શ્રી ચિરાગ મકવાણા ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચીને અમને પ્રતિભાવ મોકલ્યો તે બદલ અમે તેમના આભારી છીએ. -------------------------------- આમ હું જીપીએસસી ની એક્ઝામ આપીને ઘર તરફ વળ્યો ત્યારે પહેલેથી જ નક્કી હતું કે હું અનિલ ચાવડાની નવલકથા વાંચીશ......બસ ઘણા સમય થી રાહ જોઈ રહ્યો હતો કે મારી આ પ્રિલિમ પરીક્ષા ક્યારે પતે ને હું આ પુસ્તકની આનોખી દુનિયામાં પ્રવેશું. મારી પરીક્ષા પત્યા પછી ઘર તરફ વળતી વેળાએ વાંચન ચાલુ કર્યું અને છેક ગામનું બસસ્ટેન્ડ ક્યારે આવી ગયું ખબર ન રહી. હું મારી હોસ્ટેલની યાદો ને સ્કૂલના દિવસોમાં જ પોહચી ગયો. મુસાફરી દરમિયાન હું વાંચતો હતો ત્યારે ઘણા મને એકલા એકલા હસતાં જોઈને જોતાં જ રહેતા હતા. મારી ઉદાસીનતા ને મુસ્કાન પર એ લોકો મારા વિશે જ વિચારતા હશે એવું મને લાગતું, કેમ કે આખી બસમાં આ પુસ્તક અને હું એકલા જ આ લાહવો લઈ રહી હતા....આ ખરેખર જિંદગીના વળાંક લેતા વરસની કથાએ મને મારી જૂની હોસ્ટેલની યાદો અને એ અનુભવો ને મારા આંખોમાં અને મારા સ્મૃતિપટ પર આવીને ખડાં થઈ ગયાં. મને આ પુસ્તક એટલું ગમ્યું કે આના પાત્રોની ને એની બીજી ઘણી વાતો કહેવા કે લખવા બેસું તો આપશ્રી પણ નવાઈ પામવા લાગો અને રેંડિયર્સ ની જેમ આમતેમ દોડવા લાગો....! - ચિરાગ મકવાણા -------------------------------- હજી સુધી તમે અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

શ્રી ચિરાગ મકવાણા ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચીને અમને પ્રતિભાવ મોકલ્યો તે બદલ અમે તેમના આભારી છીએ.
--------------------------------
આમ હું જીપીએસસી ની એક્ઝામ આપીને ઘર તરફ વળ્યો ત્યારે પહેલેથી જ નક્કી હતું કે હું અનિલ ચાવડાની નવલકથા વાંચીશ......બસ ઘણા સમય થી રાહ જોઈ રહ્યો હતો કે મારી આ પ્રિલિમ પરીક્ષા ક્યારે પતે ને હું આ પુસ્તકની આનોખી દુનિયામાં પ્રવેશું. મારી પરીક્ષા પત્યા પછી ઘર તરફ વળતી વેળાએ વાંચન ચાલુ કર્યું અને છેક ગામનું બસસ્ટેન્ડ ક્યારે આવી ગયું ખબર ન રહી. હું મારી હોસ્ટેલની યાદો ને સ્કૂલના દિવસોમાં જ પોહચી ગયો. મુસાફરી દરમિયાન હું વાંચતો હતો ત્યારે ઘણા મને એકલા એકલા હસતાં જોઈને જોતાં જ રહેતા હતા. મારી ઉદાસીનતા ને મુસ્કાન પર એ લોકો મારા વિશે જ વિચારતા હશે એવું મને લાગતું, કેમ કે આખી બસમાં આ પુસ્તક અને હું એકલા જ આ લાહવો લઈ રહી હતા....આ ખરેખર જિંદગીના વળાંક લેતા વરસની કથાએ મને મારી જૂની હોસ્ટેલની યાદો અને એ અનુભવો ને મારા આંખોમાં અને મારા સ્મૃતિપટ પર આવીને ખડાં થઈ ગયાં.

મને આ પુસ્તક એટલું ગમ્યું કે આના પાત્રોની ને એની બીજી ઘણી વાતો કહેવા કે લખવા બેસું તો આપશ્રી પણ નવાઈ પામવા લાગો અને રેંડિયર્સ ની જેમ આમતેમ દોડવા લાગો....!
- ચિરાગ મકવાણા

--------------------------------
હજી સુધી તમે અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો:

પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA

જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.

#reindeers #anilchavda #navbharatsahityamandir

શ્રી ચિરાગ મકવાણા ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચીને અમને પ્રતિભાવ મોકલ્યો તે બદલ અમે તેમના આભારી છીએ. -------------------------------- આમ હું જીપીએસસી ની એક્ઝામ આપીને ઘર તરફ વળ્યો ત્યારે પહેલેથી જ નક્કી હતું કે હું અનિલ ચાવડાની નવલકથા વાંચીશ......બસ ઘણા સમય થી રાહ જોઈ રહ્યો હતો કે મારી આ પ્રિલિમ પરીક્ષા ક્યારે પતે ને હું આ પુસ્તકની આનોખી દુનિયામાં પ્રવેશું. મારી પરીક્ષા પત્યા પછી ઘર તરફ વળતી વેળાએ વાંચન ચાલુ કર્યું અને છેક ગામનું બસસ્ટેન્ડ ક્યારે આવી ગયું ખબર ન રહી. હું મારી હોસ્ટેલની યાદો ને સ્કૂલના દિવસોમાં જ પોહચી ગયો. મુસાફરી દરમિયાન હું વાંચતો હતો ત્યારે ઘણા મને એકલા એકલા હસતાં જોઈને જોતાં જ રહેતા હતા. મારી ઉદાસીનતા ને મુસ્કાન પર એ લોકો મારા વિશે જ વિચારતા હશે એવું મને લાગતું, કેમ કે આખી બસમાં આ પુસ્તક અને હું એકલા જ આ લાહવો લઈ રહી હતા....આ ખરેખર જિંદગીના વળાંક લેતા વરસની કથાએ મને મારી જૂની હોસ્ટેલની યાદો અને એ અનુભવો ને મારા આંખોમાં અને મારા સ્મૃતિપટ પર આવીને ખડાં થઈ ગયાં. મને આ પુસ્તક એટલું ગમ્યું કે આના પાત્રોની ને એની બીજી ઘણી વાતો કહેવા કે લખવા બેસું તો આપશ્રી પણ નવાઈ પામવા લાગો અને રેંડિયર્સ ની જેમ આમતેમ દોડવા લાગો....! - ચિરાગ મકવાણા -------------------------------- હજી સુધી તમે અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir

Let's Connect

sm2p0