સુશ્રી શોભનાબહેન રાજ્યગુરુ દ્વારા શ્રી અનિલ ચાવડાના પુસ્તક ‘રેન્ડિયર્સ’ની સમાલોચના -------------------------------------------------------------- અનિલ ચાવડા સાહેબને ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં તેમની કોલમમાં હંમેશાં વાચીએ છીએ, ખુબ જ સરસ લખે છે. એમનું પુસ્તક 'રેન્ડિયર્સ’ વાંચ્યું. એક અનોખો વિષય લીધો છે આ પુસ્તકમાં. હોસ્ટેલના અભ્યાસ દરમિયાનની મોજ-મસ્તી... કરેલાં તોફાનો.... દરેક વાતને સાંકળી લઈને સરળ શૈલીમાં બધાં સમજી શકે એવી સરસ વાત લખી છે. કદાચ હોસ્ટેલજીવન દરમિયાન માણેલ યાદો, કરેલાં તોફાનો ભુલાઈ ગયાં હોય તો ‘રેન્ડિયર્સ’ વાંચીને એ સંસ્મરણો તાજાં થાય છે. સરળ શૈલીમાં અદ્ભુત પુસ્તક એટલે ‘રેન્ડિયર્સ' લા...જવાબ લખાણ.' દરેકે એક વખત તો ખાસ વાંચવાલાયક છે. - શોભનાબહેન રાજ્યગુરુ --------------------------------- તમે હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

સુશ્રી શોભનાબહેન રાજ્યગુરુ દ્વારા શ્રી અનિલ ચાવડાના પુસ્તક ‘રેન્ડિયર્સ’ની સમાલોચના
--------------------------------------------------------------
અનિલ ચાવડા સાહેબને ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં તેમની કોલમમાં હંમેશાં વાચીએ છીએ, ખુબ જ સરસ લખે છે. એમનું પુસ્તક 'રેન્ડિયર્સ’ વાંચ્યું. એક અનોખો વિષય લીધો છે આ પુસ્તકમાં. હોસ્ટેલના અભ્યાસ દરમિયાનની મોજ-મસ્તી... કરેલાં તોફાનો.... દરેક વાતને સાંકળી લઈને સરળ શૈલીમાં બધાં સમજી શકે એવી સરસ વાત લખી છે. કદાચ હોસ્ટેલજીવન દરમિયાન માણેલ યાદો, કરેલાં તોફાનો ભુલાઈ ગયાં હોય તો ‘રેન્ડિયર્સ’ વાંચીને એ સંસ્મરણો તાજાં થાય છે. સરળ શૈલીમાં અદ્ભુત પુસ્તક એટલે ‘રેન્ડિયર્સ' લા...જવાબ લખાણ.' દરેકે એક વખત તો ખાસ વાંચવાલાયક છે.

- શોભનાબહેન રાજ્યગુરુ
---------------------------------
તમે હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો:

પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA

જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.

#reindeers #anilchavda #navbharatsahityamandir

સુશ્રી શોભનાબહેન રાજ્યગુરુ દ્વારા શ્રી અનિલ ચાવડાના પુસ્તક ‘રેન્ડિયર્સ’ની સમાલોચના -------------------------------------------------------------- અનિલ ચાવડા સાહેબને ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં તેમની કોલમમાં હંમેશાં વાચીએ છીએ, ખુબ જ સરસ લખે છે. એમનું પુસ્તક 'રેન્ડિયર્સ’ વાંચ્યું. એક અનોખો વિષય લીધો છે આ પુસ્તકમાં. હોસ્ટેલના અભ્યાસ દરમિયાનની મોજ-મસ્તી... કરેલાં તોફાનો.... દરેક વાતને સાંકળી લઈને સરળ શૈલીમાં બધાં સમજી શકે એવી સરસ વાત લખી છે. કદાચ હોસ્ટેલજીવન દરમિયાન માણેલ યાદો, કરેલાં તોફાનો ભુલાઈ ગયાં હોય તો ‘રેન્ડિયર્સ’ વાંચીને એ સંસ્મરણો તાજાં થાય છે. સરળ શૈલીમાં અદ્ભુત પુસ્તક એટલે ‘રેન્ડિયર્સ' લા...જવાબ લખાણ.' દરેકે એક વખત તો ખાસ વાંચવાલાયક છે. - શોભનાબહેન રાજ્યગુરુ --------------------------------- તમે હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir

Let's Connect

sm2p0