અનિલ ચાવડાની નવલકથા રેન્ડિયર્સ વિશે કવિ તખ્તસિંહ સોલંકીનો પ્રતિભાવ ---- અનિલ ચાવડાની સુંદર નવલકથા "રેન્ડિયર્સ" પ્રિય બૂકિન્ગથી જેટલી જલદી મળી એટલી જ ઝડપથી વંચાઇ પણ ગઇ. એક જ બેઠકે સડસડાટ વાંચવાની મઝા આવી. જાણે મારા જ વિદ્યાર્થીઓ મળવા આવ્યા અને ભૂતકાળની વાતોને વાગોળતાં વાગોળતાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની પણ ખબર ના પડે એમ નવલકથા પૂરી થઈ ગઈ. તરુણાવસ્થાના મનને, તેમની ભાવના-લાગણીને આ નવલકથામાં સુંદર રીતે લેખક વણી લેવામાં સફળ થાય છે. શિક્ષકોએ તો ચોક્કસ વાંચવા જેવી નવલકથા. અને હા વિદ્યાર્થીઓ ને ભેટમાં આપવા જેવું પુસ્તક. અનિલ ભાઈ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન --- તમે પણ વાંચીને તમારો પ્રતિભાવ મોકલી શકો. નવલકથા ખરીદવા માટેની લિંક: https://navbharatonline.com/reindeers.html

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

અનિલ ચાવડાની નવલકથા રેન્ડિયર્સ વિશે કવિ તખ્તસિંહ સોલંકીનો પ્રતિભાવ
----
અનિલ ચાવડાની સુંદર નવલકથા "રેન્ડિયર્સ" પ્રિય બૂકિન્ગથી જેટલી જલદી મળી એટલી જ ઝડપથી વંચાઇ પણ ગઇ. એક જ બેઠકે સડસડાટ વાંચવાની મઝા આવી. જાણે મારા જ વિદ્યાર્થીઓ મળવા આવ્યા અને ભૂતકાળની વાતોને વાગોળતાં વાગોળતાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની પણ ખબર ના પડે એમ નવલકથા પૂરી થઈ ગઈ.
તરુણાવસ્થાના મનને, તેમની ભાવના-લાગણીને આ નવલકથામાં સુંદર રીતે લેખક વણી લેવામાં સફળ થાય છે. શિક્ષકોએ તો ચોક્કસ વાંચવા જેવી નવલકથા. અને હા વિદ્યાર્થીઓ ને ભેટમાં આપવા જેવું પુસ્તક.
અનિલ ભાઈ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન
---
તમે પણ વાંચીને તમારો પ્રતિભાવ મોકલી શકો.
નવલકથા ખરીદવા માટેની લિંક:
https://navbharatonline.com/reindeers.html

#reindeers #anilchavda #navbharatsahityamandir

અનિલ ચાવડાની નવલકથા રેન્ડિયર્સ વિશે કવિ તખ્તસિંહ સોલંકીનો પ્રતિભાવ ---- અનિલ ચાવડાની સુંદર નવલકથા "રેન્ડિયર્સ" પ્રિય બૂકિન્ગથી જેટલી જલદી મળી એટલી જ ઝડપથી વંચાઇ પણ ગઇ. એક જ બેઠકે સડસડાટ વાંચવાની મઝા આવી. જાણે મારા જ વિદ્યાર્થીઓ મળવા આવ્યા અને ભૂતકાળની વાતોને વાગોળતાં વાગોળતાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની પણ ખબર ના પડે એમ નવલકથા પૂરી થઈ ગઈ. તરુણાવસ્થાના મનને, તેમની ભાવના-લાગણીને આ નવલકથામાં સુંદર રીતે લેખક વણી લેવામાં સફળ થાય છે. શિક્ષકોએ તો ચોક્કસ વાંચવા જેવી નવલકથા. અને હા વિદ્યાર્થીઓ ને ભેટમાં આપવા જેવું પુસ્તક. અનિલ ભાઈ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન --- તમે પણ વાંચીને તમારો પ્રતિભાવ મોકલી શકો. નવલકથા ખરીદવા માટેની લિંક: https://navbharatonline.com/reindeers.html #reindeers #anilchavda #navbharatsahityamandir

Let's Connect

sm2p0