તમન્ના, રમેશ પુરોહિત, 175.00
ગઝલ એ હંમેશાં લોકપ્રિય સાહિત્યપ્રકાર રહ્યો છે. ગુજરાતીમાં વિપુલ પ્રમાણમાં ગઝલસર્જન થઈ રહ્યું છે. રમેશ પુરોહિતના પુસ્તકમાં ઉર્દૂની જાણીતી ગઝલોનો આસ્વાદ છે. જે દરેક ગઝલપ્રેમીને ગમે તેવો છે. ગઝલને વધારે ઊંડાણથી સમજવા માટે, શીખવા માટે આ પુસ્તક દરેક વ્યક્તિને ખૂબ જ ઉપયોગી બની રહે તેવું છે. ઘણી બધી ગઝલો તમને અહીં એક નવા આકાશમાં લઈ જશે.
Call 9825032340 for queries.
#RameshPurohit #Reading #NavbharatSahityaMandir #Books
તમન્ના, રમેશ પુરોહિત, 175.00 ગઝલ એ હંમેશાં લોકપ્રિય સાહિત્યપ્રકાર રહ્યો છે. ગુજરાતીમાં વિપુલ પ્રમાણમાં ગઝલસર્જન થઈ રહ્યું છે. રમેશ પુરોહિતના પુસ્તકમાં ઉર્દૂની જાણીતી ગઝલોનો આસ્વાદ છે. જે દરેક ગઝલપ્રેમીને ગમે તેવો છે. ગઝલને વધારે ઊંડાણથી સમજવા માટે, શીખવા માટે આ પુસ્તક દરેક વ્યક્તિને ખૂબ જ ઉપયોગી બની રહે તેવું છે. ઘણી બધી ગઝલો તમને અહીં એક નવા આકાશમાં લઈ જશે. Call 9825032340 for queries. #RameshPurohit #Reading #NavbharatSahityaMandir #Books
Jun 23, 2015