
ગઝલ અને ગઝલકારો
રમેશ પુરોહિત, 250.00
ગુજરાતી ભાષામાં અનેક કાવ્યસ્વરૂપો છે. તેમાંય ગઝલસ્વરૂપની લોકપ્રિયતા ખૂબ જ છે. આ પુસ્તકમાં ગુજરાતી ભાષાના જાણીતા ગઝલકારોની જીવન તો દર્શાવવામાં આવ્યું જ છે. સાથે સાથે તેમની ઉત્તમ કવિતાનું રસદર્શન પણ આપવામાં આવ્યું છે. ગુજરાતી કવિતા અને ગઝલના રસિયાઓને આ પુસ્તક ખૂબ જ ગમશે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
ગઝલ અને ગઝલકારો રમેશ પુરોહિત, 250.00 ગુજરાતી ભાષામાં અનેક કાવ્યસ્વરૂપો છે. તેમાંય ગઝલસ્વરૂપની લોકપ્રિયતા ખૂબ જ છે. આ પુસ્તકમાં ગુજરાતી ભાષાના જાણીતા ગઝલકારોની જીવન તો દર્શાવવામાં આવ્યું જ છે. સાથે સાથે તેમની ઉત્તમ કવિતાનું રસદર્શન પણ આપવામાં આવ્યું છે. ગુજરાતી કવિતા અને ગઝલના રસિયાઓને આ પુસ્તક ખૂબ જ ગમશે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
May 23, 2016