અનિલ ચાવડાની નવલકથા રેન્ડિયર્સ વિશે કવિ તખ્તસિંહ સોલંકીનો પ્રતિભાવ
----
અનિલ ચાવડાની સુંદર નવલકથા "રેન્ડિયર્સ" પ્રિય બૂકિન્ગથી જેટલી જલદી મળી એટલી જ ઝડપથી વંચાઇ પણ ગઇ. એક જ બેઠકે સડસડાટ વાંચવાની મઝા આવી. જાણે મારા જ વિદ્યાર્થીઓ મળવા આવ્યા અને ભૂતકાળની વાતોને વાગોળતાં વાગોળતાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની પણ ખબર ના પડે એમ નવલકથા પૂરી થઈ ગઈ.
તરુણાવસ્થાના મનને, તેમની ભાવના-લાગણીને આ નવલકથામાં સુંદર રીતે લેખક વણી લેવામાં સફળ થાય છે. શિક્ષકોએ તો ચોક્કસ વાંચવા જેવી નવલકથા. અને હા વિદ્યાર્થીઓ ને ભેટમાં આપવા જેવું પુસ્તક.
અનિલ ભાઈ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન
---
તમે પણ વાંચીને તમારો પ્રતિભાવ મોકલી શકો.
નવલકથા ખરીદવા માટેની લિંક:
https://navbharatonline.com/reindeers.html
#reindeers #anilchavda #navbharatsahityamandir
અનિલ ચાવડાની નવલકથા રેન્ડિયર્સ વિશે કવિ તખ્તસિંહ સોલંકીનો પ્રતિભાવ ---- અનિલ ચાવડાની સુંદર નવલકથા "રેન્ડિયર્સ" પ્રિય બૂકિન્ગથી જેટલી જલદી મળી એટલી જ ઝડપથી વંચાઇ પણ ગઇ. એક જ બેઠકે સડસડાટ વાંચવાની મઝા આવી. જાણે મારા જ વિદ્યાર્થીઓ મળવા આવ્યા અને ભૂતકાળની વાતોને વાગોળતાં વાગોળતાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની પણ ખબર ના પડે એમ નવલકથા પૂરી થઈ ગઈ. તરુણાવસ્થાના મનને, તેમની ભાવના-લાગણીને આ નવલકથામાં સુંદર રીતે લેખક વણી લેવામાં સફળ થાય છે. શિક્ષકોએ તો ચોક્કસ વાંચવા જેવી નવલકથા. અને હા વિદ્યાર્થીઓ ને ભેટમાં આપવા જેવું પુસ્તક. અનિલ ભાઈ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન --- તમે પણ વાંચીને તમારો પ્રતિભાવ મોકલી શકો. નવલકથા ખરીદવા માટેની લિંક: https://navbharatonline.com/reindeers.html #reindeers #anilchavda #navbharatsahityamandir
Mar 08, 2021