‘ચિત્તિ કી લીલા’ એક ગુપ્ત યોગીનિની આત્મકથા કુંડલિની જાગૃતિથી લઇને પરમ તત્વના સાક્ષાત્કાર સુધીની અદ્વિતીય સાધના બિંદુ ભેદ, અમૃત રસનું પાન, મા ભગવતીની વિવિધ લીલાઓ, મા ચિત્તિ શક્તિ ભગવતીનું સર્પિણી રૂપે મહાશૂન્યમાં પ્રવેશ, જેવા યોગમાર્ગની અલૌકિક અનુભૂતિ ! વર્તમાન સમયમાં પણ સંભવ છે. યોગ માર્ગનું સંપૂર્ણ સાધના સાથેનું વિશ્વનું પ્રથમ પુસ્તક એટલે ‘ચિત્તિ કી લીલા’ હાર્ડબાઇન્ડ બાઇન્ડિંગ સાથે રંગીન ચિત્રો અને સતસંગની તવારિખ સાથે દૈનિક ક્રિયાના પરમ સાધકના જીવનકાળ દરમિયાન યોગના અનુભવો જે સાધકો માટે માર્ગદર્શક બની રહેશે. સાધનાપથ પર આગળ વધનાર સાધકો માટે મનનીય ગ્રંથ. આપના સ્વજન, ધર્મપારાયણ પરિવાર માટે ઉપયોગ આ પુસ્તક સરળ સમજૂતી સાથે આત્મસાક્ષાત્કારના નિચોડરૂપ યોગવિદ્યા સાધકો માટે ઉપયોગી બની રહેશે. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/31QazMB
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
‘ચિત્તિ કી લીલા’ એક ગુપ્ત યોગીનિની આત્મકથા કુંડલિની જાગૃતિથી લઇને પરમ તત્વના સાક્ષાત્કાર સુધીની અદ્વિતીય સાધના બિંદુ ભેદ, અમૃત રસનું પાન, મા ભગવતીની વિવિધ લીલાઓ, મા ચિત્તિ શક્તિ ભગવતીનું સર્પિણી રૂપે મહાશૂન્યમાં પ્રવેશ, જેવા યોગમાર્ગની અલૌકિક અનુભૂતિ ! વર્તમાન સમયમાં પણ સંભવ છે. યોગ માર્ગનું સંપૂર્ણ સાધના સાથેનું વિશ્વનું પ્રથમ પુસ્તક એટલે ‘ચિત્તિ કી લીલા’ હાર્ડબાઇન્ડ બાઇન્ડિંગ સાથે રંગીન ચિત્રો અને સતસંગની તવારિખ સાથે દૈનિક ક્રિયાના પરમ સાધકના જીવનકાળ દરમિયાન યોગના અનુભવો જે સાધકો માટે માર્ગદર્શક બની રહેશે. સાધનાપથ પર આગળ વધનાર સાધકો માટે મનનીય ગ્રંથ. આપના સ્વજન, ધર્મપારાયણ પરિવાર માટે ઉપયોગ આ પુસ્તક સરળ સમજૂતી સાથે આત્મસાક્ષાત્કારના નિચોડરૂપ યોગવિદ્યા સાધકો માટે ઉપયોગી બની રહેશે. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/31QazMB જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever