રાજકોટના ‘વસંત નિવાસ’ ખાતે હાલ રિપૉર્ટર્સની ભીડ જામી હતી, તેઓ વારંવાર વિવાનનું ઘર, એમ્બ્યુલન્સ અને પોલીસ વાન દેખાડી રહ્યા હતાં. એની સાથે જ એક ફોટો વારંવાર સ્ક્રીન પર ફ્લેશ થઈ રહ્યો હતો!
પોતે જોઈ રહેલાં દ્રશ્યો થોડી પળો પહેલા આવેલા સ્વપ્નની માફક મિથ્યા સાબિત થાય, એ આશા સાથે ધ્રુજતા હાથે વિવાને રિમોટ પર મ્યુટ બટન ઓફ્ફ કર્યુ.
‘ભારતના ટોચના પુરાતત્વશાસ્ત્રી મિસ્ટર સુધીર આર્યનું ગઈકાલે રાતે નિધન થયું છે. એમના શરીરને હાલ પૉસ્ટ-મોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે...’ આગળના શબ્દો વિવાનના કાને સાંભળ્યા જ નહીં.
તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ સમયે હાથમાં પહેરેલી સોનાની વીંટી પર તેની નજર પડી હોત, તો ખ્યાલ આવત કે તેમાં ચળકી રહેલાં સ્ફટિક સમાન શ્વેત રંગના ત્રિકોણાકાર નંગમાં લોહીની લાલાશ તરી આવી હતી!
——————————————-
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે.
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
https://bit.ly/3rUx0v3
Also available on Amazon.
https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_RZ6EAECWPATY48VNAVNR
તમારી નકલ આજે જ બૂક કરાવો.
Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks)
In Association with: Vaktavy
Sponsored by: Hari OM Packaging (Surat)
Cover-Page designed by: Mauli Buch Munshi
#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words
રાજકોટના ‘વસંત નિવાસ’ ખાતે હાલ રિપૉર્ટર્સની ભીડ જામી હતી, તેઓ વારંવાર વિવાનનું ઘર, એમ્બ્યુલન્સ અને પોલીસ વાન દેખાડી રહ્યા હતાં. એની સાથે જ એક ફોટો વારંવાર સ્ક્રીન પર ફ્લેશ થઈ રહ્યો હતો! પોતે જોઈ રહેલાં દ્રશ્યો થોડી પળો પહેલા આવેલા સ્વપ્નની માફક મિથ્યા સાબિત થાય, એ આશા સાથે ધ્રુજતા હાથે વિવાને રિમોટ પર મ્યુટ બટન ઓફ્ફ કર્યુ. ‘ભારતના ટોચના પુરાતત્વશાસ્ત્રી મિસ્ટર સુધીર આર્યનું ગઈકાલે રાતે નિધન થયું છે. એમના શરીરને હાલ પૉસ્ટ-મોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે...’ આગળના શબ્દો વિવાનના કાને સાંભળ્યા જ નહીં. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ સમયે હાથમાં પહેરેલી સોનાની વીંટી પર તેની નજર પડી હોત, તો ખ્યાલ આવત કે તેમાં ચળકી રહેલાં સ્ફટિક સમાન શ્વેત રંગના ત્રિકોણાકાર નંગમાં લોહીની લાલાશ તરી આવી હતી! ——————————————- ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 Also available on Amazon. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_RZ6EAECWPATY48VNAVNR તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words