
"બુદ્ધિના બ્રહ્મચારી"
વજુ કોટક, 150.00
હાસ્ય, વિનોદ અને કટાક્ષ આ ત્રણ વસ્તુના પાયા ઉપર બુદ્ધિના બ્રહ્મચારીની ઇમારત ઊભી કરવામાં આવી છે. આ ઇમારતના દરેક ખંડની દીવાલો હાસ્યના ગુલાબી રંગથી રંગવામાં આવી છે. આ પુસ્તક વાંચીને ગંભીરમાં ગંભર વ્યક્તિ પણ જરૂર હસી પડશે. વજુ કોટકની હાસ્યલેખો લખવાની શૈલી અનોખી છે. દરેક વાચકને આ પુસ્તક વાંચવું ગમે તેવું છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
"બુદ્ધિના બ્રહ્મચારી" વજુ કોટક, 150.00 હાસ્ય, વિનોદ અને કટાક્ષ આ ત્રણ વસ્તુના પાયા ઉપર બુદ્ધિના બ્રહ્મચારીની ઇમારત ઊભી કરવામાં આવી છે. આ ઇમારતના દરેક ખંડની દીવાલો હાસ્યના ગુલાબી રંગથી રંગવામાં આવી છે. આ પુસ્તક વાંચીને ગંભીરમાં ગંભર વ્યક્તિ પણ જરૂર હસી પડશે. વજુ કોટકની હાસ્યલેખો લખવાની શૈલી અનોખી છે. દરેક વાચકને આ પુસ્તક વાંચવું ગમે તેવું છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
May 04, 2016