સાંભરે રે…. બાળપણના સંભારણા… આ પુસ્તકમાં બાળપણના સંભારણાને જાણીતા વ્યક્તિત્વોએ શબ્દમંત કર્યાં છે.કોઈકને બાળપણ ગમે છે માટે લખ્યું છે. કોઈકને નથી ગમ્યું માટે લખ્યું છે. કોઈને કોઈ બહાને બાળપણને યાદ કરીને નોસ્ટાલજીયા – અતીતરાગને ગુંજવાનું રાખ્યું છે. બાળપણ ફરીથી માણવા ન મળે એવું બની શકે છે. પણ બીજાનું બાળપણ જોઇને,બાળકને થોડીવાર રમાડીને આપણને આપણાં બાળપણમાં જવાની તક મળે છે. આ પુસ્તક બાળપણની સ્મૃતિઓના પાનાનું પુસ્તક છે. દરેક લેખકોએ બાળપણને આત્મકથાના પ્રકરણની જેમ આલેખ્યું છે.બાળપણને યાદ કરીએ ત્યારે ચહેરા પર છવાતું વિસ્મય કયાંય શોધવા જવું પડતું નથી. આ પુસ્તક બાળપણના કેરીકેચર્સની આઉટલાઈન છે. એને વાંચતાવાંચતા આપણાં બાળપણમાં જવાની અને એને ‘સ્ટેચ્યુ’ કહી દેવાની તક મળે તો આ પુસ્તકનું સાર્થક્ય……..

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

સાંભરે રે…. બાળપણના સંભારણા…

આ પુસ્તકમાં બાળપણના સંભારણાને જાણીતા વ્યક્તિત્વોએ શબ્દમંત કર્યાં છે.કોઈકને બાળપણ ગમે છે માટે લખ્યું છે. કોઈકને નથી ગમ્યું માટે લખ્યું છે. કોઈને કોઈ બહાને બાળપણને યાદ કરીને નોસ્ટાલજીયા – અતીતરાગને ગુંજવાનું રાખ્યું છે. બાળપણ ફરીથી માણવા ન મળે એવું બની શકે છે. પણ બીજાનું બાળપણ જોઇને,બાળકને થોડીવાર રમાડીને આપણને આપણાં બાળપણમાં જવાની તક મળે છે. આ પુસ્તક બાળપણની સ્મૃતિઓના પાનાનું પુસ્તક છે. દરેક લેખકોએ બાળપણને આત્મકથાના પ્રકરણની જેમ આલેખ્યું છે.બાળપણને યાદ કરીએ ત્યારે ચહેરા પર છવાતું વિસ્મય કયાંય શોધવા જવું પડતું નથી.

આ પુસ્તક બાળપણના કેરીકેચર્સની આઉટલાઈન છે. એને વાંચતાવાંચતા આપણાં બાળપણમાં જવાની અને એને ‘સ્ટેચ્યુ’ કહી દેવાની તક મળે તો આ પુસ્તકનું સાર્થક્ય……..

સાંભરે રે…. બાળપણના સંભારણા… આ પુસ્તકમાં બાળપણના સંભારણાને જાણીતા વ્યક્તિત્વોએ શબ્દમંત કર્યાં છે.કોઈકને બાળપણ ગમે છે માટે લખ્યું છે. કોઈકને નથી ગમ્યું માટે લખ્યું છે. કોઈને કોઈ બહાને બાળપણને યાદ કરીને નોસ્ટાલજીયા – અતીતરાગને ગુંજવાનું રાખ્યું છે. બાળપણ ફરીથી માણવા ન મળે એવું બની શકે છે. પણ બીજાનું બાળપણ જોઇને,બાળકને થોડીવાર રમાડીને આપણને આપણાં બાળપણમાં જવાની તક મળે છે. આ પુસ્તક બાળપણની સ્મૃતિઓના પાનાનું પુસ્તક છે. દરેક લેખકોએ બાળપણને આત્મકથાના પ્રકરણની જેમ આલેખ્યું છે.બાળપણને યાદ કરીએ ત્યારે ચહેરા પર છવાતું વિસ્મય કયાંય શોધવા જવું પડતું નથી. આ પુસ્તક બાળપણના કેરીકેચર્સની આઉટલાઈન છે. એને વાંચતાવાંચતા આપણાં બાળપણમાં જવાની અને એને ‘સ્ટેચ્યુ’ કહી દેવાની તક મળે તો આ પુસ્તકનું સાર્થક્ય……..

Let's Connect

sm2p0