યુનેસ્કો દ્વારા ભારતમાં જાહેર કરવામાં આવેલા વૈશ્વિક ઐતિહાસિક વાસરાના સ્થળો-સ્થાપત્યોની ઓળખ આપતી ‘યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ઓફ ઇન્ડિયા’ પુસતક શ્રેણીમાં હાલ પાંચ પુસ્તકો પ્રકાશિત થયા છે. જેમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ – સમયની આરપાર ચિત્રકથા અદભૂત છે. બહુરંગી મુદ્રણ સાદી અને સરળ ભાષાશૈલી સાથે છત્રપતિ શિવાજી ટર્મિનસનો ઇતિહાસ અને હાલની સ્થિતિની ઓળખ આપેલી છે. બાળકોમાં આપણા સ્થાપત્યો અને વારસાથી પરિચિત થાય તે આશયથી આ પિક્ચર્સબુકનું પ્રકાશન થયું છે. દરેક શાળા-ગ્રંથાલયો અને માતાપિતાએ પોતાના બાળકોને ઇતિહાસના રોચક અને અદ્વિતીય સ્થળોની જાણકારી આપવા આ પુસ્તક-શ્રેણી અચૂક ખરીદવી જોઇએ. બાળકોને તેમના જન્મદિવસે ભેટ આપો. આપના સ્વજનો અને પરિવારના નાના બાળકોને ભેટ આપો. આ ગ્રંથ-શ્રેણી તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/2PQY4gV
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
યુનેસ્કો દ્વારા ભારતમાં જાહેર કરવામાં આવેલા વૈશ્વિક ઐતિહાસિક વાસરાના સ્થળો-સ્થાપત્યોની ઓળખ આપતી ‘યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ઓફ ઇન્ડિયા’ પુસતક શ્રેણીમાં હાલ પાંચ પુસ્તકો પ્રકાશિત થયા છે. જેમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ – સમયની આરપાર ચિત્રકથા અદભૂત છે. બહુરંગી મુદ્રણ સાદી અને સરળ ભાષાશૈલી સાથે છત્રપતિ શિવાજી ટર્મિનસનો ઇતિહાસ અને હાલની સ્થિતિની ઓળખ આપેલી છે. બાળકોમાં આપણા સ્થાપત્યો અને વારસાથી પરિચિત થાય તે આશયથી આ પિક્ચર્સબુકનું પ્રકાશન થયું છે. દરેક શાળા-ગ્રંથાલયો અને માતાપિતાએ પોતાના બાળકોને ઇતિહાસના રોચક અને અદ્વિતીય સ્થળોની જાણકારી આપવા આ પુસ્તક-શ્રેણી અચૂક ખરીદવી જોઇએ. બાળકોને તેમના જન્મદિવસે ભેટ આપો. આપના સ્વજનો અને પરિવારના નાના બાળકોને ભેટ આપો. આ ગ્રંથ-શ્રેણી તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2PQY4gV જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever