ગઝલ અને ગઝલકારો, રમેશ પુરોહિત, 250.00 ગુજરાતી ગઝલસર્જન અત્યારે પુરબહાર થઈ રહ્યું છે. ગુજરાતી ગઝલનો ઇતિહાસ પણ અત્યંત ભવ્ય છે. ગુજરાતમાં મરીઝ, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, અમૃત ઘાયલ, શયદા, બરકત વિરાણી બેફામ, આદિલ મન્સુરી, ખલીલ ધનતેજવી, જલન માતરી જેવા અનેક ઉમદા શાયરો થયા છે. આ પુસ્તક તમને આવા ઉમદા શાયરોની ઉમદા ગઝલોનો રસાસ્વાદ કરાવી આપશે. કવિતાના રસિકો માટે તો આ પુસ્તક ખૂબ જ મહત્ત્વની બની રહેશે. Call 9825032340 for queries.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

ગઝલ અને ગઝલકારો, રમેશ પુરોહિત, 250.00

ગુજરાતી ગઝલસર્જન અત્યારે પુરબહાર થઈ રહ્યું છે. ગુજરાતી ગઝલનો ઇતિહાસ પણ અત્યંત ભવ્ય છે. ગુજરાતમાં મરીઝ, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, અમૃત ઘાયલ, શયદા, બરકત વિરાણી બેફામ, આદિલ મન્સુરી, ખલીલ ધનતેજવી, જલન માતરી જેવા અનેક ઉમદા શાયરો થયા છે. આ પુસ્તક તમને આવા ઉમદા શાયરોની ઉમદા ગઝલોનો રસાસ્વાદ કરાવી આપશે. કવિતાના રસિકો માટે તો આ પુસ્તક ખૂબ જ મહત્ત્વની બની રહેશે.

Call 9825032340 for queries.

#GhazalAneGhazalkaro #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks #RameshPurohit

ગઝલ અને ગઝલકારો, રમેશ પુરોહિત, 250.00 ગુજરાતી ગઝલસર્જન અત્યારે પુરબહાર થઈ રહ્યું છે. ગુજરાતી ગઝલનો ઇતિહાસ પણ અત્યંત ભવ્ય છે. ગુજરાતમાં મરીઝ, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, અમૃત ઘાયલ, શયદા, બરકત વિરાણી બેફામ, આદિલ મન્સુરી, ખલીલ ધનતેજવી, જલન માતરી જેવા અનેક ઉમદા શાયરો થયા છે. આ પુસ્તક તમને આવા ઉમદા શાયરોની ઉમદા ગઝલોનો રસાસ્વાદ કરાવી આપશે. કવિતાના રસિકો માટે તો આ પુસ્તક ખૂબ જ મહત્ત્વની બની રહેશે. Call 9825032340 for queries. #GhazalAneGhazalkaro #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks #RameshPurohit

Let's Connect

sm2p0