
...તો પ્રસ્તુત છે, ‘મૃત્યુંજય’નું ઑફિશિયલ બેક-કવર! કથાસંક્ષેપ વાંચવાની પણ એક અલગ જ મજા છે. જાપાનની રોશોમોન કથનશૈલીનો ઉપયોગ કરીને લખાયેલી આ નવલકથા અલગ અલગ ટાઇમલાઇનમાં જુદા જુદા નરેટિવ ધરાવે છે. એક બાજુ, સતયુગનો શરૂઆતી કાળ છે તો બીજી બાજુ ૨૧મી સદી એટલે કે વર્તમાન દિવસ! બંને કથાઓ ક્લાયમેક્સ પર આવીને સંગમબિંદુ પર પહોંચે છે.
પુસ્તકમેળા અથવા બૂક-સ્ટોરમાં નવલકથાનું બેક-કવર વાંચવામાં મારા કલાકો વિત્યા હોય, એવા અનેક કિસ્સા છે. એક સરવે મુજબ, મારા-તમારા જેવો એવરેજ રીડર લગભગ ૮ સેકન્ડ બેક-કવર વાંચવામાં પસાર કરે છે અને ત્યારબાદ પુસ્તકની ખરીદી કરવી કે નહીં તેનો નિર્ણય લેવાય છે. માટે, ‘મૃત્યુંજય’નું બેક-કવર પણ એ જ પ્રકારે લખવામાં આવ્યું છે, જેથી રહસ્યોનો ઉઘાડ કર્યા વગર નવલકથાના મુખ્યપ્રવાહથી લોકો વાકેફ થઈ શકે. બેક-કવર વાંચીને કયા પ્રકારની અનુભૂતિ થઈ, એ કમેન્ટમાં જણાવશો તો ખૂબ ગમશે.
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે.
Also available on Amazon.
https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_RZ6EAECWPATY48VNAVNR
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
https://bit.ly/3rUx0v3
તમારી નકલ આજે જ બૂક કરાવો.
Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks)
In Association with: Vaktavy
Sponsored by: Hari OM Packaging (Surat)
Cover-Page designed by: Mauli Buch Munshi
#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words
...તો પ્રસ્તુત છે, ‘મૃત્યુંજય’નું ઑફિશિયલ બેક-કવર! કથાસંક્ષેપ વાંચવાની પણ એક અલગ જ મજા છે. જાપાનની રોશોમોન કથનશૈલીનો ઉપયોગ કરીને લખાયેલી આ નવલકથા અલગ અલગ ટાઇમલાઇનમાં જુદા જુદા નરેટિવ ધરાવે છે. એક બાજુ, સતયુગનો શરૂઆતી કાળ છે તો બીજી બાજુ ૨૧મી સદી એટલે કે વર્તમાન દિવસ! બંને કથાઓ ક્લાયમેક્સ પર આવીને સંગમબિંદુ પર પહોંચે છે. પુસ્તકમેળા અથવા બૂક-સ્ટોરમાં નવલકથાનું બેક-કવર વાંચવામાં મારા કલાકો વિત્યા હોય, એવા અનેક કિસ્સા છે. એક સરવે મુજબ, મારા-તમારા જેવો એવરેજ રીડર લગભગ ૮ સેકન્ડ બેક-કવર વાંચવામાં પસાર કરે છે અને ત્યારબાદ પુસ્તકની ખરીદી કરવી કે નહીં તેનો નિર્ણય લેવાય છે. માટે, ‘મૃત્યુંજય’નું બેક-કવર પણ એ જ પ્રકારે લખવામાં આવ્યું છે, જેથી રહસ્યોનો ઉઘાડ કર્યા વગર નવલકથાના મુખ્યપ્રવાહથી લોકો વાકેફ થઈ શકે. બેક-કવર વાંચીને કયા પ્રકારની અનુભૂતિ થઈ, એ કમેન્ટમાં જણાવશો તો ખૂબ ગમશે. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. Also available on Amazon. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_RZ6EAECWPATY48VNAVNR જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words