સોમનાથ મંદિરમાં થતી પ્રાતઃઆરતી, મધ્યાહ્ન આરતી અને સાયં આરતીનો લ્હાવો જેમણે લીધો છે, એમને ખ્યાલ હશે કે ગર્ભગૃહ અને મહામેરૂપ્રાસાદમાં જ્યારે ધૂપ પ્રસરે છે ત્યારે શિવલિંગ કેટલું દિવ્ય, અલૌકિક અને મંગલમય ભાસે છે. મારો અંગત અનુભવ એવું કહે છે કે, ઇશ્વર સાથેનું તમારું અનુસંધાન પ્રબળ હશે તો કોઈ અજ્ઞાત પ્રચંડ ઊર્જાની હાજરી તમે ચોક્કસપણે અનુભવી શકશો. એ તત્વ તમારા દેહના રોમેરોમમાં ફરી વળશે, તમામ આધિ-વ્યાધિ-ઉપાધિનું હરણ કરી લેશે. પાછલા બે વર્ષોથી ચિત્તને પરમ શાંતિ છે. મહત્વાકાંક્ષા અકબંધ છે, પરંતુ હાયવોય નથી. આ સફર દરમિયાન બહુ જ નાની ઉંમરે અમે ઘણું પામી શક્યા છીએ, એ વાતનો સંતોષ છે. ‘મૃત્યુંજય’ જે દિવ્યતા સાથે લખાઈ છે, એ આજે પણ મારા માટે આશ્ચર્યનો વિષય છે. ઘણી વખત અમુક પ્રકરણો ફરી વાંચુ છું, ત્યારે એવું પ્રતિત થાય છે જાણે આ મારું સર્જન છે જ નહીં! દેવાધિદેવના સ્વરૂપને વ્યાખ્યાયિત કરી શકવા જેટલી લાયકાત અમારી પાસે નથી. એ તો નિરાકાર છે, ઓમકાર છે. આદિકાળથી પુષ્કળ લોકોએ એમને ઓળખવાની કોશિશ કરી, વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો... પરંતુ નિષ્ફળ નીવડ્યા. આજે પણ ‘શિવતત્વ’ એક વણઉકેલાયેલું રહસ્ય છે. જેઓ પૂર્ણ શ્રદ્ધા સાથે અલખને સમર્પિત થઈ શક્યા, તેઓ એમને પામી ગયા. જેઓ સંસારી હોવા છતાં વૈરાગી છે, જેઓ આસક્ત હોવા છતાં અનાસક્ત છે, જેઓ કૈલાશ-નિવાસી હોવા છતાં કણ-કણમાં વ્યાપ્ત છે, જેઓ રૌદ્ર હોવા છતાં સૌમ્ય છે... એવા ભૂતનાથ, અર્ધનારેશ્વર, વિરૂપાક્ષ, અનાદિ-અનંત પરબ્રહ્મના ચરણોમાં અર્પણમસ્તુ. ॐ भैरव रूद्राय । महा रूद्राय । काल रूद्राय । कल्पांत रूद्राय । वीर रूद्राय । रूद्र रूद्राय । घोर रूद्राय । अघोर रूद्राय । मार्तंड रूद्राय । अंड रूद्राय । ब्रह्मांड रूद्राय । चंड रूद्राय । प्रचंड रूद्राय । तंड रूद्राय शूर रूद्राय । वीर रूद्राय । भव रूद्राय । भीम रूद्राय । अतल रूद्राय । वितल रूद्राय । सुतल रूद्राय । महातल रूद्राय । रसातल रूद्राय । तलातल रूद्राय । पाताल रूद्राय... नमो नमः ॐ ॥ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 એમેઝોન પર પણ ઉપલબ્ધ. Mrityunjay (Maha-Asur Series) vol.1 https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_W9KXGKD5JBNHPBYQJ3BE તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

સોમનાથ મંદિરમાં થતી પ્રાતઃઆરતી, મધ્યાહ્ન આરતી અને સાયં આરતીનો લ્હાવો જેમણે લીધો છે, એમને ખ્યાલ હશે કે ગર્ભગૃહ અને મહામેરૂપ્રાસાદમાં જ્યારે ધૂપ પ્રસરે છે ત્યારે શિવલિંગ કેટલું દિવ્ય, અલૌકિક અને મંગલમય ભાસે છે. મારો અંગત અનુભવ એવું કહે છે કે, ઇશ્વર સાથેનું તમારું અનુસંધાન પ્રબળ હશે તો કોઈ અજ્ઞાત પ્રચંડ ઊર્જાની હાજરી તમે ચોક્કસપણે અનુભવી શકશો. એ તત્વ તમારા દેહના રોમેરોમમાં ફરી વળશે, તમામ આધિ-વ્યાધિ-ઉપાધિનું હરણ કરી લેશે. પાછલા બે વર્ષોથી ચિત્તને પરમ શાંતિ છે. મહત્વાકાંક્ષા અકબંધ છે, પરંતુ હાયવોય નથી. આ સફર દરમિયાન બહુ જ નાની ઉંમરે અમે ઘણું પામી શક્યા છીએ, એ વાતનો સંતોષ છે. ‘મૃત્યુંજય’ જે દિવ્યતા સાથે લખાઈ છે, એ આજે પણ મારા માટે આશ્ચર્યનો વિષય છે. ઘણી વખત અમુક પ્રકરણો ફરી વાંચુ છું, ત્યારે એવું પ્રતિત થાય છે જાણે આ મારું સર્જન છે જ નહીં! દેવાધિદેવના સ્વરૂપને વ્યાખ્યાયિત કરી શકવા જેટલી લાયકાત અમારી પાસે નથી. એ તો નિરાકાર છે, ઓમકાર છે. આદિકાળથી પુષ્કળ લોકોએ એમને ઓળખવાની કોશિશ કરી, વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો... પરંતુ નિષ્ફળ નીવડ્યા. આજે પણ ‘શિવતત્વ’ એક વણઉકેલાયેલું રહસ્ય છે. જેઓ પૂર્ણ શ્રદ્ધા સાથે અલખને સમર્પિત થઈ શક્યા, તેઓ એમને પામી ગયા. જેઓ સંસારી હોવા છતાં વૈરાગી છે, જેઓ આસક્ત હોવા છતાં અનાસક્ત છે, જેઓ કૈલાશ-નિવાસી હોવા છતાં કણ-કણમાં વ્યાપ્ત છે, જેઓ રૌદ્ર હોવા છતાં સૌમ્ય છે... એવા ભૂતનાથ, અર્ધનારેશ્વર, વિરૂપાક્ષ, અનાદિ-અનંત પરબ્રહ્મના ચરણોમાં અર્પણમસ્તુ. ॐ भैरव रूद्राय । महा रूद्राय । काल रूद्राय । कल्पांत रूद्राय । वीर रूद्राय । रूद्र रूद्राय । घोर रूद्राय । अघोर रूद्राय । मार्तंड रूद्राय । अंड रूद्राय । ब्रह्मांड रूद्राय । चंड रूद्राय । प्रचंड रूद्राय । तंड रूद्राय शूर रूद्राय । वीर रूद्राय । भव रूद्राय । भीम रूद्राय । अतल रूद्राय । वितल रूद्राय । सुतल रूद्राय । महातल रूद्राय । रसातल रूद्राय । तलातल रूद्राय । पाताल रूद्राय... नमो नमः ॐ ॥ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 એમેઝોન પર પણ ઉપલબ્ધ. Mrityunjay (Maha-Asur Series) vol.1 https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_W9KXGKD5JBNHPBYQJ3BE તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

Let's Connect

sm2p0