પાછલા એક મહિનાથી જે નવલકથા સાથે વાચકમિત્રોને રૂબરૂ કરાવવા માટે આખી ‘મૃત્યુંજય’ ટીમ મહેનત કરી રહી છે, તે આખરે આવતીકાલથી આપના હાથોમાં પહોંચશે. સાથોસાથ, રાતે ૮:૪૫ કલાકે એક સરસ મજાના વાર્તાલાપનું આયોજન કર્યુ છે. ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના અત્યંત જાણીતાં કલાકાર તેમજ ખૂબ અંગત મિત્ર ભવ્ય ગાંધી ‘મૃત્યુંજય’નું વિમોચન કરશે. આ પુસ્તક વિશે અમે કલાકોના કલાકો સુધી ચર્ચા કરી છે. ‘મૃત્યુંજય’ના રીસર્ચ-ફેઝથી શરૂ કરીને પ્રકાશન સુધીની આખી સફરના તેઓ સાક્ષી છે. સાથોસાથ, તાલોદય ગ્રુપના સંગીતકારો વિશાલ વાઘેલા, શુભમ રાવલ, પ્રજ્ઞેશ દૂધરેજિયા અને વનરાજ શાસ્ત્રી દ્વારા થવા જઈ રહી છે એક અલૌકિક પ્રસ્તુતિ! પંડિત દિવ્યાંગ વકીલ રચિત ‘શિવપરન’નો આસ્વાદ સર્વપ્રથમ વખત પ્રેક્ષકોને મળવા જઈ રહ્યો છે, તદુપરાંત તબલા જુગલબંધી તો ખરી જ! રેડિયોજગતનો ઘેઘુર અવાજ એટલે તુષાર જોષી, જેમના સંચાલનનો લાભ આ કાર્યક્રમને મળવા જઈ રહ્યો છે. તો, આપ સૌને આ વર્ચ્યુઅલ લૉન્ચ ઇવેન્ટનો ભાગ બનવા માટે ભાવભીનું નિમંત્રણ છે. ભવ્ય ગાંધીના ઇન્સ્ટાગ્રામ-ફેસબૂક, ‘નવભારત સાહિત્ય મંદિર’ના ફેસબૂક પેજ અને પરખ ભટ્ટના ફેસબૂક-ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી સમગ્ર ઇવેન્ટ લાઇવ થશે. જેની લિંક પણ અહીં સામેલ છે. https://instagram.com/bhavyagandhi97?igshid=4zyusopzw809 https://www.facebook.com/BhavyaGandhi97/ https://www.facebook.com/NavbharatSahityaMandir/ https://www.facebook.com/parakh.bhatt https://instagram.com/i_am_parakh?igshid=joip07o3pmb7 ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આવતીકાલે એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_WQJGKP9SP26XJ09KZMT6 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

પાછલા એક મહિનાથી જે નવલકથા સાથે વાચકમિત્રોને રૂબરૂ કરાવવા માટે આખી ‘મૃત્યુંજય’ ટીમ મહેનત કરી રહી છે, તે આખરે આવતીકાલથી આપના હાથોમાં પહોંચશે. સાથોસાથ, રાતે ૮:૪૫ કલાકે એક સરસ મજાના વાર્તાલાપનું આયોજન કર્યુ છે. ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના અત્યંત જાણીતાં કલાકાર તેમજ ખૂબ અંગત મિત્ર ભવ્ય ગાંધી ‘મૃત્યુંજય’નું વિમોચન કરશે. આ પુસ્તક વિશે અમે કલાકોના કલાકો સુધી ચર્ચા કરી છે. ‘મૃત્યુંજય’ના રીસર્ચ-ફેઝથી શરૂ કરીને પ્રકાશન સુધીની આખી સફરના તેઓ સાક્ષી છે.

સાથોસાથ, તાલોદય ગ્રુપના સંગીતકારો વિશાલ વાઘેલા, શુભમ રાવલ, પ્રજ્ઞેશ દૂધરેજિયા અને વનરાજ શાસ્ત્રી દ્વારા થવા જઈ રહી છે એક અલૌકિક પ્રસ્તુતિ! પંડિત દિવ્યાંગ વકીલ રચિત ‘શિવપરન’નો આસ્વાદ સર્વપ્રથમ વખત પ્રેક્ષકોને મળવા જઈ રહ્યો છે, તદુપરાંત તબલા જુગલબંધી તો ખરી જ! રેડિયોજગતનો ઘેઘુર અવાજ એટલે તુષાર જોષી, જેમના સંચાલનનો લાભ આ કાર્યક્રમને મળવા જઈ રહ્યો છે.

તો, આપ સૌને આ વર્ચ્યુઅલ લૉન્ચ ઇવેન્ટનો ભાગ બનવા માટે ભાવભીનું નિમંત્રણ છે. ભવ્ય ગાંધીના ઇન્સ્ટાગ્રામ-ફેસબૂક, ‘નવભારત સાહિત્ય મંદિર’ના ફેસબૂક પેજ અને પરખ ભટ્ટના ફેસબૂક-ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી સમગ્ર ઇવેન્ટ લાઇવ થશે. જેની લિંક પણ અહીં સામેલ છે.

https://instagram.com/bhavyagandhi97?igshid=4zyusopzw809

https://www.facebook.com/BhavyaGandhi97/

https://www.facebook.com/NavbharatSahityaMandir/

https://www.facebook.com/parakh.bhatt

https://instagram.com/i_am_parakh?igshid=joip07o3pmb7

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આવતીકાલે એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે.

જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

https://bit.ly/3rUx0v3

એમેઝોન પર પણ ઉપલબ્ધ.

https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_WQJGKP9SP26XJ09KZMT6

તમારી નકલ આજે જ બૂક કરાવો.

Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks)
In Association with: Vaktavy
Sponsored by: Hari OM Packaging (Surat)
Cover-Page designed by: Mauli Buch Munshi

#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

પાછલા એક મહિનાથી જે નવલકથા સાથે વાચકમિત્રોને રૂબરૂ કરાવવા માટે આખી ‘મૃત્યુંજય’ ટીમ મહેનત કરી રહી છે, તે આખરે આવતીકાલથી આપના હાથોમાં પહોંચશે. સાથોસાથ, રાતે ૮:૪૫ કલાકે એક સરસ મજાના વાર્તાલાપનું આયોજન કર્યુ છે. ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના અત્યંત જાણીતાં કલાકાર તેમજ ખૂબ અંગત મિત્ર ભવ્ય ગાંધી ‘મૃત્યુંજય’નું વિમોચન કરશે. આ પુસ્તક વિશે અમે કલાકોના કલાકો સુધી ચર્ચા કરી છે. ‘મૃત્યુંજય’ના રીસર્ચ-ફેઝથી શરૂ કરીને પ્રકાશન સુધીની આખી સફરના તેઓ સાક્ષી છે. સાથોસાથ, તાલોદય ગ્રુપના સંગીતકારો વિશાલ વાઘેલા, શુભમ રાવલ, પ્રજ્ઞેશ દૂધરેજિયા અને વનરાજ શાસ્ત્રી દ્વારા થવા જઈ રહી છે એક અલૌકિક પ્રસ્તુતિ! પંડિત દિવ્યાંગ વકીલ રચિત ‘શિવપરન’નો આસ્વાદ સર્વપ્રથમ વખત પ્રેક્ષકોને મળવા જઈ રહ્યો છે, તદુપરાંત તબલા જુગલબંધી તો ખરી જ! રેડિયોજગતનો ઘેઘુર અવાજ એટલે તુષાર જોષી, જેમના સંચાલનનો લાભ આ કાર્યક્રમને મળવા જઈ રહ્યો છે. તો, આપ સૌને આ વર્ચ્યુઅલ લૉન્ચ ઇવેન્ટનો ભાગ બનવા માટે ભાવભીનું નિમંત્રણ છે. ભવ્ય ગાંધીના ઇન્સ્ટાગ્રામ-ફેસબૂક, ‘નવભારત સાહિત્ય મંદિર’ના ફેસબૂક પેજ અને પરખ ભટ્ટના ફેસબૂક-ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી સમગ્ર ઇવેન્ટ લાઇવ થશે. જેની લિંક પણ અહીં સામેલ છે. https://instagram.com/bhavyagandhi97?igshid=4zyusopzw809 https://www.facebook.com/BhavyaGandhi97/ https://www.facebook.com/NavbharatSahityaMandir/ https://www.facebook.com/parakh.bhatt https://instagram.com/i_am_parakh?igshid=joip07o3pmb7 ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આવતીકાલે એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_WQJGKP9SP26XJ09KZMT6 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

Let's Connect

sm2p0