સત્તા અને શાણપણ, લેખખઃ એચ. બી. વરિયા, કિંમતઃ 150/-
આપણે ત્યાં સત્તા આગળ શાણપણ નકામું એવી એક કહેવત છે. સત્તામાં શાણપણ ઉમેરાય તો સોનામાં સુગંધ ભળે. આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય સત્તાધીકારીઓને તેમના રોજબરોજના વહીવટી કાર્યોમાં માર્ગદર્શન રૃપ થવાનો, મદદરૃપ થવાનો તથા તેમને પ્રેરણા પૂરી પાડવાનો છે. તેથી જ આ પુસ્તકમાં સત્તાની વિવિધ શાણપણની વાતો રજૂ કરવામાં આવી છે. જે માત્ર સત્તાધીશોને જ નહીં, પરંતુ દરેક વ્યક્તિને વાંચવી ગમે તેવી છે.
સત્તા અને શાણપણ, લેખખઃ એચ. બી. વરિયા, કિંમતઃ 150/- આપણે ત્યાં સત્તા આગળ શાણપણ નકામું એવી એક કહેવત છે. સત્તામાં શાણપણ ઉમેરાય તો સોનામાં સુગંધ ભળે. આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય સત્તાધીકારીઓને તેમના રોજબરોજના વહીવટી કાર્યોમાં માર્ગદર્શન રૃપ થવાનો, મદદરૃપ થવાનો તથા તેમને પ્રેરણા પૂરી પાડવાનો છે. તેથી જ આ પુસ્તકમાં સત્તાની વિવિધ શાણપણની વાતો રજૂ કરવામાં આવી છે. જે માત્ર સત્તાધીશોને જ નહીં, પરંતુ દરેક વ્યક્તિને વાંચવી ગમે તેવી છે.
Mar 03, 2015