‘મૃત્યુંજય’ના અનેક જાણ્યા-અજાણ્યા રહસ્યોનો ખુલાસો કરવા માટે અમે નીકળી રહ્યા છીએ, એક વર્ચ્યુઅલ બુક-ટૂર પર... આવતીકાલથી! ગુજરાતના ખૂબ જાણીતાં અને અત્યંત લોકપ્રિય એવા લેખકો કૃષ્ણકાંત ઉનડકટ તેમજ જ્યોતિ ઉનડકટના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આવતીકાલે ‘મૃત્યુંજય’ ટીમ ધામા નાંખશે... અલબત્ત, જ્યોતિબેન-કૃષ્ણકાંત સરની વ્હાલસભર મીઠી મંજૂરી સાથે જ સ્તો વળી! ‘મહા-અસુર શ્રેણી’ના વિચારબીજથી શરૂ કરીને રીસર્ચ-ફેઝ, રાઇટિંગ પ્રોસેસ, પબ્લિશિંગ પ્રોસેસ અને પબ્લિસિટી આઇડિયા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. તદુપરાંત, મૃત્યુંજયના કેટલાક પાત્રોનું પણ પૉસ્ટ-મોર્ટમ કરીશું. જેઓ હજુ પુસ્તક વાંચી રહ્યા છે અથવા ઘર પર મંગાવી ચૂક્યા છે, એ વાચકમિત્રો પણ આ લાઇવમાં જોડાઈ શકે છે... કારણકે અમે તદ્દન સ્પોઇલર-ફ્રી બુક-ટૂરનું આયોજન કરેલું છે. કોઈ પ્રકારના રહસ્યો કે કથાપ્રવાહના મહત્વના મુદ્દાનો ઉઘાડ કર્યા વગર ઊંડાણપૂર્વકની વાતચીત થશે. તો આમંત્રણ છે, આપ સૌને અમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના મહેમાન બનવા માટે! રાતે ૯ વાગ્યે સાથે મળીને ગોષ્ઠિ કરીશું. આપના પ્રશ્નો પણ આવકાર્ય છે. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Cover-Page designed by: Mauli Buch Munshi

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

‘મૃત્યુંજય’ના અનેક જાણ્યા-અજાણ્યા રહસ્યોનો ખુલાસો કરવા માટે અમે નીકળી રહ્યા છીએ, એક વર્ચ્યુઅલ બુક-ટૂર પર... આવતીકાલથી! ગુજરાતના ખૂબ જાણીતાં અને અત્યંત લોકપ્રિય એવા લેખકો કૃષ્ણકાંત ઉનડકટ તેમજ જ્યોતિ ઉનડકટના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આવતીકાલે ‘મૃત્યુંજય’ ટીમ ધામા નાંખશે... અલબત્ત, જ્યોતિબેન-કૃષ્ણકાંત સરની વ્હાલસભર મીઠી મંજૂરી સાથે જ સ્તો વળી!

‘મહા-અસુર શ્રેણી’ના વિચારબીજથી શરૂ કરીને રીસર્ચ-ફેઝ, રાઇટિંગ પ્રોસેસ, પબ્લિશિંગ પ્રોસેસ અને પબ્લિસિટી આઇડિયા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. તદુપરાંત, મૃત્યુંજયના કેટલાક પાત્રોનું પણ પૉસ્ટ-મોર્ટમ કરીશું. જેઓ હજુ પુસ્તક વાંચી રહ્યા છે અથવા ઘર પર મંગાવી ચૂક્યા છે, એ વાચકમિત્રો પણ આ લાઇવમાં જોડાઈ શકે છે... કારણકે અમે તદ્દન સ્પોઇલર-ફ્રી બુક-ટૂરનું આયોજન કરેલું છે. કોઈ પ્રકારના રહસ્યો કે કથાપ્રવાહના મહત્વના મુદ્દાનો ઉઘાડ કર્યા વગર ઊંડાણપૂર્વકની વાતચીત થશે. તો આમંત્રણ છે, આપ સૌને અમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના મહેમાન બનવા માટે! રાતે ૯ વાગ્યે સાથે મળીને ગોષ્ઠિ કરીશું. આપના પ્રશ્નો પણ આવકાર્ય છે.

Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Cover-Page designed by: Mauli Buch Munshi

#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

‘મૃત્યુંજય’ના અનેક જાણ્યા-અજાણ્યા રહસ્યોનો ખુલાસો કરવા માટે અમે નીકળી રહ્યા છીએ, એક વર્ચ્યુઅલ બુક-ટૂર પર... આવતીકાલથી! ગુજરાતના ખૂબ જાણીતાં અને અત્યંત લોકપ્રિય એવા લેખકો કૃષ્ણકાંત ઉનડકટ તેમજ જ્યોતિ ઉનડકટના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આવતીકાલે ‘મૃત્યુંજય’ ટીમ ધામા નાંખશે... અલબત્ત, જ્યોતિબેન-કૃષ્ણકાંત સરની વ્હાલસભર મીઠી મંજૂરી સાથે જ સ્તો વળી! ‘મહા-અસુર શ્રેણી’ના વિચારબીજથી શરૂ કરીને રીસર્ચ-ફેઝ, રાઇટિંગ પ્રોસેસ, પબ્લિશિંગ પ્રોસેસ અને પબ્લિસિટી આઇડિયા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. તદુપરાંત, મૃત્યુંજયના કેટલાક પાત્રોનું પણ પૉસ્ટ-મોર્ટમ કરીશું. જેઓ હજુ પુસ્તક વાંચી રહ્યા છે અથવા ઘર પર મંગાવી ચૂક્યા છે, એ વાચકમિત્રો પણ આ લાઇવમાં જોડાઈ શકે છે... કારણકે અમે તદ્દન સ્પોઇલર-ફ્રી બુક-ટૂરનું આયોજન કરેલું છે. કોઈ પ્રકારના રહસ્યો કે કથાપ્રવાહના મહત્વના મુદ્દાનો ઉઘાડ કર્યા વગર ઊંડાણપૂર્વકની વાતચીત થશે. તો આમંત્રણ છે, આપ સૌને અમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના મહેમાન બનવા માટે! રાતે ૯ વાગ્યે સાથે મળીને ગોષ્ઠિ કરીશું. આપના પ્રશ્નો પણ આવકાર્ય છે. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

Let's Connect

sm2p0