહોંચી ગયા... અત્યારે એક આખી પેઢી એવી તૈયાર થઈ છે, જેના માટે ટીપુ સુલતાન દેશનો હીરો છે! આવા અત્યાચારી અને જેહાદી અત્યાચારીની ‘ટાઈગર’ તરીકેની છબી ઉપસાવવાનું કામ કયા અર્બન નક્સલીએ કર્યુ હતું, એ જાણો છો? દિવંગત ગિરીશ કર્નાડ! ઈસ્લામિક આતંકવાદી ટીપુ સુલતાનની વાસ્તવિકતા શું હતી, એ અંગે જાણકારી મેળવવી હોય તો ‘નાગપાશ’ વાંચવી રહી. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash