ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ જિંદગી એટલે શું ? આવો પ્રશ્ન તમને કોઇ પૂછે તો તમે શું જવાબ આપો ? જિંદગીની કોઇ ચોક્કસ વ્યાખ્યા ન હોઇ શકે. બીજી રીતે જોઇએ તો દરેક માણસ પાસે જિંદગીની પોતાની વ્યાખ્યા હોય છે. જેટલા માણસો એટલી જિંદગી. જિંદગી એટલે જીવવું. તમે જીવો છો ? જયાં સુધી મરતાં નથી ત્યાં સુધી બધાં જ લોકો જીવતાં હોય છે. સવાલ એ છે કે, આપણને જીવતાં આવડે છે ? પ્રેમ , લાગણી , સંબંધ , વિરહ , સંવેદના , વેદના , સુખ, દુઃખ ,સફળતા , નિષ્ફળતા , હતાશા , ઉત્સાહ , ધ્યેય , આનંદ , જિંદગી જેવા અનેક વિષયો ચિંતન કરવાની પળે લઈ જતું પુસ્તક એટલે 'ચિંતનની પળે '

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગી એટલે શું ? આવો પ્રશ્ન તમને કોઇ પૂછે તો તમે શું જવાબ આપો ? જિંદગીની કોઇ ચોક્કસ વ્યાખ્યા ન હોઇ શકે. બીજી રીતે જોઇએ તો દરેક માણસ પાસે જિંદગીની પોતાની વ્યાખ્યા હોય છે. જેટલા માણસો એટલી જિંદગી. જિંદગી એટલે જીવવું. તમે જીવો છો ? જયાં સુધી મરતાં નથી ત્યાં સુધી બધાં જ લોકો જીવતાં હોય છે. સવાલ એ છે કે, આપણને જીવતાં આવડે છે ?

પ્રેમ , લાગણી , સંબંધ , વિરહ , સંવેદના , વેદના , સુખ, દુઃખ ,સફળતા , નિષ્ફળતા , હતાશા , ઉત્સાહ , ધ્યેય , આનંદ , જિંદગી જેવા અનેક વિષયો ચિંતન કરવાની પળે લઈ જતું પુસ્તક એટલે 'ચિંતનની પળે '

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ જિંદગી એટલે શું ? આવો પ્રશ્ન તમને કોઇ પૂછે તો તમે શું જવાબ આપો ? જિંદગીની કોઇ ચોક્કસ વ્યાખ્યા ન હોઇ શકે. બીજી રીતે જોઇએ તો દરેક માણસ પાસે જિંદગીની પોતાની વ્યાખ્યા હોય છે. જેટલા માણસો એટલી જિંદગી. જિંદગી એટલે જીવવું. તમે જીવો છો ? જયાં સુધી મરતાં નથી ત્યાં સુધી બધાં જ લોકો જીવતાં હોય છે. સવાલ એ છે કે, આપણને જીવતાં આવડે છે ? પ્રેમ , લાગણી , સંબંધ , વિરહ , સંવેદના , વેદના , સુખ, દુઃખ ,સફળતા , નિષ્ફળતા , હતાશા , ઉત્સાહ , ધ્યેય , આનંદ , જિંદગી જેવા અનેક વિષયો ચિંતન કરવાની પળે લઈ જતું પુસ્તક એટલે 'ચિંતનની પળે '

Let's Connect

sm2p0