જીવનને સંપૂર્ણ રીતે કેળવવા માટે કેળવણીની જરૂર પડે છે. કેળવણી નિરંતર ચાલતી પ્રક્રિયા છે. બાળકથી માંડી યુવાન સુધીની વયના લોકોને વ્યક્તિત્વનો વિકાસ તેઓના વિદ્યાર્થીજીવન દરમિયાન થતો હોય છે. જેમાં શિક્ષકો દ્વારા શૈક્ષણિક વિકાસ સધાતો હોય પરંતુ વિદ્યાર્થીના મન, બુદ્ધિ, ઇન્દ્રિયોને કેળવવા માટે શિક્ષક ઉપરાંત માત-પિતા અને ઘરનાં વાતાવરણની અગત્યની ભૂમિકા રહે છે. ડૉ. મહેશ ઠાકર સંપાદિત *કેળવણીમાં વાલીઃ એક ચિંતન * પુસ્તકમાં સંતાનોના જીવનવિકાસની વાતનું વિવિધ તજજ્ઞો સાથે વિચાર-વિચારણા અને વિશદ ચર્ચા દ્વારા સારરૂપ સૂચનો પ્રસ્તુત કરાયા છે. સંતાનોની યોગ્ય કેળવણી માટે તમામ માતા-પિતાએ અચુક ખરીદીને વાંચવી. પરિવારમાં સામાજીક પ્રસંગે આ પુસ્તકને મોટી સંખ્યામાં ખરીદી સ્વજનોને વહેંચો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2RfK6pS જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

જીવનને સંપૂર્ણ રીતે કેળવવા માટે કેળવણીની જરૂર પડે છે. કેળવણી નિરંતર ચાલતી પ્રક્રિયા છે. બાળકથી માંડી યુવાન સુધીની વયના લોકોને વ્યક્તિત્વનો વિકાસ તેઓના વિદ્યાર્થીજીવન દરમિયાન થતો હોય છે. જેમાં શિક્ષકો દ્વારા શૈક્ષણિક વિકાસ સધાતો હોય પરંતુ વિદ્યાર્થીના મન, બુદ્ધિ, ઇન્દ્રિયોને કેળવવા માટે શિક્ષક ઉપરાંત માત-પિતા અને ઘરનાં વાતાવરણની અગત્યની ભૂમિકા રહે છે. ડૉ. મહેશ ઠાકર સંપાદિત *કેળવણીમાં વાલીઃ એક ચિંતન * પુસ્તકમાં સંતાનોના જીવનવિકાસની વાતનું વિવિધ તજજ્ઞો સાથે વિચાર-વિચારણા અને વિશદ ચર્ચા દ્વારા સારરૂપ સૂચનો પ્રસ્તુત કરાયા છે. સંતાનોની યોગ્ય કેળવણી માટે તમામ માતા-પિતાએ અચુક ખરીદીને વાંચવી. પરિવારમાં સામાજીક પ્રસંગે આ પુસ્તકને મોટી સંખ્યામાં ખરીદી સ્વજનોને વહેંચો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.

આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/2RfK6pS

જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

જીવનને સંપૂર્ણ રીતે કેળવવા માટે કેળવણીની જરૂર પડે છે. કેળવણી નિરંતર ચાલતી પ્રક્રિયા છે. બાળકથી માંડી યુવાન સુધીની વયના લોકોને વ્યક્તિત્વનો વિકાસ તેઓના વિદ્યાર્થીજીવન દરમિયાન થતો હોય છે. જેમાં શિક્ષકો દ્વારા શૈક્ષણિક વિકાસ સધાતો હોય પરંતુ વિદ્યાર્થીના મન, બુદ્ધિ, ઇન્દ્રિયોને કેળવવા માટે શિક્ષક ઉપરાંત માત-પિતા અને ઘરનાં વાતાવરણની અગત્યની ભૂમિકા રહે છે. ડૉ. મહેશ ઠાકર સંપાદિત *કેળવણીમાં વાલીઃ એક ચિંતન * પુસ્તકમાં સંતાનોના જીવનવિકાસની વાતનું વિવિધ તજજ્ઞો સાથે વિચાર-વિચારણા અને વિશદ ચર્ચા દ્વારા સારરૂપ સૂચનો પ્રસ્તુત કરાયા છે. સંતાનોની યોગ્ય કેળવણી માટે તમામ માતા-પિતાએ અચુક ખરીદીને વાંચવી. પરિવારમાં સામાજીક પ્રસંગે આ પુસ્તકને મોટી સંખ્યામાં ખરીદી સ્વજનોને વહેંચો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2RfK6pS જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0