
ભગવાન જગન્નાથની રથયાત્રા :
ભગવાન જગન્નાથની આ 136મી રથયાત્રાની શહેરમાં લોકો ઉલ્લાસભેર ઉજવણી કરી રહ્યા છે. આજે આ રથયાત્રા અમદાવાદની એક ઓળખ બની રહી છે. ગુજરાતના ગામડાઓથી લઈ ઓરિસ્સાના જગન્નાથ પુરી સહિત દેશના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે.આ રથમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા તથા ભાઈ બલભદ્રની મૂર્તિઓ મુકી યાત્રા કરાય છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા : ભગવાન જગન્નાથની આ 136મી રથયાત્રાની શહેરમાં લોકો ઉલ્લાસભેર ઉજવણી કરી રહ્યા છે. આજે આ રથયાત્રા અમદાવાદની એક ઓળખ બની રહી છે. ગુજરાતના ગામડાઓથી લઈ ઓરિસ્સાના જગન્નાથ પુરી સહિત દેશના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે.આ રથમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા તથા ભાઈ બલભદ્રની મૂર્તિઓ મુકી યાત્રા કરાય છે.
Jul 10, 2013